વલસાડમાં દક્ષિણ ગુજરાત મીડિયા એવોર્ડ પ્રતિયોગિતા-2025 યોજાશે
મિડીયાકર્મીએ પોતાનાં ન્યુઝ તા. ૩૧/૦૧/૨૫ સુધીમાં ઈ-મેઈલ [email protected] પર મોકલી દેવાના રહેશે. મીડિયાકર્મીઓને પ્રોત્સાહન મળે તે હેતુથી પત્રકાર વેલ્ફેર એસોસીએશન, વલસાડ દ્વારા પાછલા વર્ષોના સફળ આયોજન બાદ પત્રકારો માટે સતત…
ગિરનાર મંડન શ્રી નેમિનાથ દાદાના સાંનિધ્યમાં મુમુક્ષુરત્ન ચિરાગભાઈ ની ભાગવતી પ્રવ્રજ્યા યોજાઇ
મુમુક્ષુરત્ન ચિરાગભાઈ મુનિશ્રી ચરણસારરત્ન વિજયજી બની પંન્યાસ યશરત્નવિજયજી મહારાજના શિષ્ય બન્યા. આ પાવન પ્રસંગે આ. અભયચન્દ્રસૂરિજી, તપસ્વીરત્ન હેમવલ્લભસૂરિજી મહારાજ, પંન્યાસ યશરત્નવિજયજી મહારાજ આદિ શ્રમણ-શ્રમણી ભગવંતોએ નિશ્રાપ્રદાન કરી હતી સોરઠની આન,…
અમલસાડ એકમાત્ર રેલવે ફાટક નં.૧૧૧ આગામી મંગળવારથી કાયમી ધોરણે બંધ
રેલવે ઓવરબ્રિજ ઉપરથી પૂર્વ પશ્ચિમમાં અવરજવર કરી શકાશે, પૂર્વ માં ખોડીયાર માતા મંદિર નજીક એલ આકાર માં સાંકળો માર્ગ ટ્રાફિક ભારણ નું કેન્દ્રબિંદુ બની રહેશે બીલીમોરા, તા.16 અમલસાડ રેલ્વે સ્ટેશને…
વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ પદ માટે લોકશાહી ઢબે વિવિધ આગેવાનોએ તેમની ઉમેદવારી જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી રાજેશભાઇ દેસાઈ સમક્ષ નોંધાવી
જિલ્લા ચૂંટણી સહ અધિકારી તરીકે શ્રી જીતેશભાઈ પટેલ,શ્રી ગણેશભાઈ બિરારીએ નિભાવી જવાબદારી ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના યશસ્વી પ્રમુખ આદરણીય શ્રી સી.આર. પાટીલજી, પ્રદેશ સંગઠન મહામંત્રી આદરણીય શ્રી રતનાકરજી, પ્રદેશ…