• Sun. Apr 20th, 2025

Dakshin Gujarat Vartman

નીડર અને નિષ્પક્ષ અખબાર...

Editor Team

સમગ્ર ગુજરાતભરમાં સંકોચ કે ડર વિના નિડરતાથી અહેવાલો પ્રસિધ્ધ કરતું દક્ષિણ ગુજરાત વર્તમાન સાપ્તાહિક કોઇપણ સરકારી વિભાગના અધિકારીઓના કૌભાંડ હોય કે પોલીસ વિભાગની બેદરકારી કે પછી પ્રજાના પ્રશ્નોને અને સમસ્યાને નિડરતા પૂર્વક અગ્રીમતા આપી વ્યાપક લોકચાહના મેળવી છે અને તેના ભાગરૂપે આ અખબારે ૩૧મી માર્ચ, ૨૦૦૯ના દિને આ અખબારના સ્થાપક તંત્રી સ્વ. અશોક શાહની હત્યા કરી દેવામાં આવી હતી તેમ છતાં આજદિન સુધી આ અખબાર તેમની ઇચ્છાને પૂર્ણ કરવા તે જ ગતિઍ આગળ વધી રહ્નાં છે.
  • Home
  • કેનેડાની શાણપણ પાછી પાતાળલોકમાં, કહ્યું- પીએમ મોદી અને જયશંકરની ગુનાહિત પ્રવૃત્તિઓમાં કોઈ સંડોવણી નથી

કેનેડાની શાણપણ પાછી પાતાળલોકમાં, કહ્યું- પીએમ મોદી અને જયશંકરની ગુનાહિત પ્રવૃત્તિઓમાં કોઈ સંડોવણી નથી

કેનેડા સરકારે એક નિવેદન જારી કરીને સ્પષ્ટતા કરી છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, વિદેશ મંત્રી જયશંકર અથવા NSA અજિત ડોભાલને કેનેડામાં ગંભીર ગુનાહિત પ્રવૃત્તિ સાથે જોડવાના કોઈ પુરાવા મળ્યા નથી.…

સીએમ જેલમાં જાય છે… અદાણીને કંઈ થતું નથી ! , રાહુલ ગાંધીએ PM મોદી પર નિશાન સાધ્યું

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ અદાણી મુદ્દે વડાપ્રધાન મોદી પર પ્રહારો કર્યા હતા અને આરોપ લગાવ્યો હતો કે વડાપ્રધાન અદાણીને બચાવી રહ્યા છે. રાહુલ ગાંધીએ કહ્યું કે અદાણીની ધરપકડ થવી જોઈએ,…

ગૌતમ અદાણી પર પ્રોજેક્ટ મેળવવાં માટે 250 મિલિયન ડોલર લાંચ આપવાનો આરોપ, અદાણી એનર્જી સોલ્યુશનમાં 20 ટકાની લોઅર સર્કિટ લાગી

અદાણી ગ્રુપ અને ગૌતમ અદાણી બંને માટે ખરાબ સમાચાર છે. અમેરિકાની ન્યુયોર્ક ફેડરલ કોર્ટે કહ્યું કે ગૌતમ અદાણીએ સોલાર એનર્જી પ્રોજેક્ટ મેળવવા માટે 250 મિલિયન ડોલરની લાંચ આપવાનું વચન આપ્યું…

જયારે Google CEO સુંદર પિચાઈએ ટ્રમ્પ સાથે ફોન પર વાત કરી, ત્યારે એલોન મસ્ક તેમાં જોડાયા; એ પછી શું થયું? જાણો…

સુંદર પિચાઈ ટ્રમ્પને કહે છે ટ્રમ્પ અને પીઢ ઉદ્યોગપતિ એલોન મસ્ક વચ્ચેની મિત્રતા જાણીતી છે. ચૂંટણી જીત્યા બાદ બંને લગભગ હંમેશા સાથે જ રહ્યા છે. આ વાત ત્યારે સાબિત થઈ…

રિવાઇઝડ બિનખેતી પરવાનગીની પ્રક્રિયા ઝડપી અને પારદર્શી બનાવવાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનો મહત્વનો નિર્ણય

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં મહેસૂલી સેવા અને કાર્ય પદ્ધતિને વધુ સરળ બનાવવાના જનહિતકારી અભિગમથી એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. રાજ્યમાં કોઈ પણ હેતુ માટે અગાઉ N.A. થયેલી જમીનની કોઈપણ દરખાસ્ત…

મહેસાણામાં જે વ્યક્તિની શોકસભા ચાલી રહી હતી તેમાં તે પોતે જ પહોંચ્યો, જાણો શું છે મામલો

ગુજરાતના મહેસાણા જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. એક પરિવારે દાવા વગરના મૃતદેહને પોતાના પુત્રનો હોવાનું માનીને તેના અંતિમ સંસ્કાર કર્યા હતા. આ પછી પુત્ર માટે શોક સભાનું આયોજન…

આ મેડિકલ કોલેજમાં સિનિયરોની રેગિંગનો ભોગ બનેલા આશાસ્પદ ડોક્ટરનું મોત, ત્રણ કલાક ઉભો રાખવામાં આવ્યો હતો

ગુજરાતના પાટણમાં એક મેડિકલ કોલેજના પ્રથમ વર્ષનો વિદ્યાર્થીનું રેગિંગને લીધે મોત થયું હોવાનું સામે આવ્યું છે. આક્ષેપ છે કે કોલેજના સિનિયરોએ તેને ત્રણ કલાક સુધી ત્યાં ઊભો રાખ્યો હતો. અનિલ…

આ દેશમાં 100થી વધુ વિદેશીઓને આપવામાં આવી ફાંસી, કયા ગુનામાં તેમને વધસ્તંભે ચડાવવામાં આવ્યા અને કેટલા ભારતીયોને મોતની સજા મળી? જાણો…

આ વર્ષે સાઉદી અરેબિયામાં 100 થી વધુ વિદેશીઓને ફાંસી આપવામાં આવી છે. ન્યૂઝ એજન્સી એએફપીએ એક માનવાધિકાર સંગઠનને ટાંકીને આ માહિતી આપી છે. આ આંકડો છેલ્લા ત્રણ વર્ષની સરખામણીમાં લગભગ…

મધ્યપ્રદેશના ઇન્દોરમાં પતિએ સગીર પત્નીને ગુજરાતના એક વ્યક્તિને વેચી દીધી, ગોડાઉનમાં સગીરા સાથે થયું દુષ્કર્મ

મધ્યપ્રદેશના ઈન્દોરમાં એક ખૂબ જ શરમજનક કિસ્સો સામે આવ્યો છે. અહીં એક 17 વર્ષની છોકરીને ગુજરાતના એક વ્યક્તિને 1.80 લાખ રૂપિયામાં વેચી દેવામાં આવી હતી. આ મામલાની માહિતી મળતાં પોલીસ…

ઝાંસી મેડિકલ કોલેજમાં ભીષણ આગ: દસ બાળકોના મોત, પ્રત્યેકને 5 લાખ રૂપિયાના વળતરની જાહેરાત

મહારાણી લક્ષ્મીબાઈ મેડિકલ કોલેજના સ્પેશિયલ ન્યુબોર્ન કેર યુનિટ (SNCU)માં લાગેલી ભીષણ આગમાં દસ નવજાત શિશુઓ દાઝી જવાથી અને શ્વાસ રૂંધાવાથી મૃત્યુ પામ્યા હતા. ડિવિઝનલ કમિશનર બિમલ કુમાર દુબેએ જણાવ્યું કે…