• Sun. Apr 20th, 2025

Dakshin Gujarat Vartman

નીડર અને નિષ્પક્ષ અખબાર...

Gujarat

  • Home
  • ગુજરાતમાં બેવડી ઋતુનો અનુભવ, સવારે અને રાત્રે ઠંડી તો દિવસના ભીષણ ગરમીને લીધે લોકો હેરાન

ગુજરાતમાં બેવડી ઋતુનો અનુભવ, સવારે અને રાત્રે ઠંડી તો દિવસના ભીષણ ગરમીને લીધે લોકો હેરાન

ગુજરાતમાં ચોમસાએ વિધિવત વિદાય લીધા બાદ હવે ધીરે ધીરે શિયાળાની શરૂઆત થઈ રહી છે. જો કે રાજ્યના અનેક જિલ્લાઓમાં હાલ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. સવારે અને રાત્રે ઠંડીનો…

ડાંગ-આહવામાં તો કપડા પણ રહેવા નથી દેતાઃ રાજભા ગઢવીની વિવાદાસ્પદ ટિપ્પણીને લઇને આદિવાસી સમાજમાં રોષ

ગુજરાતના અનેક મુદ્દાઓ પર પોતાની પ્રતિક્રિયા આપતા લોકસાહિત્યકાર રાજભા ગઢવી મોટા વિવાદમાં ફસાયા છે. પ્રસિદ્ધ ગુજરાતી લોકસાહિત્યકાર અને લોક કલાકાર રાજભા ગઢવીનીએ ડાંગના રહીશોને લઇને કરેલી વિવાદાસ્પદ ટિપ્પણીથી આદીવાસી સમાજમાં…

વડોદરામાં થશે બે દેશોના વડાપ્રધાનોની મુલાકાત, મહાનગરપાલિકા દ્વારા તડામાર તૈયારીઓ શરૂ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝ 28 ઓક્ટોબરે વડોદરાની મુલાકાતે આવશે. આ પ્રવાસની તૈયારીઓ અંગેની સંપૂર્ણ યોજના જાહેર કરવામાં આવી છે. બંને મહાનુભાવોના આગમનને ધ્યાનમાં રાખીને વડોદરા મહાનગર…

ગુજરાત સરકારે દિવાળી પહેલા ખેડૂતોને આપી મોટી ભેટ, 1419 કરોડ રૂપિયાની રાહત જારી કરી

ગુજરાત સરકારે બુધવારે 1,419.62 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાત કરી હતી જેમણે આ વર્ષે ઓગસ્ટમાં રાજ્યના કેટલાક ભાગોમાં પડેલા ભારે વરસાદને કારણે નુકસાનનો સામનો કરવો પડ્યો હતો. એક સત્તાવાર રીલીઝમાં…

અમદાવાદમાં સાયબર ક્રાઇમનો અનોખો કેસ, ઠગબાજોએ ડિજિટલ અરેસ્ટ કરી વૃદ્ધ પાસેથી 1.26 કરોડ રૂપિયા કઢાવ્યા

કંબોડિયન ઠગબજોએ સીબીઆઈ અધિકારીઓ અને ભારતના મુખ્ય ન્યાયાધીશ તરીકેની ઓળખ આપી અમદાવાદના એક વરિષ્ઠ નાગરિક સાથે રૂ. 1.26 કરોડની છેતરપિંડી કરી હતી. અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચના એક અધિકારીએ જણાવ્યું કે…

રાજકોટઃ વિદ્યાર્થી આપઘાત કેસમાં તપાસનો ધમધમાટ, આચાર્ય અને બે શિક્ષિકાઓ ફરાર

રાજકોટના લોધીકાના મોટાવડા ગામની હાઈસ્કૂલના વિદ્યાર્થીએ શિક્ષકોનો ત્રાસ હોવાનું કહીને આપઘાત કરી લીધો હતો. આ આપઘાત કેસમાં પોલીસના તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. આ દરમિયાન આચાર્ય અને બે શિક્ષિકાઓ ફરાર…

સુરત: હિન્દુ નામે વેપાર કરી સારોલીમાં અનેકને ઠગનાર મુસ્લિમ શખ્સને સાગરીત સાથે પોલીસે ઝડપી પાડયા

સુરતના ખટોદરા અને સારોલીમાં પોતાની હિન્દુ વેપારી તરીકે ઓળખ આપી દુકાન શરૂ કરનાર એક મુસ્લિમ શખ્સની પોલીસે ધરપકડ કરી છે. આ શખ્સે અમરોલીના વિવર પાસેથી દલાલ મારફતે રૂ.72 લાખનું ગ્રે…

વાલીઓ પર મોંઘવારીનો માર, બોર્ડ પરીક્ષા બે વાર લેવાશે અને પરીક્ષા ફીમાં પાંચ ટકાનો વધારો કરી દેવાયો

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ચાલુ શૈક્ષણિક વર્ષથી પરીક્ષા ફીમાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી 2025ની બોર્ડ પરીક્ષાથી ધો.12 સાયન્સ સાથે ધો.10 અને 12 સામાન્ય પ્રવાહની પણ બે વાર…

અમદાવાદમાં સેશન કોર્ટમાં જ ચાલતી હતી નકલી કોર્ટ, એડવોકેટે જજ બનીને આપી દિધો સરકારી જમીન આપી દેવાનો હુકમ

ગુજરાતમાં નકલી કચેરી, ટોલનાકા, પોલીસ, બોગસ ડોકટર સહિત નકલીની ભરમાર ચાલી રહી છે. આ વચ્ચે અમદાવાદમાં હવે નકલી કોર્ટ ઝડપાઈ છે. નકલી જજ મોરીસ સેમ્યુઅલ ક્રિશ્ચિનની સામે સિટી સિવિલ કોર્ટના…

દિવાળીમાં વતન જતાં લોકો માટે જીએસઆરટીસી ચલાવશે વધારાની બસો, આ રીતે કરી શકાશે બુકિંગ

ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ દ્વારા રાજ્યમાં દિવાળીના તહેવાર દરમિયાન 8340 બસોની વધારાની ટ્રીપો દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયથી રાજ્યના આશરે 3.75 લાખ મુસાફરોને એસટી બસની મુસાફરીનો લાભ…