વલસાડમાં દક્ષિણ ગુજરાત મીડિયા એવોર્ડ પ્રતિયોગિતા-2025 યોજાશે
મિડીયાકર્મીએ પોતાનાં ન્યુઝ તા. ૩૧/૦૧/૨૫ સુધીમાં ઈ-મેઈલ [email protected] પર મોકલી દેવાના રહેશે. મીડિયાકર્મીઓને પ્રોત્સાહન મળે તે હેતુથી પત્રકાર વેલ્ફેર એસોસીએશન, વલસાડ દ્વારા પાછલા વર્ષોના સફળ આયોજન બાદ પત્રકારો માટે સતત…
અમલસાડ એકમાત્ર રેલવે ફાટક નં.૧૧૧ આગામી મંગળવારથી કાયમી ધોરણે બંધ
રેલવે ઓવરબ્રિજ ઉપરથી પૂર્વ પશ્ચિમમાં અવરજવર કરી શકાશે, પૂર્વ માં ખોડીયાર માતા મંદિર નજીક એલ આકાર માં સાંકળો માર્ગ ટ્રાફિક ભારણ નું કેન્દ્રબિંદુ બની રહેશે બીલીમોરા, તા.16 અમલસાડ રેલ્વે સ્ટેશને…
વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ પદ માટે લોકશાહી ઢબે વિવિધ આગેવાનોએ તેમની ઉમેદવારી જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી રાજેશભાઇ દેસાઈ સમક્ષ નોંધાવી
જિલ્લા ચૂંટણી સહ અધિકારી તરીકે શ્રી જીતેશભાઈ પટેલ,શ્રી ગણેશભાઈ બિરારીએ નિભાવી જવાબદારી ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના યશસ્વી પ્રમુખ આદરણીય શ્રી સી.આર. પાટીલજી, પ્રદેશ સંગઠન મહામંત્રી આદરણીય શ્રી રતનાકરજી, પ્રદેશ…
વલસાડ તાલુકા ભાજપ પ્રમુખ માટે તેજશ પટેલ હોટ ફેવરિટ પણ બકુલ જોશીની અંદેખી ભાજપ સંગઠનને સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં દેખાશે તેવી કાર્યકરતોમાં ચર્ચા
વલસાડ તાલુકા ભાજપ સંગઠનમાં પણ ધારાસભ્ય ભરત પટેલ પોતાના મિત્રો કરતાં દુશ્મનો વધારી ભાજપ સંગઠનને નબળું પાડવા જ તેજસ પટેલને આગળ કરી રહ્યા હોવાનો કાર્યકર્તાઓમાં ગણગણાટ : એક ચર્ચા મુજબ…
વલસાડ જિલ્લા ભાજપ “સંગઠન પર્વ ૨૦૨૪” ના ચૂંટણી અધિકારી તરીકે સુરત ભાજપના આગેવાન શ્રી રાજેશભાઈ દેસાઈની નિમણૂક કરાઈ
કેન્દ્રીય જળ શક્તિ વિભાગના કેબિનેટ મંત્રી, ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના યશસ્વી અધ્યક્ષ આદરણીય શ્રી સી. આર. પાટીલજી,સંગઠન મહામંત્રી આદરણીય શ્રી રત્નાકરજી ની સુચના અને માર્ગદર્શન મુજબ વલસાડ જિલ્લા ભાજપ…
નવસારીઃ ગણદેવીના દેવસર નજીક ટ્રાન્સપોર્ટ ગોડાઉનમાં ભીષણ આગ, 3 કામદારો બળીને ભડથું થયા
નવસારી જિલ્લાના ગણદેવીમાં દેવસર ગામ નજીક આવેલા ટ્રાન્સપોર્ટ ગોડાઉનમાં ભીષણ આગ લાગવાના અહેવાલ મળી રહ્યા છે. આ આગ લાગતાં અત્યાર સુધી 3 લોકોનાં મોત થયા હોવાની પ્રાથમિક માહિતી મળી છે.…
પારનેરા પારડીમાં ગ્રામ પંચાયત હદ વિસ્તારમાં આવેલ વૈષ્ણવ નગરી સોસાયટીમાં વરસાદી પાણી ભરાતા બિલ્ડરના પાપે સોસાયટીમાં રહેતા રહીશોને દુઃખ વેઠવાનો વારો આવ્યો
સ્ટેટ હાઇવેનુ લેવલ વૈષ્ણવ નગરી સોસાયટી કરતાં 3 ફૂટ ઊંચું હોવાથી રસ્તાનું પાણી સોસાયટીમાં આવતું હોવાનું જાણવા છતાં એક અતિ ઉત્સાહી યુવાન દ્વારા એક પ્લોટધારક પાસે પૈસા પડાવવાના બદઈરાદાના કારણે…
ગણદેવીનાં ખારેલ માં મુખ્યમંત્રી નાં આગમન સ્થળ નજીક ઓવરબ્રિજ પાસે બે હાઈમસ ટાવર સહિત ની લાઈટો બંધ, અકસ્માત ની ભીતિ
ગણદેવી, તા.૧૬ ગણદેવી ખારેલ હાઈસ્કૂલ માં ગુજરાત રાજ્ય નાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ આવી રહ્યા છે. જે માટે હેલીપેડ સહિત અનેક તૈયારીઓ ને આખરી ઓપ અપાઈ રહ્યો છે. ત્યારે ખારેલ નેશનલ…
ભાડા કરાર વિના ઘરોમાં ભાડુઆત રાખતા હો તો સાવધાન, વલસાડ પોલીસે ઓચિંતુ ચેકિંગ હાથ ધર્યુ
હાલ ગુજરાત પોલીસ દ્વારા વિવિધ ડ્રાઇવ ચલાવીને ગુનાહિત પ્રવૃત્તિઓ પર રોક લગાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. ગુજરાતમાં થતી ગુનાખોરીમાં ગુનેગારો પરપ્રાંતના હોવાનું ઘણાખરા કેસોમાં સામે આવતું હોય છે. તેને…
ધરમપુર RSS દ્વારા વિજયાદશમી ઉત્સવ નિમિત્તે નગરમાં પથ સંચલન યોજાયું.
ધરમપુર તાલુકા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા વિજયાદશમી ઉત્સવ નિમિત્તે નગરમાં શિસ્તબધ્ધ રીતે યોજાયેલા પંથ સંચલનનું પુષ્પવર્ષા સાથે ભવ્ય સ્વાગત કરાયું હતું. પથ સંચલન બાદ શ્રી લક્ષ્મીનારાયણ મંદિર પરિસરમાં યોજાયેલા જાહેર…