Headlines
Home » સાઉથ ગુજરાત

ખંડણી કેસમાં ધરપકડ કરાયેલા 5 કહેવાતા પત્રકારો પૈકી 2 ને એક દિવસના રિમાન્ડ, 3 જામીન પર મુક્ત

Share this news:

વલસાડ જિલ્લામાં ખંડણી ના કેસમાં ચર્ચાનું કેન્દ્ર બનેલા 2 કથિત મહિલા પત્રકાર અને તે બાદ અન્ય 3 પત્રકારોને વાપી ટાઉન પોલીસે ગુરુવારે વાપી કોર્ટમાં રજૂ કર્યા હતાં. જે કેસમાં નામદાર કોર્ટે 2 મહિલા પત્રકારના 1 દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે. જ્યારે અન્ય 3 કથિત પત્રકારોને જામીન પર મુક્ત કરવાનો હુકમ કર્યો છે. વાપીમાં થોડા દિવસ…

Share this news:
Read More

ચીખલી અને વલસાડ વન વિભાગની ટીમએ ખેરનો જથ્થો તથા એક ટેમ્પો સાથે ચાર લોકોને પકડી પાડ્યા

Share this news:

ચીખલી વન વિભાગ અને વલસાડ વન વિભાગની સંયુક્ત રેડમાં ચીખલીના તેજલાવ ગામેથી ખેરનો છોલેલો માલ તથા એક ટેમ્પો સાથે ત્રણ લાકડા ચોરોને ઝડપી પાડતા લાકડાચોરોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છેબનાવની પ્રાપ્ત માહિતી અનુસાર વલસાડ વન વિભાગ ની ટીમ અને ચીખલી વન વિભાગની ટીમને સંયુક્ત રીતે પેટ્રોલિંગ દરમિયાન નાકાબંધી કરતા તેજલાવ આશ્રમ ફળિયા ખાતે ધર્મેશ રમેશ…

Share this news:
Read More

આજે વલસાડની હોસ્પિટલ ઝેનિથ ડોક્ટર હાઉસે ખરા અર્થમાં ડોક્ટર્સ ડે ની ઉજવણી કરી

Share this news:

ધરમપુરના અંતરિયાળ સીગરમાળ ફળિયાના પાથરપાડા ગામના એક ગરીબ આદિવાસી દિકરી ને શ્વાસની નળીમાં કોઈક ફળનું બી ફસાઈ જતા એને શ્વાસની તકલીફ થવા માંડી હતી. મા બાપ તુરંત એને ધરમપુર ની સાઈનાથ હોસ્પિટલમાં લઈ ગયા હતા. સર્પદંત ના નિષ્ણાત ડોક્ટર ડી સી પટેલે પરિસ્થિતિની ગંભીરતા પારખી તુરંત શ્વાસ નદીમાં ટ્યુબ નાખી વલસાડના ઝેનિથ ડોક્ટર હાઉસમાં ઓક્સિજન…

Share this news:
Read More

બીલીમોરાના બર્ડ પાર્કની વિશિષ્ટ કામગીરી મામલે પ્રાદેશિક કમિશનરએ પાલિકા ઈજનેર સંકેત પટેલને સન્માનિત કર્યા

Share this news:

બીલીમોરા સોમનાથ દાદા ના સાંનિધ્ય માં પાલિકા એ બર્ડ પાર્ક ખુલ્લો મુક્યો હતો. સુરત પ્રાદેશિક કમિશ્નર નગરપાલિકા ઓની કચેરી એ બીલીમોરા ની ઓળખસમાં બર્ડ પાર્ક ની વિશિષ્ટ કામગીરી મામલે પાલિકા ઈજનેર કર્મયોગી સંકેત દિનેશભાઇ પટેલ નું સન્માન પત્ર સાથે સન્માન કરી કામગીરી બિરદાવી હતી.બીલીમોરા પાલિકા, સોમનાથ મંદિર અને દેસરા તળાવ લગોલગ ૩૨૧૯૨ ચો. ફૂટ વિસ્તારમાં…

Share this news:
Read More

દક્ષિણ ગુજરાતમાં મુશળધાર વરસાદઃ વલસાડમાં સવારે 10 થી સવારે 6 વાગ્યા સુધીમાં 3 ઈંચ વરસાદ

Share this news:

રાજ્યના હવામાન વિભાગે વલસાડ જિલ્લા અને દક્ષિણ ગુજરાતમાં 5 દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરી છે. ભારે વરસાદને કારણે મોગરાવાડી રેલવે અંડરપાસ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા હતા. મંગળવારે રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી ભારે વરસાદની શક્યતા હતી. જેના કારણે વલસાડ શહેરના આબે તાલુકામાં ભારે વરસાદ પડ્યો હતો. રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા…

Share this news:
Read More

દક્ષિણ ગુજરાતમાં આજે વરસાદને પગલે યલો એલર્ટ, નવસારી જિલ્લામાં આજે સવારથી વરસાદી માહોલ

Share this news:

વરસાદી માહોલ અને વરસાદને લઈ યલો એલર્ટ આપવામાં આવ્યું છે. ભારે વરસાદને કારણે સિંચાઇ વિભાગ દ્વારા દેવધા ડેમના તમામ 40 દરવાજા ખોલવામાં આવ્યા હતા. સિંચાઇ વિભાગ દ્વારા 40 દરવાજા ખોલવામાં આવતા ગણદેવી તાલુકાના 13 ગામો ને એલર્ટ કરવામાં આવ્યા છે. દેવધા ડેમના દરવાજા ખોલવામાં આવતા અંબિકા નદીમાં 13700 ક્યુસેક પાણી ની આવક થશે.

Share this news:
Read More

ગણદેવી નગરપાલિકામાં હલચલ : ચીફ ઓફિસર વિજય શાને એ આપ્યું રાજીનામું

Share this news:

ગણદેવી નગરપાલિકાના ચીફ ઓફિસર વિજય શાને માત્ર સાડા ચાર મહિનામાં શારીરિક સ્વાસ્થ્યના કારણોસર રાજીનામું આપી દેતાં નગરમાં ચર્ચાનો વિષય બન્યો હતો. નગરપાલિકાના અધિકારીઓના તાનાશાહી વલણના કારણે ટૂંક સમયમાં રાજીનામું આપી દે તેવી ચર્ચા હતી. સુરત સ્થિત દક્ષિણ ગુજરાત નગરપાલિકાના પ્રાદેશિક નિયામક ડૉ.ડી.ડી. કાપડિયાએ 17/6/2023ના રોજ પત્ર લખીને ગણદેવી નગરપાલિકાના ચીફ ઓફિસર વિજય શાને તેમના પદ…

Share this news:
Read More

વલસાડ પત્રકાર વેલ્ફેર એસોસિએશન દ્વારા નાણામંત્રીશ્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં મીડિયા એવોર્ડ વિતરણ સમારોહ યોજાયો

Share this news:

વલસાડ શહેરના પત્રકારો દ્વારા ચાલતી અને સેવાકીય પ્રવૃતિઓ કરતી સંસ્થા પત્રકાર વેલ્ફેર એસોસિએશન વલસાડ દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી મીડિયા એવોર્ડ પ્રતિયોગિતા યોજવામાં આવે છે. પત્રકારોને પ્રોત્સાહન આપવાના હેતુથી યોજાતી આ પ્રતિયોગિતામાં વલસાડ જિલ્લાના પત્રકારોની સાથે સાથે સેવા, સાહિત્ય, સ્પોર્ટ્સ, આર્ટ સહિતના ક્ષેત્રમાં વિશિષ્ટ સિદ્ધિ મેળવનારાઓનું પણ વ્યક્તિ વિશેષ તરીકે સન્માન કરવામાં આવ્યું હતું. મીડિયા એવોર્ડ…

Share this news:
Read More

નવસારીને મહાનગરપાલિકા બનાવવાના CR પાટીલે સંકેત આપ્યા, રાજ્ય સરકારે સર્વે શરૂ કર્યો

Share this news:

સાંસદ અને ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે નવસારી સિવિલ હોસ્પિટલની મુલાકાત દરમિયાન નવસારી શહેરની મુલાકાત લીધી હતી અને નવસારી વિજલપોર નગરપાલિકા મહાનગર પાલિકા બનશે તેવો સંકેત આપ્યો હતો. હાલમાં રાજ્ય સરકારની ટીમ શહેરમાં સર્વે કરી રહી છે. સેક્રેટરી આદ્રા અગ્રવાલે પણ 3 દિવસ પહેલા નવસારીની મુલાકાત લીધી હતી. નવસારીને મહાનગર બનાવવાની માંગ વર્ષોથી ઉઠી રહી…

Share this news:
Read More

VIDEO : નવસારીમાં સરકારી શાળાના મધ્યાન ભોજનના દાળ અને ચોખામાંથી ગરોળી નીકળી, ડીપીઓએ તપાસના આદેશ આપ્યા

Share this news:

સરકારે સરકારી શાળાઓમાં બાળકો માટે મધ્યાન ભોજન યોજના અમલમાં મૂકી છે, જેમાં ખાનગી સંસ્થાઓને ભોજનની વ્યવસ્થા કરવા માટે લાઇસન્સ આપવામાં આવે છે, જેથી જરૂરિયાતમંદ પરિવારોના બાળકો શાળામાંથી મધ્યાહન ભોજન મેળવી શકે, પરંતુ વર્ષોથી શાળાઓની ગુણવત્તા અંગે પ્રશ્નો ઉભા થયા છે. ના નવસારી પ્રાથમિક શાળા. જ્યારે વિદ્યાર્થીઓ ભોજન કરી રહ્યા હતા ત્યારે તેમની થાળીમાંથી એક મરેલી…

Share this news:
Read More