નવસારીમાં વાસી બોરસી ખાતે યોજાનાર ‘લખપતિ દીદી’ કાર્યક્રમ માં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ઉપસ્થિત રહેશે.
આઠમી માર્ચ એટલે કે વિશ્વ મહિલા દિનના દિવસે યોજનારા આ કાર્યક્રમમાં નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લાની કુલ 1,50,000 થી વધુ મહિલાઓ ઉપસ્થિત રહેશે. આ સંપૂર્ણ કાર્યક્રમનું સંચાલન અને બંદોબસ્તની તમામ…
વલસાડ હાઈવે પર બાઇક સવાર પર હુમલોઃ ઓવરટેકિંગના વિવાદમાં ચપ્પુ વડે હુમલો કરનાર ત્રણ આરોપી ઝડપાયા
વલસાડના ડુંગરી નજીક કુંડી ઓવર બ્રિજ પાસે ગાડીને ઓવરટેક કરવાની નાની એવી વાતને લઈ બોલાચાલી કરતા રીક્ષા ચાલકે ડુંગરી નજીક રોલા ગામના બાઈક ચાલક પર જીવલેણ હુમલો કર્યો હતો. ભાર્ગવકુમાર…
હરિયાણામાં રેપ પીડિતાએ બાળકીને આપ્યો જન્મ, કહ્યું- હવે હું આરોપી સાથે કરીશ….
હરિયાણાના પાણીપતમાં કંપનીના સુપરવાઈઝર મુન્નાએ 20 વર્ષની યુવતી પર બળાત્કાર ગુજાર્યો હતો. પીડિતાએ 17 જાન્યુઆરીએ સિવિલ હોસ્પિટલમાં બાળકીને જન્મ આપ્યો હતો. હવે તે તેના માતા-પિતા સાથે ભાડાના મકાનમાં રહે છે.…
વલસાડમાં દક્ષિણ ગુજરાત મીડિયા એવોર્ડ પ્રતિયોગિતા-2025 યોજાશે
મિડીયાકર્મીએ પોતાનાં ન્યુઝ તા. ૩૧/૦૧/૨૫ સુધીમાં ઈ-મેઈલ [email protected] પર મોકલી દેવાના રહેશે. મીડિયાકર્મીઓને પ્રોત્સાહન મળે તે હેતુથી પત્રકાર વેલ્ફેર એસોસીએશન, વલસાડ દ્વારા પાછલા વર્ષોના સફળ આયોજન બાદ પત્રકારો માટે સતત…
ગિરનાર મંડન શ્રી નેમિનાથ દાદાના સાંનિધ્યમાં મુમુક્ષુરત્ન ચિરાગભાઈ ની ભાગવતી પ્રવ્રજ્યા યોજાઇ
મુમુક્ષુરત્ન ચિરાગભાઈ મુનિશ્રી ચરણસારરત્ન વિજયજી બની પંન્યાસ યશરત્નવિજયજી મહારાજના શિષ્ય બન્યા. આ પાવન પ્રસંગે આ. અભયચન્દ્રસૂરિજી, તપસ્વીરત્ન હેમવલ્લભસૂરિજી મહારાજ, પંન્યાસ યશરત્નવિજયજી મહારાજ આદિ શ્રમણ-શ્રમણી ભગવંતોએ નિશ્રાપ્રદાન કરી હતી સોરઠની આન,…
અમલસાડ એકમાત્ર રેલવે ફાટક નં.૧૧૧ આગામી મંગળવારથી કાયમી ધોરણે બંધ
રેલવે ઓવરબ્રિજ ઉપરથી પૂર્વ પશ્ચિમમાં અવરજવર કરી શકાશે, પૂર્વ માં ખોડીયાર માતા મંદિર નજીક એલ આકાર માં સાંકળો માર્ગ ટ્રાફિક ભારણ નું કેન્દ્રબિંદુ બની રહેશે બીલીમોરા, તા.16 અમલસાડ રેલ્વે સ્ટેશને…
વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ પદ માટે લોકશાહી ઢબે વિવિધ આગેવાનોએ તેમની ઉમેદવારી જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી રાજેશભાઇ દેસાઈ સમક્ષ નોંધાવી
જિલ્લા ચૂંટણી સહ અધિકારી તરીકે શ્રી જીતેશભાઈ પટેલ,શ્રી ગણેશભાઈ બિરારીએ નિભાવી જવાબદારી ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના યશસ્વી પ્રમુખ આદરણીય શ્રી સી.આર. પાટીલજી, પ્રદેશ સંગઠન મહામંત્રી આદરણીય શ્રી રતનાકરજી, પ્રદેશ…
42 લોકર તોડીને બેંકમાં કરોડો રૂપિયાની ચોરી, વાયર કપાયા ત્યારે ગાર્ડ ક્યાં હતો અને એલાર્મ કેમ ન વાગ્યું ?
લખનઉની ઈન્ડિયન ઓવરસીઝ બેંકમાં 42 લોકર તોડીને કરોડોની ચોરીનો મામલો સામે આવ્યો છે. હવે સવાલો ઉઠી રહ્યા છે કે આટલી મોટી બેંકમાં એક પણ ગાર્ડ કેમ ન હતો. ચિન્હાટમાં આવેલી…
જયપુરમાં CNG ટ્રક સાથે ટ્રકની ટક્કર બાદ મોટો બ્લાસ્ટ, 6 લોકોના મોત,150થી વધુ લોકો ઘાયલ
CNG ગેસ ટેન્કર બ્લાસ્ટ જયપુર અજમેર રોડ: જયપુરમાં CNG ટ્રક સાથે અથડામણને કારણે ડઝનબંધ વાહનોમાં આગ લાગી હતી અને 6 લોકોના મોતના અહેવાલ છે, જ્યારે ઘણા લોકો દાઝી ગયા છે.…
સંસદમાં ભાજપના સાંસદ પ્રતાપ સારંગી થયા ઘાયલ, કહ્યું- રાહુલ ગાંધીએ તેમને ધક્કો માર્યો
ભાજપના સાંસદ પ્રતાપ સારંગી ઘાયલ થયા છે. સારંગીએ દાવો કર્યો છે કે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના કારણે તેમને ઈજા થઈ છે. આંબેડકર પર ટિપ્પણીના મુદ્દે કોંગ્રેસ ભાજપનો વિરોધ કરી રહી…