Headlines
Home » Archives for Editor

Editor

સરદાર ડેમનો ખુલાસો ભરૂચ અને અંકલેશ્વર ખાતે આવેલ પૂર માનવસર્જિત નહિ હતું, તમે શું કહેશો?

Share this news:

ઉપરવાસમાંથી પાણી છોડતા અને ધોધમાર વરસાદ થતા સરદાર સરોવર ડેમમાં નર્મદાના પાણીનો ભરાવો થયો હતો. જે બાદ ઇન્દિરા સાગર પ્રોજેક્ટ અને સરદાર સરોવર ડેમ વચ્ચે આભ ફાટતા અચાનક જ પૂરની સ્થિતિનું નિર્માણ થયુ હોવાનો હાસ્યાસ્પદ ખુલાસો હાલમાં જ ગુજરાત કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ ભરૂચ અને અંકલેશ્વર ખાતે નર્મદા ડેમમાં પાણી છોડાયા બાદ ઉત્પન્ન થયેલી પૂરની…

Share this news:
Read More

આનંદ મહેન્દ્રના એક નિર્ણયથી કેનેડાને લાગ્યો મોટો ઝટકો

Share this news:

છેલ્લા થોડા દિવસોથી ભારત અને કેનેડા વચ્ચેના સંબંધોમાં મોટો તણાવ સર્જાયો છે અને તેના કારણે બને દેશો વચ્ચેના સંબંધોમાં તિરાડ પાડવા પામી છે. કેનેડા પ્રધાનમંત્રી ટ્રુડોના ખાલીસ્તાની પ્રેમ અને ખાલિસ્તાની આતંકવાદીઓ પ્રત્યે કેનેડા સરકારના વલણથી બંને દેશોના સંબંધોમાં તણાવ સર્જાયો છે. ભારત દ્વારા 2020માં આતંકવાદી જાહેર કરાયેલ ખાલીસ્તાની હરદીપ સિંહ નિજ્જર નામના કેનેડિયન નાગરિકની ગોળી…

Share this news:
Read More

વ્હોટ્સઍપનું નવું ફીચર્સ : પીએમ મોદી વોટ્સએપ ચેનલ્સમાં જોડાયા અને ત્રણ જ દિવસમાં 28 લાખ ફોલોવર્સ જોડાયા વ્હોટ્સએપ ચેનલ શું છે અને કેવી રીતે જોડાવું

Share this news:

ભારતમાં લોન્ચ થયાના થોડાક દિવસોમાં જ વોટ્સએપનું નવું ફિચર વોટ્સએપ ચેનલ્સ (WhatsApp Channels) પોપ્યુલર થઇ રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહીત કેટલાક રાજકીય નેતાઓએ વ્હોટ્સએપ ચેનલમાં જોડાયા છે. નરેન્દ્ર મોદી તો મંગળવારે વોટ્સએપ ચેનલ્સમાં જોડાયા હતા અને આજે શુક્રવાર સુધીમાં તો તેમના 28 લાખથી વધુ ફોલોઅર્સ થઇ ગયા હતા. મેટા(Meta)ના જણાવ્યા મુજબ કેટરિના કૈફ, અક્ષય…

Share this news:
Read More

કેનેડિયન વડાપ્રધાન ટ્રુડોના નિવેદનની અસર ગુજરાતમાં 2024માં થનારા વાઈબ્રન્ટ સમિટ પર પડશે

Share this news:

કેનેડિયન વડાપ્રધાન જસ્ટિન ટુડોના ખાલીસ્તાની આતંકી આતંકી હરદીપસિંહ નિજ્જરની હત્યામાં ભારતની સંડોવણી હોવાના નિવેદન બાદ ભારત અને કેનેડા વચ્ચેના સંબંદોમાં તિરાડ પાડવા પામી છે. અને બંને દેશો વચ્ચે વિવાદ ઉદભવ્યો. આ વિવાદને પગલે કેનેડા અને ભારતના રાજદ્વારી સંબંધો વણસી રહ્યા છે. અને તેની સીધી અસર આગામી જાન્યુઆરી માસમાં યોજાનારી ગુજરાતની 10મી વાઇબ્રન્ટ સમિટ પર દેખાઈ…

Share this news:
Read More

સુરત અને અમદાવાદમાંથી ઝડપાયું લાખો રૂપિયાનું MD ડ્રગ્સ, આરોપી પાસેથી એક રિવોલ્વર મળી

Share this news:

સુરતમાં ક્રાઈમ બ્રાંચને મળી મોટી સફળતા મળી છે. રાજસ્થાન બાદ સુરત ડીંડોલી વિસ્તારમાથી એમ ડી ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. ભેસ્તાન આવાસમાં DCBએ રેડ પાડી MD ડ્રગ્સ સાથે આરોપી મોહમ્મદ સઈદ અન્સારી અને ઝાકીર અયૂબ પટેલની ધરપકડ કરી છે. આ રેડમાં અંદાજે 300 ગ્રામ જેટલું ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું છે જેની અંદાજીત કિંમત 34 લાખ રૂપિયા…

Share this news:
Read More

ડાંગની આ ચાર ગ્રામ પંચાયતના અધિકારીએ માહિતી અધિકાર અધિનિયમની અવગણના કરતાં હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી દાખલ થતાં ખળભળાટ

Share this news:

ડાંગ જિલ્લાના પૂર્વપટ્ટી વિસ્તારમાં આવેલ સુબિર તાલુકાની ચાર ગ્રામ પંચાયતના સરપંચોએ આરટીઆઇ એક્ટિવિટીને માહિતી ન આપતા નારાજ થયેલ એક્ટિવિસ્ટએ હાઇકોર્ટ માં જાહેરહિત ની અપીલ કરતા પંચાયત વર્તુળમાં ખળભળાટ મચી જવા પામી છે.મળતી માહિતી મુજબ ડાંગ જિલ્લાના આહવાના જાગૃત આરટીઆઇ એક્ટિવિસ્ટ રાકેશભાઈ બી પવાર દ્વારા તા 1/9/22 ના રોજ સુબિર તાલુકાના લવચાલી,નકટિયાહનવત,સેપુઆંબા,અને ગારખડી ગ્રામ પંચાયતો માં…

Share this news:
Read More

સંસદના વિશેષ સત્રમાં PM મોદીનું 55 મિનિટનું સંબોધન, મહત્વના ચાર બિલો પાસ થવાની સંભાવના

Share this news:

જૂની લોકસભામાં કાર્યવાહીના અંતિમ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 55 મિનિટ સુધી સંબોધન કર્યું હતું. આજથી શરુ થયેલા વિશેષ સત્રનો સંસદીય પ્રકરણમાં એક નવો અધ્યાયની એટલે કે આજથી શરુ થયેલા પાંચ દિવસીય સાંસદસત્રના પહેલા દિવસનું સત્ર જૂના સંસદભવનમાં મળશે અને તેની છેલ્લી કાર્યવાહી થશે જયારે બાકીના દિવસોની વિશેષ સત્રની કાર્યવાહી નવા સંસદ ભવન ખાતે થશે. પાંચ…

Share this news:
Read More

રેલવેમાં મુસાફરી કરનાર યાત્રીગણ કૃપયા ધ્યાન આપે, વરસાદને પગલે 12 ટ્રેનો કરાઈ રદ

Share this news:

સમગ્ર રાજ્યમાં મેઘરાજાએ ફરી ધમધમાટી બોલાવી છે અને ગુજરાતમાં પુનઃ મેઘરાજાએ જોરદાર અને ધમાકેદાર પધરામણી કરી છે. આ ભારે વરસાદના તેની સીધી અસર ટ્રેન સેવા પાર પડ્યો છે અને તેના કારણે 12 ટ્રેનો રદ કરવામાં આવી છે. રાજ્યમાં ચોમાસી માહોલ જામતા અનેક જિલ્લાઓમાં છેલ્લા બે દિવસ દરમ્યાન મધ્યમથી ભારે વરસાદ જોવા મળ્યો. ભારે વરસાદના કારણે…

Share this news:
Read More

જયપુર-આગ્રા NH પર બસ અને ટ્રેલર વચ્ચે અથડામણ, 11 લોકોના મોત, PM મોદીએ વળતરની જાહેરાત કરી

Share this news:

આગરા-જયપુર નેશનલ હાઈવે પર એક ભયાનક માર્ગ અકસ્માત થયો જ્યારે પાછળથી આવી રહેલા ટ્રેલરે પાર્ક કરેલી બસને ટક્કર મારી. આ દરમિયાન બસમાં હાજર 11 શ્રદ્ધાળુઓનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે એક ગંભીર રીતે ઘાયલ થયો હતો. બસમાં બેઠેલા અન્ય ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ હોવાનું કહેવાય છે. પ્રાપ્ત માહિતી અનુસાર, બસ ભાવનગરથી મથુરા જઈ…

Share this news:
Read More

સુપ્રીમ કોર્ટ: ‘જમ્મુ-કાશ્મીરમાં ટૂંક સમયમાં ચૂંટણી થઈ શકે છે’, કલમ 370 પર સુનાવણી દરમિયાન કેન્દ્રએ આપ્યું આશ્વાસન

Share this news:

સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે લેહ હિલ ડેવલપમેન્ટ કાઉન્સિલની ચૂંટણીઓ પૂરી થઈ ગઈ છે અને કારગિલની ચૂંટણી સપ્ટેમ્બરમાં યોજાવાની છે. સુપ્રીમ કોર્ટમાં કલમ 370 પર સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકાર તરફથી મોટું નિવેદન આવ્યું છે. કેન્દ્રએ કહ્યું છે કે જમ્મુ-કાશ્મીરમાં ગમે ત્યારે જલ્દી ચૂંટણીની જાહેરાત થઈ શકે છે. કેન્દ્રએ…

Share this news:
Read More