Friday, May 20, 2022
DAKSHIN GUJARAT VARTMAN (દક્ષિણ ગુજરાત વર્તમાન)
  • ઇન્ટરનેશનલ
  • નેશનલ
  • ગુજરાત
  • દક્ષિણ ગુજરાત
  • રમત-ગમત
  • હેલ્થ-ફૂડ
  • સાયન્સ-ટેક
  • મનોરંજન
  • સ્પેશિયલ
  • More
    • ઓફબીટ
    • વિડિયો
    • બૂક રિવ્યૂ
e-Paper
DAKSHIN GUJARAT VARTMAN (દક્ષિણ ગુજરાત વર્તમાન)
  • ઇન્ટરનેશનલ
  • નેશનલ
  • ગુજરાત
  • દક્ષિણ ગુજરાત
  • રમત-ગમત
  • હેલ્થ-ફૂડ
  • સાયન્સ-ટેક
  • મનોરંજન
  • સ્પેશિયલ
  • More
    • ઓફબીટ
    • વિડિયો
    • બૂક રિવ્યૂ
No Result
View All Result
DAKSHIN GUJARAT VARTMAN (દક્ષિણ ગુજરાત વર્તમાન)
ADVERTISEMENT
Home Uncategorized

ભારતમાં કોરોનાનો કેર, પણ લોકતાંત્રિક દેશમાં ચૂંટણી ટાળી શકાતી નથી : એસ જયશંકર

by Editors
May 6, 2021
in Uncategorized
Reading Time: 1min read
ભારતમાં કોરોનાનો કેર, પણ લોકતાંત્રિક દેશમાં ચૂંટણી ટાળી શકાતી નથી : એસ જયશંકર
20
VIEWS
Share on FacebookShare on Twitter
ADVERTISEMENT

ભારતમાં કોરોનાને કારણે વકરી ચુકેલી પરિસ્થિતિને કારણે સમગ્ર દુનિયામાં ચિંતા ફેલાઈ રહી છે. દરમિયાન G-7ના વિદેશ અને વિકાસ મંત્રીઓની બેઠકમાં ભાગ લેવા માટે વિદેશ મંત્રી એસ જયશંકર બ્રિટન પહોંચ્યા હતા. જયાં તેમણે સ્વીકાર કર્યો હતો કે, ભારતની સ્વાસ્થ્ય વ્યવસ્થા અસ્તવ્યસ્ત થઈ ગઈ છે. જેનું કારણ કોરોનાનું બેફામ સંક્રમણ છે. આ સમયે ત્યાં હાજર પત્રકારે ભારતમાં કોરોનાથી વકરેલી સ્થિતિ માટે ચૂંટણી જવાબદાર છે કે નહીં તેવા સવાલ કરતા એસ જયશંકરે કહ્યું હતુ કે, ભારત લોકતાંત્રિક અને રાજનૈતિક દેશ છે. તેથી ચૂંટણી ટાળવી મુશ્કેલ હોય છે. બ્રિટન ખાતે મીડિયા સંગઠન ઈન્ડિયા ઈન્ક ગ્ર્રુપ અને લંડનમાં ભારતીય હાઈકમાન્ડની વૈશ્વિક શ્રેણીના કાર્યક્રમમાં જયશંકરે કોરોનાની બીજી લહેરને ભારત માટે મોટો પડકાર ગણાવ્યો હતો.
આ તકે તેમણે દુનિયાના દેશો તરફથી મળતી મદદ બદલ વિદેશ મંત્રીએ આભાર માનતા કહ્યું હતું કે, ભારતને માથે સંકટ આવ્યું છે ત્યારે આખી દુનિયા અમારી સાથે છે. કોરોનાના વેક્સીનેશન કાર્યક્રમને આગળ વધારવા એક યોજના તૈયાર કરાઈ છે. અમને આશા છે કે યોજના પાર પડતા જ અમે કોરોનાના સંકટમાંથી બહાર આવી જઈશું. મહામારીથી એક સબક મળ્યો છે કે ભારતમાં અને દુનિયાએ એકસંપ રહેવાની જરુર છે. વિદેશ મંત્રીએ વધુમાં કહ્યું હતુ કે, વૈશ્વિક મહામારીથી વિચારોમાં પણ પરિવર્તન આવવા માંડ્યું છે. તેને કારણે જ આજે હું કુટનીતિમાં એકજુથતા જોવા મળી રહી છે. આપણે કોઈ પણ પ્રકારના મેળાવડાની મંજુરી નહોતી આપવી જોઈતી. પરંતુ એવો સમય પણ આવે છે જ્યારે આપણે તૈયાર રહેવાનું હોય છે અને દોષારોપણ કરવાથી બચવું જોઈએ. ભારતમાં આજે સ્વસ્થ્ય વ્યવસ્થા એકદમ ખાડે ગઈ છે. તેના અનેક કારણો છે. કોરોનાનું વધુ સંક્રમણ, ગાઈડલાઈનના પાલનમાં ગંભીરતાનો અભાવ અને દેશમાં આરોગ્ય સુવિધામાં અપૂરતો સ્ટાફ અને ટાંચા સંશાધનો મુખ્ય કારણ છે. ગત 75 વર્ષોમાં ભારતમાં સ્વાસ્થ્ય ક્ષેત્રે ખુબ જ ઓછુ રોકાણ કરાયું હતુ. આ બાબતને ધ્યાનમાં લઈને સરકાર પગલા લઈ રહી છે. દેશમાં કોરોના સામેના જંગમાં આવશ્યક તમામ પગલા ભરવા માટે આયોજન કરાઈ રહ્યું છે.

ADVERTISEMENT
ShareTweetSend
WhatsApp news
ADVERTISEMENT
Previous Post

ગુજરાત સરકારેને હાઈકોર્ટે ફરી ટપારી, કહ્યું કોરોનાને રોકવા કડક પગલા લો

Next Post

ભારતમાં મે મહિનાના અંતિમ સપ્તાહથી કોરોનાની ગતિ પડશે ધીમી, તજજ્ઞોનો મત

Related Posts

રાશિફળ 29 માર્ચ: આ રાશિઓને આજે મળશે કષ્ટભંજનના આશીર્વાદ, સફળતાનો થશે વરસાદ
Uncategorized

રાશિફળ 29 માર્ચ: આ રાશિઓને આજે મળશે કષ્ટભંજનના આશીર્વાદ, સફળતાનો થશે વરસાદ

March 29, 2022
101
ગુજરાતના ખેડૂતોની સમસ્યાનો થશે અંત, નાણાંમંત્રી કનુ દેસાઇએ વીજ કાપને લઇને કરી મોટી જાહેરાત
Uncategorized

ગુજરાતના ખેડૂતોની સમસ્યાનો થશે અંત, નાણાંમંત્રી કનુ દેસાઇએ વીજ કાપને લઇને કરી મોટી જાહેરાત

March 26, 2022
365
જયરાજસિંહ પરમારને ભાજપમાં કેમ સામેલ કર્યા? સીઆર પાટીલે આ કારણો જણાવ્યા
Uncategorized

જયરાજસિંહ પરમારને ભાજપમાં કેમ સામેલ કર્યા? સીઆર પાટીલે આ કારણો જણાવ્યા

February 22, 2022
33
સ્ટેચ્યુ ઓફ યુનિટીને લીધે આ વિસ્તારની આદિવાસી મહિલાઓ બની આત્મનિર્ભર, જાણો વિગતવાર
Uncategorized

સ્ટેચ્યુ ઓફ યુનિટીને લીધે આ વિસ્તારની આદિવાસી મહિલાઓ બની આત્મનિર્ભર, જાણો વિગતવાર

February 22, 2022
18
લગ્નના 12 દિવસ બાદ અલગ થઇ ગયેલા કપલને ગુજરાત હાઇકોર્ટે આપ્યો ઝટકો,  છુટાછેટાની અરજી આ કારણથી ફગાવી
Uncategorized

લગ્નના 12 દિવસ બાદ અલગ થઇ ગયેલા કપલને ગુજરાત હાઇકોર્ટે આપ્યો ઝટકો, છુટાછેટાની અરજી આ કારણથી ફગાવી

January 24, 2022
34
“એક ચોર આવો પણ” : ચોર ઘરમાં ચોરી કરવા ઘૂસ્યો પરંતુ…
Uncategorized

“એક ચોર આવો પણ” : ચોર ઘરમાં ચોરી કરવા ઘૂસ્યો પરંતુ…

January 15, 2022
662
Next Post
ગુજરાતમાં કોરોનાએ પકડી રફતાર, કેસનો આંકડો જાણો કેટલો વધ્યો

ભારતમાં મે મહિનાના અંતિમ સપ્તાહથી કોરોનાની ગતિ પડશે ધીમી, તજજ્ઞોનો મત

બેંગ્લોરમાં કલયુગી પિતાએ હિસાબમાં ગરબડથી ગુસ્સે થઇ પુત્રને જીવતો સળગાવી દીધો, સીસીટીવી વાયરલ
નેશનલ

બેંગ્લોરમાં કલયુગી પિતાએ હિસાબમાં ગરબડથી ગુસ્સે થઇ પુત્રને જીવતો સળગાવી દીધો, સીસીટીવી વાયરલ

by Editors
April 8, 2022
92
મુસ્લિમ દેશોમાં લાઉડ સ્પીકર પર અઝાન નથી થતી તો ભારતમાં શા માટે? અનુરાધા પૌડવાલે સવાલ ઉભાં કરતા વિવાદ
નેશનલ

મુસ્લિમ દેશોમાં લાઉડ સ્પીકર પર અઝાન નથી થતી તો ભારતમાં શા માટે? અનુરાધા પૌડવાલે સવાલ ઉભાં કરતા વિવાદ

by Editors
April 8, 2022
317
આશારામ ફરી વિવાદમાં! આ રાજ્યના આશ્રમમાં પાર્ક કરેલી કારમાંથી સગીરાનો મૃતદેહ મળી આવ્યો
નેશનલ

આશારામ ફરી વિવાદમાં! આ રાજ્યના આશ્રમમાં પાર્ક કરેલી કારમાંથી સગીરાનો મૃતદેહ મળી આવ્યો

by Editors
April 8, 2022
426
અમે બોમ્બ ફિટ કરી દીધાં છે, હવે બધું તમારા હાથમાં છેઃ આ શહેરની 6 શાળાને ધમકી મળી
નેશનલ

અમે બોમ્બ ફિટ કરી દીધાં છે, હવે બધું તમારા હાથમાં છેઃ આ શહેરની 6 શાળાને ધમકી મળી

by Editors
April 8, 2022
525
બીજેપી ધારાસભ્ય અને પુત્ર વિશે સોશિયલ મીડિયામાં લખનાર પત્રકાર સહિતના લોકોને પોલીસે અર્ધનગ્ન કર્યા
નેશનલ

બીજેપી ધારાસભ્ય અને પુત્ર વિશે સોશિયલ મીડિયામાં લખનાર પત્રકાર સહિતના લોકોને પોલીસે અર્ધનગ્ન કર્યા

by Editors
April 8, 2022
2.2k

બેંગ્લોરમાં કલયુગી પિતાએ હિસાબમાં ગરબડથી ગુસ્સે થઇ પુત્રને જીવતો સળગાવી દીધો, સીસીટીવી વાયરલ

મુસ્લિમ દેશોમાં લાઉડ સ્પીકર પર અઝાન નથી થતી તો ભારતમાં શા માટે? અનુરાધા પૌડવાલે સવાલ ઉભાં કરતા વિવાદ

આશારામ ફરી વિવાદમાં! આ રાજ્યના આશ્રમમાં પાર્ક કરેલી કારમાંથી સગીરાનો મૃતદેહ મળી આવ્યો

અમે બોમ્બ ફિટ કરી દીધાં છે, હવે બધું તમારા હાથમાં છેઃ આ શહેરની 6 શાળાને ધમકી મળી

બીજેપી ધારાસભ્ય અને પુત્ર વિશે સોશિયલ મીડિયામાં લખનાર પત્રકાર સહિતના લોકોને પોલીસે અર્ધનગ્ન કર્યા

IPL 2022માં સૌથી વધુ રન બનાવનારા આ ત્રણ ખેલાડીઓમાં છે જબરદસ્ત કનેક્શન, જાણીને ચોકીં ઉઠશો

  • વાપીના હ્યુબરવાળા સુરેશ પટેલ તથા હરિયા પરિવારના તુષાર હરિયાનાં દિકરી-દિકરાનાં ગોવા ખાતે લગ્નમાં જઇ આવેલા વાપીનાં ૫૦ ઉદ્યોગપતિ, વેપારીઓ કોરોના સંક્રમિત થતાં હાહાકાર

    0 shares
    Share 0 Tweet 0
  • શેત્રુંજ્ય તીર્થ પર પુજાની વહીવટી તંત્રની મંજૂરી : ભારતભરનાં જૈન સંઘોએ મુખ્યમંત્રીશ્રી વિજય રુપાણીનો આભાર માન્યો

    0 shares
    Share 0 Tweet 0
  • ગુજરાતના આ વિસ્તારમાં વીજ કટોકટી, બપોર પછી વીજ કાપ માટે તૈયાર રહો

    0 shares
    Share 0 Tweet 0
  • વલસાડ જિલ્લાના આદિવાસી ક્ષેત્રના કપરાડા તાલુકાના ગજેન્દ્રકુમાર બન્યા ડે. કલેક્ટર

    0 shares
    Share 0 Tweet 0
  • શોખીનો માટે સારાં સમાચાર, દ.ગુજરાતના આ ચાર ગામડાઓ કેન્દ્રશાસિત પ્રદેશનો ભાગ બનશે

    0 shares
    Share 0 Tweet 0
ADVERTISEMENT
DAKSHIN GUJARAT VARTMAN
357752
Your IP Address : 100.24.115.215
Twitter
Facebook-f
Instagram
Telegram
Youtube

 © 2021 દક્ષિણ ગુજરાત વર્તમાન All Rights Reserved. Created by TheWebEmcee.in

No Result
View All Result
  • ઇન્ટરનેશનલ
  • નેશનલ
  • ગુજરાત
  • દક્ષિણ ગુજરાત
  • રમત-ગમત
  • હેલ્થ-ફૂડ
  • સાયન્સ-ટેક
  • મનોરંજન
  • સ્પેશિયલ
  • બૂક રિવ્યૂ
  • ઓફબીટ
  • વિડિયો
  • epaper

© 2021 dgvartman.com | Created by TheWebEmcee.

Stay Connected!

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી સાથે જોડાઓ
SUBSCRIBE
close-link