Saturday, March 25, 2023
DAKSHIN GUJARAT VARTMAN (દક્ષિણ ગુજરાત વર્તમાન)
  • ઇન્ટરનેશનલ
  • નેશનલ
  • ગુજરાત
  • દક્ષિણ ગુજરાત
  • રમત-ગમત
  • હેલ્થ-ફૂડ
  • સાયન્સ-ટેક
  • મનોરંજન
  • સ્પેશિયલ
  • More
    • ઓફબીટ
    • વિડિયો
    • બૂક રિવ્યૂ
e-Paper
DAKSHIN GUJARAT VARTMAN (દક્ષિણ ગુજરાત વર્તમાન)
  • ઇન્ટરનેશનલ
  • નેશનલ
  • ગુજરાત
  • દક્ષિણ ગુજરાત
  • રમત-ગમત
  • હેલ્થ-ફૂડ
  • સાયન્સ-ટેક
  • મનોરંજન
  • સ્પેશિયલ
  • More
    • ઓફબીટ
    • વિડિયો
    • બૂક રિવ્યૂ
No Result
View All Result
DAKSHIN GUJARAT VARTMAN (દક્ષિણ ગુજરાત વર્તમાન)
ADVERTISEMENT
Home નેશનલ

ઑપરેશન વેળા તબીબો મહિલાના પેટમાં ટુવાલ જ ભૂલી ગયા, અને પછી…

by Editors
March 6, 2021
in નેશનલ
Reading Time: 1min read
ઑપરેશન વેળા તબીબો મહિલાના પેટમાં ટુવાલ જ ભૂલી ગયા, અને પછી…
18
VIEWS
Share on FacebookShare on Twitter
ADVERTISEMENT

ઉત્તર પ્રદેશના દેવરિયાની એક હોસ્પિટલમાં તબીબોની બેદરકારીનો કિસ્સો બહાર આવ્યો છે. એક ગર્ભવતી મહિલાના સિઝેરિયન ઓપરેશન વખતે તબીબો પેટમાં ટુવાલ ભુલી ગયાનો ગંભીર આક્ષેપ મહિલાના પરિવારે મુક્યો છે. આ સાથે જ મહિલાને આ સ્થિતિમાં 3 મહિના સુધી ભારે પીડા સહન કરવી પડી હતી. દેવરિયામાં બનેલી ઘટના વિશે મળતી માહિતી એવી છે કે, દેવરીયાના ખાનગી હોસ્પિટલના તબીબ પાસે એક સગર્ભા મહિલાની સારવાર 8-10 મહિનાથી ચાલી રહી હતી. તબીબોએ સારવાર દરમિયાન જ તે મહિલાને 2020ના ઓગસ્ટ મહિનામાં પ્રસુતી થશે તેવું જણાવ્યું હતુ.
જે બાદ મહિલા પોતાના પિયર ગૌરી બજાર ચાલી ગઈ હતી. જો કે, તે પછી 12 ઓગસ્ટે મહિલાને પેટમાં પીડા ઉપડી હતી. તેથી તેણી સારવાર માટે તે જ હોસ્પિટલમાં પહોંચી ગઈ હતી. જયાં તબીબોએ અપેક્ષા મુજબ પ્રસુતિનો સમય થઈ ગયો છે તેથી ઓપરેશન કરીને જ બાળકનો જન્મ કરાવવો પડશે તેમ મહિલા તથા તેના પરિવારને કહ્યું હતુ. આપરેશ માટે મહિલા તથા તેના પરિવારે સંમતિ આપતા જ તબીબોએ સશ્ત્ર ક્રિયા કરી હતી. જો કે, બાળકના જન્મ બાદ મહિલાને પેટમાં સતત દુઃખાવો થવા માંડ્યો હતો. આ અંગે મહિલાએ તબીબોને પોતાની સમસ્યા કરી હતી. તો તબીબોએ તે મહિલાને એનીમિયા બીમારી હોય, તેમ કહીને તે અંગે સારવાર શરૃ કરી દીધી હતી. જો કે, નવેમ્બર સુધી સારવાર થવા છતાં મહિલાની સમસ્યા યથાવત રહી હતી. તેથી મહિલાએ તબીબોને રોષ સાથે પોતાની પીડાની ફરિયાદ કરી તો હરણીયાનું નામ લઈને તે મહિલાને ગોરખપુરની હોસ્પિટલમાં રિફર કરાઈ હતી.
ગોરખપુરમાં સારવાર શરૃ થવા છતાં પણ મહિલાને કોઈ જ આરામ ન મળતાં મહિલા લખનઉની હોસ્પિટલમાં પહોંચી હતી. આમ 3 સ્થળે સારવાર કરાવવા છતા તેના પેટનો દુઃખાવો ઓછો થયો ન હતો. દરમિયાન તેના ગામમાંથી તેને ગોરખપુરની એક ખાનગી હોસ્પિટલનું સરનામુ અપાયું હતુ. જયાં તેણી 29 ફેબ્રુઆરીના રોજ દાખલ થયા બાદ એક ઓપરેશન કરાવાયું તો ડૉક્ટર્સ આશ્ચર્યમાં મુકાયા હતા. કારણ કે આ સમયે તે મહિલાના પેટમાંથી ટુવાલ મળી આવ્યો હતો. ટુવાલને કારણે પેટમાં ઈન્ફેકશન ફેલાવા સાથે ગર્ભાશય સળી ગયું હતુ. હાલમાં મહિલાની સ્થિતિ અત્યંત નાજૂક હોવાનું તબીબોએ જણાવ્યું છે. સાથે જ સીઝરીયન દરમિયાન પેટમાં ટુવાલ ભૂલી જવાયો હોવાનું નિદાન પણ નીકળ્યું છે.

ADVERTISEMENT
ShareTweetSend
WhatsApp news
ADVERTISEMENT
Previous Post

બિહાર લઠ્ઠાકાંડમાં દોષી ઠરેલા નવને ફાંસી, ચાર મહિલાને જન્મટીપની સજા

Next Post

12 માર્ચે દાંડી યાત્રાના દિવસે PM મોદી અમદાવાદની મુલાકાત કરશે

Related Posts

ભારતે અવકાશની દુનિયામાં રચ્યો ઈતિહાસ, શ્રીહરિકોટાથી દેશનું પ્રથમ ખાનગી રોકેટ વિક્રમ-એસ સફળતાપૂર્વક લોન્ચ કર્યું
નેશનલ

ભારતે અવકાશની દુનિયામાં રચ્યો ઈતિહાસ, શ્રીહરિકોટાથી દેશનું પ્રથમ ખાનગી રોકેટ વિક્રમ-એસ સફળતાપૂર્વક લોન્ચ કર્યું

November 18, 2022
13
આ છે દેશનું સૌથી પ્રદૂષિત શહેર, આજે પણ આ વિસ્તારોમાં હવાનું સ્તર ખતરનાક, જાણો AQI
નેશનલ

આ છે દેશનું સૌથી પ્રદૂષિત શહેર, આજે પણ આ વિસ્તારોમાં હવાનું સ્તર ખતરનાક, જાણો AQI

November 18, 2022
7
જ્ઞાનવાપી મસ્જિદ કેદમાં મુસ્લિમ પક્ષકારોને આંચકો, કેસને ફગાવી દેવાની અરજી કોર્ટે નકારી
નેશનલ

જ્ઞાનવાપી મસ્જિદ કેદમાં મુસ્લિમ પક્ષકારોને આંચકો, કેસને ફગાવી દેવાની અરજી કોર્ટે નકારી

November 17, 2022
8
ત્રણ હેન્ડ ગ્રેનેડ અને એક લાખ ભારતીય ચલણ સાથે બે આતંકવાદીઓની ધરપકડ : પઠાણકોટથી અમૃતસર આવી રહ્યા હતા
નેશનલ

ત્રણ હેન્ડ ગ્રેનેડ અને એક લાખ ભારતીય ચલણ સાથે બે આતંકવાદીઓની ધરપકડ : પઠાણકોટથી અમૃતસર આવી રહ્યા હતા

November 17, 2022
9
ભાજપ નેતાના ગેસ્ટ હાઉસમાં ચાલી રહ્યો હતો દેહવેપાર, નગરપાલિકાનો પૂર્વ અધ્યક્ષ ફરાર
નેશનલ

ભાજપ નેતાના ગેસ્ટ હાઉસમાં ચાલી રહ્યો હતો દેહવેપાર, નગરપાલિકાનો પૂર્વ અધ્યક્ષ ફરાર

November 17, 2022
6
કાલ ભૈરવ જયંતિ: આ મંદિરમાં પ્રસાદરૂપે ચઢાવાય છે દારૂ, ભક્તોની સામે ભગવાન કરે છે સેવન
નેશનલ

કાલ ભૈરવ જયંતિ: આ મંદિરમાં પ્રસાદરૂપે ચઢાવાય છે દારૂ, ભક્તોની સામે ભગવાન કરે છે સેવન

November 15, 2022
9
Next Post
12 માર્ચે દાંડી યાત્રાના દિવસે PM મોદી અમદાવાદની મુલાકાત કરશે

12 માર્ચે દાંડી યાત્રાના દિવસે PM મોદી અમદાવાદની મુલાકાત કરશે

Recent Posts

  • ભારતે અવકાશની દુનિયામાં રચ્યો ઈતિહાસ, શ્રીહરિકોટાથી દેશનું પ્રથમ ખાનગી રોકેટ વિક્રમ-એસ સફળતાપૂર્વક લોન્ચ કર્યું
  • આ છે દેશનું સૌથી પ્રદૂષિત શહેર, આજે પણ આ વિસ્તારોમાં હવાનું સ્તર ખતરનાક, જાણો AQI
  • આલિયા ભટ્ટ, બિપાશા બાસુ પછી આ પ્રેગ્નન્ટ એક્ટ્રેસે કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ !
  • IND vs NZ Head To Head: ન્યૂઝીલેન્ડ પ્રવાસ વિરાટ-રોહિત જેવા દિગ્ગજ ખેલાડી ટીમની બહાર
  • અજય દેવગનની ‘દ્રશ્યમ 2’ એ રિલીઝ પહેલા જ બનાવ્યો રેકોર્ડ, આટલા કરોડનું એડવાન્સ બુકિંગ!
ADVERTISEMENT
DAKSHIN GUJARAT VARTMAN
379908
Your IP Address : 18.206.92.240
Twitter
Facebook-f
Instagram
Telegram
Youtube

 © 2021 દક્ષિણ ગુજરાત વર્તમાન All Rights Reserved. Created by TheWebEmcee.in

No Result
View All Result
  • ઇન્ટરનેશનલ
  • નેશનલ
  • ગુજરાત
  • દક્ષિણ ગુજરાત
  • રમત-ગમત
  • હેલ્થ-ફૂડ
  • સાયન્સ-ટેક
  • મનોરંજન
  • સ્પેશિયલ
  • બૂક રિવ્યૂ
  • ઓફબીટ
  • વિડિયો
  • epaper

© 2021 dgvartman.com | Created by TheWebEmcee.

Stay Connected!

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી સાથે જોડાઓ
SUBSCRIBE
close-link