Sunday, May 29, 2022
DAKSHIN GUJARAT VARTMAN (દક્ષિણ ગુજરાત વર્તમાન)
  • ઇન્ટરનેશનલ
  • નેશનલ
  • ગુજરાત
  • દક્ષિણ ગુજરાત
  • રમત-ગમત
  • હેલ્થ-ફૂડ
  • સાયન્સ-ટેક
  • મનોરંજન
  • સ્પેશિયલ
  • More
    • ઓફબીટ
    • વિડિયો
    • બૂક રિવ્યૂ
e-Paper
DAKSHIN GUJARAT VARTMAN (દક્ષિણ ગુજરાત વર્તમાન)
  • ઇન્ટરનેશનલ
  • નેશનલ
  • ગુજરાત
  • દક્ષિણ ગુજરાત
  • રમત-ગમત
  • હેલ્થ-ફૂડ
  • સાયન્સ-ટેક
  • મનોરંજન
  • સ્પેશિયલ
  • More
    • ઓફબીટ
    • વિડિયો
    • બૂક રિવ્યૂ
No Result
View All Result
DAKSHIN GUJARAT VARTMAN (દક્ષિણ ગુજરાત વર્તમાન)
ADVERTISEMENT
Home નેશનલ

કોરોનાના આતંકને પગલે ચારધામ યાત્રા રદ, CM તીરથ સિંહની જાહેરાત

by Editors
April 30, 2021
in નેશનલ
Reading Time: 1min read
કોરોનાના આતંકને પગલે ચારધામ યાત્રા રદ, CM તીરથ સિંહની જાહેરાત
53
VIEWS
Share on FacebookShare on Twitter
ADVERTISEMENT

હરિદ્વારમાં કુંભ મેળાના આયોજન બાદ કોરોનાના કેસ વધી જતાં સ્થિતિ હજી થાળે પડી નથી. તેવા સમયે હવે કોરોનાની અસર ચારધામ યાત્રા પર પડી છે. થોડા દિવસો પહેલાં જ કોરોનાના સંકટ વચ્ચે કુંભ મેળાનુ આોજન થયું હતુ. જેમાં લાખો લોકો ઉમટી પડતા પ્રશાસને આપેલી ગાઈડલાઈનના લીરેલીરા ઉડ્યા હતા. જે બાદ આ મામલે મીડિયાના અહેવાલો બાદ મોદીએ અખાડાના સ્વામીને અપીલ કરતા મેળાની તાબડતોબ સમાપ્તિ કરાઈ હતી. જો કે, ત્યાં સુધીમાં અનેક લોકો કોરોનાથી સંક્રમિત થઈ ગયા હતા. કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા ગુરુવારે સવારે બહાર પાડેલા લેટેસ્ટ આંકડા મુજબ સમગ્ર દેશમાં કોરોના વાયરસના નવા 3,79,257 દર્દીઓ નોંધાયા છે. આ સાથે કુલ સંક્રમિતોની સંખ્યા 1,83,76,524 પર પહોંચી ગઈ છે. જેમાંથી 1,50,86,878 લોકો રિકવર થયા છે. જ્યારે 30,84,814 દર્દીઓ હજુ પણ સારવાર હેઠળ છે.
આ ઘટના બાદ હવે ઉત્તરાખંડ સરકારે આ વર્ષે યોજાનાર ચારધામ યાત્રાને રદ કરવા નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી તીરથ સિંહ રાવતે આ અંગે કહ્યું કે રાજ્યમાં કોરોનાની સ્થિતિ વિકટ બની રહી છે, તે જોતા ચારધામ યાત્રા રદ કરવાનુ મુનાસીબ છે. આ દિવસો દરમિયાન માત્ર પૂજારીઓને પૂજા અને બાકી ધાર્મિક અનુષ્ઠાન કરવાની મંજૂરી હશે. મળતી વિગતો મુજબ 14મી મેના રોજ યમુનોત્રી મંદિરના કપાટ ખૂલવા સાથે જ ચારધામ યાત્રાનો આરંભ થવાનો હતો. ગયા વર્ષે પણ ઉત્તરાખંડ સરકારે કોરોના મહામારીને ધ્યાનમાં રાખતા યાત્રાને અટકાવી હતી. જે બાદ રાજ્ય સરકારે પહેલાં જુલાઇથી શ્રદ્ધાળુઓ માટે ચારધામ યાત્રા શરૂ કરવા સમયે શ્રદ્ધાળુઓની સામે કેટલીય શરતો મૂકી હતી. ચારધામ યાત્રા ઉત્તરાખંડ માટે રોજગારીની એક મોટી તક આપે છે પરંતુ તેને રદ કરતાં વેપારીઓ નિરાશ થયા છે. સતત બે વર્ષથી યાત્રા રદ થતાં પ્રવાસન ઉદ્યોગને મોટા ફટકો પડ્યો છે. સાથે જ સ્થાનિકોને રોજગારીનો મોટો પ્રશ્ન ઉભો થયો છે.

ADVERTISEMENT
ShareTweetSend
WhatsApp news
ADVERTISEMENT
Previous Post

કોરોનાના સંક્ટ વચ્ચે ગુજરાતમા ફરી માવઠાનો વર્તારો, ખેડૂતોની મુશ્કેલી વધશે

Next Post

કોરોના સંકટ, એક લાખ પોર્ટેબલ ઓક્સિજન કોન્સનટ્રેટર ખરીદવા PM કેર્સ ફંડમાંથી નાણા ફાળવાશે

Related Posts

બેંગ્લોરમાં કલયુગી પિતાએ હિસાબમાં ગરબડથી ગુસ્સે થઇ પુત્રને જીવતો સળગાવી દીધો, સીસીટીવી વાયરલ
નેશનલ

બેંગ્લોરમાં કલયુગી પિતાએ હિસાબમાં ગરબડથી ગુસ્સે થઇ પુત્રને જીવતો સળગાવી દીધો, સીસીટીવી વાયરલ

April 8, 2022
92
મુસ્લિમ દેશોમાં લાઉડ સ્પીકર પર અઝાન નથી થતી તો ભારતમાં શા માટે? અનુરાધા પૌડવાલે સવાલ ઉભાં કરતા વિવાદ
નેશનલ

મુસ્લિમ દેશોમાં લાઉડ સ્પીકર પર અઝાન નથી થતી તો ભારતમાં શા માટે? અનુરાધા પૌડવાલે સવાલ ઉભાં કરતા વિવાદ

April 8, 2022
322
આશારામ ફરી વિવાદમાં! આ રાજ્યના આશ્રમમાં પાર્ક કરેલી કારમાંથી સગીરાનો મૃતદેહ મળી આવ્યો
નેશનલ

આશારામ ફરી વિવાદમાં! આ રાજ્યના આશ્રમમાં પાર્ક કરેલી કારમાંથી સગીરાનો મૃતદેહ મળી આવ્યો

April 8, 2022
429
અમે બોમ્બ ફિટ કરી દીધાં છે, હવે બધું તમારા હાથમાં છેઃ આ શહેરની 6 શાળાને ધમકી મળી
નેશનલ

અમે બોમ્બ ફિટ કરી દીધાં છે, હવે બધું તમારા હાથમાં છેઃ આ શહેરની 6 શાળાને ધમકી મળી

April 8, 2022
531
બીજેપી ધારાસભ્ય અને પુત્ર વિશે સોશિયલ મીડિયામાં લખનાર પત્રકાર સહિતના લોકોને પોલીસે અર્ધનગ્ન કર્યા
નેશનલ

બીજેપી ધારાસભ્ય અને પુત્ર વિશે સોશિયલ મીડિયામાં લખનાર પત્રકાર સહિતના લોકોને પોલીસે અર્ધનગ્ન કર્યા

April 8, 2022
2.2k
2.5 લાખ કરોડનો ખર્ચો છતાં રેલવેની સરેરાશ ઝડપ વધારમાં સરકાર અસમર્થ, જાણો શું છે હાલની સરેરાશ ઝડપ
નેશનલ

2.5 લાખ કરોડનો ખર્ચો છતાં રેલવેની સરેરાશ ઝડપ વધારમાં સરકાર અસમર્થ, જાણો શું છે હાલની સરેરાશ ઝડપ

April 7, 2022
165
Next Post
કોરોના સંકટ, એક લાખ પોર્ટેબલ ઓક્સિજન કોન્સનટ્રેટર ખરીદવા PM કેર્સ ફંડમાંથી નાણા ફાળવાશે

કોરોના સંકટ, એક લાખ પોર્ટેબલ ઓક્સિજન કોન્સનટ્રેટર ખરીદવા PM કેર્સ ફંડમાંથી નાણા ફાળવાશે

બેંગ્લોરમાં કલયુગી પિતાએ હિસાબમાં ગરબડથી ગુસ્સે થઇ પુત્રને જીવતો સળગાવી દીધો, સીસીટીવી વાયરલ
નેશનલ

બેંગ્લોરમાં કલયુગી પિતાએ હિસાબમાં ગરબડથી ગુસ્સે થઇ પુત્રને જીવતો સળગાવી દીધો, સીસીટીવી વાયરલ

by Editors
April 8, 2022
92
મુસ્લિમ દેશોમાં લાઉડ સ્પીકર પર અઝાન નથી થતી તો ભારતમાં શા માટે? અનુરાધા પૌડવાલે સવાલ ઉભાં કરતા વિવાદ
નેશનલ

મુસ્લિમ દેશોમાં લાઉડ સ્પીકર પર અઝાન નથી થતી તો ભારતમાં શા માટે? અનુરાધા પૌડવાલે સવાલ ઉભાં કરતા વિવાદ

by Editors
April 8, 2022
322
આશારામ ફરી વિવાદમાં! આ રાજ્યના આશ્રમમાં પાર્ક કરેલી કારમાંથી સગીરાનો મૃતદેહ મળી આવ્યો
નેશનલ

આશારામ ફરી વિવાદમાં! આ રાજ્યના આશ્રમમાં પાર્ક કરેલી કારમાંથી સગીરાનો મૃતદેહ મળી આવ્યો

by Editors
April 8, 2022
429
અમે બોમ્બ ફિટ કરી દીધાં છે, હવે બધું તમારા હાથમાં છેઃ આ શહેરની 6 શાળાને ધમકી મળી
નેશનલ

અમે બોમ્બ ફિટ કરી દીધાં છે, હવે બધું તમારા હાથમાં છેઃ આ શહેરની 6 શાળાને ધમકી મળી

by Editors
April 8, 2022
531
બીજેપી ધારાસભ્ય અને પુત્ર વિશે સોશિયલ મીડિયામાં લખનાર પત્રકાર સહિતના લોકોને પોલીસે અર્ધનગ્ન કર્યા
નેશનલ

બીજેપી ધારાસભ્ય અને પુત્ર વિશે સોશિયલ મીડિયામાં લખનાર પત્રકાર સહિતના લોકોને પોલીસે અર્ધનગ્ન કર્યા

by Editors
April 8, 2022
2.2k

બેંગ્લોરમાં કલયુગી પિતાએ હિસાબમાં ગરબડથી ગુસ્સે થઇ પુત્રને જીવતો સળગાવી દીધો, સીસીટીવી વાયરલ

મુસ્લિમ દેશોમાં લાઉડ સ્પીકર પર અઝાન નથી થતી તો ભારતમાં શા માટે? અનુરાધા પૌડવાલે સવાલ ઉભાં કરતા વિવાદ

આશારામ ફરી વિવાદમાં! આ રાજ્યના આશ્રમમાં પાર્ક કરેલી કારમાંથી સગીરાનો મૃતદેહ મળી આવ્યો

અમે બોમ્બ ફિટ કરી દીધાં છે, હવે બધું તમારા હાથમાં છેઃ આ શહેરની 6 શાળાને ધમકી મળી

બીજેપી ધારાસભ્ય અને પુત્ર વિશે સોશિયલ મીડિયામાં લખનાર પત્રકાર સહિતના લોકોને પોલીસે અર્ધનગ્ન કર્યા

IPL 2022માં સૌથી વધુ રન બનાવનારા આ ત્રણ ખેલાડીઓમાં છે જબરદસ્ત કનેક્શન, જાણીને ચોકીં ઉઠશો

  • વાપીના હ્યુબરવાળા સુરેશ પટેલ તથા હરિયા પરિવારના તુષાર હરિયાનાં દિકરી-દિકરાનાં ગોવા ખાતે લગ્નમાં જઇ આવેલા વાપીનાં ૫૦ ઉદ્યોગપતિ, વેપારીઓ કોરોના સંક્રમિત થતાં હાહાકાર

    0 shares
    Share 0 Tweet 0
  • શેત્રુંજ્ય તીર્થ પર પુજાની વહીવટી તંત્રની મંજૂરી : ભારતભરનાં જૈન સંઘોએ મુખ્યમંત્રીશ્રી વિજય રુપાણીનો આભાર માન્યો

    0 shares
    Share 0 Tweet 0
  • ગુજરાતના આ વિસ્તારમાં વીજ કટોકટી, બપોર પછી વીજ કાપ માટે તૈયાર રહો

    0 shares
    Share 0 Tweet 0
  • વલસાડ જિલ્લાના આદિવાસી ક્ષેત્રના કપરાડા તાલુકાના ગજેન્દ્રકુમાર બન્યા ડે. કલેક્ટર

    0 shares
    Share 0 Tweet 0
  • શોખીનો માટે સારાં સમાચાર, દ.ગુજરાતના આ ચાર ગામડાઓ કેન્દ્રશાસિત પ્રદેશનો ભાગ બનશે

    0 shares
    Share 0 Tweet 0
ADVERTISEMENT
DAKSHIN GUJARAT VARTMAN
358141
Your IP Address : 18.207.132.226
Twitter
Facebook-f
Instagram
Telegram
Youtube

 © 2021 દક્ષિણ ગુજરાત વર્તમાન All Rights Reserved. Created by TheWebEmcee.in

No Result
View All Result
  • ઇન્ટરનેશનલ
  • નેશનલ
  • ગુજરાત
  • દક્ષિણ ગુજરાત
  • રમત-ગમત
  • હેલ્થ-ફૂડ
  • સાયન્સ-ટેક
  • મનોરંજન
  • સ્પેશિયલ
  • બૂક રિવ્યૂ
  • ઓફબીટ
  • વિડિયો
  • epaper

© 2021 dgvartman.com | Created by TheWebEmcee.

Stay Connected!

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી સાથે જોડાઓ
SUBSCRIBE
close-link