Sunday, May 29, 2022
DAKSHIN GUJARAT VARTMAN (દક્ષિણ ગુજરાત વર્તમાન)
  • ઇન્ટરનેશનલ
  • નેશનલ
  • ગુજરાત
  • દક્ષિણ ગુજરાત
  • રમત-ગમત
  • હેલ્થ-ફૂડ
  • સાયન્સ-ટેક
  • મનોરંજન
  • સ્પેશિયલ
  • More
    • ઓફબીટ
    • વિડિયો
    • બૂક રિવ્યૂ
e-Paper
DAKSHIN GUJARAT VARTMAN (દક્ષિણ ગુજરાત વર્તમાન)
  • ઇન્ટરનેશનલ
  • નેશનલ
  • ગુજરાત
  • દક્ષિણ ગુજરાત
  • રમત-ગમત
  • હેલ્થ-ફૂડ
  • સાયન્સ-ટેક
  • મનોરંજન
  • સ્પેશિયલ
  • More
    • ઓફબીટ
    • વિડિયો
    • બૂક રિવ્યૂ
No Result
View All Result
DAKSHIN GUJARAT VARTMAN (દક્ષિણ ગુજરાત વર્તમાન)
ADVERTISEMENT
Home ગુજરાત

અમદાવાદમાં રથયાત્રા યોજાવા અંગે શું મળ્યા સંકેત, જાણો

by Editors
July 5, 2021
in ગુજરાત
Reading Time: 1min read
અમદાવાદમાં રથયાત્રા યોજાવા અંગે શું મળ્યા સંકેત, જાણો
23
VIEWS
Share on FacebookShare on Twitter
ADVERTISEMENT

અમદાવાદમાં રથયાત્રાનું અનેરૂં મહત્વ છે. રથયાત્રામાં મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડતું હોય છે. જો કે ગયા વર્ષે કોરોનાને કારણે યાત્રા ફક્ત મંદિર પરિસરમાં જ યોજાઇ હતી, જ્યારે આ વર્ષે હજુ કોઇ નિર્ણય લેવાયો નથી. વિશઅવ હિન્દુ પરિસદે રથયાત્રા યોજવા માટે હાકલ કરી છે. પરંતુ સરકારે કોરોનાનું સંક્રમણ વધુ ફેલાય નહીં એ માટે સમજીને જવાબદારીપૂર્વક નિર્ણય કરવાનો હોય છે, તેને કારણે હજુ એ નિર્ણય થયો નથી. પરંતુ રથયાત્રા યોજાય એ પહેલાં મંદિર બહાર ગજરાજા જોવા મળતા હોય છે. આ વખતે પણ મંદિર બહાર ગજરાજા ભક્તોને આશીર્વાદ આપતા નજરે પડે છે, ત્યારે કોરોનાના કેસ ઘટતાં રથયાત્રા યોજાય એવી આશા ભક્તો રાખી રહ્યો છે.
ભગવાન જગન્નાથની 144મી રથયાત્રા અંગે તૈયારીઓ ચાલી રહી છે. રથયાત્રા પહેલાં લોકો મંદિરમાં ભગવાનના દર્શન કરવા આવતા હોય છે. ગયા વર્ષે તો કોરોનાની પહેલી લહેર વખતે ઘણા નિયંત્રણો હતા, તેને કારણે લોકોની હાજરી ખાસ ન હતી. પરંતુ આ વખતે હવે જ્યારે નિયંત્રણો હળવા કરાયા છે, ત્યારે લોકો મંદિરે આવતા થયા છે. સાથે સાથે રથયાત્રાની તૈયારીના પ્રારંભે ગજરાજાનું આગમન મહત્વનું હોય છે. તેમનું આગમન થઇ ગયું છે. લોકો તેમના આશીર્વાદ લેતા નજરે પડી રહ્યા છે. એ સાથે જ રથયાત્રા યોજાશે એવી આશા જાગી છે. એમ કહેવાય છે કે રથયાત્રા યોજવા માટે ખાસ એક્સન પ્લાન બનાવાયો છે. એ એક્સન પ્લાનને મંજુરી પણ મળી ગઇ છે. જો કે આ વખતે પણ સામાન્ય સ્થિતિમાં રથયાત્રા યોજાતી એવું નહીં હોય, અખાડા અને ટ્રકને પરવાનગી મળશે કે કેમ એ આશંકા છે. સામાન્ય લોકો પણ દૂરથી જ દર્શન કરી શકે એવી સુવિધા કરાય એ બનવાજોગ છે.
રથયાત્રામાં હાથીઓ સૌ પહેલા મંદિરમાંથી બહાર નીકળે છે, એ બાદ ભગવાનનો રથ નીકળતો હોય છે. શહેરમાં ઘણા ખરા પ્રાણીઓ જોવા મળતા નથી. હાથીઓ પણ ભાગ્યે જ જોવા મળતા હોય છે. આ સંજોગોમાં રથયાત્રામાં જોવા મળતા હાથીઓ તમામ લોકોના આકર્ષણનું કેન્દ્ર મનાય છે. લોકો રથયાત્રા દરમ્યાન હાથીઓને ખાસ લાડ લડાવતા હોય છે. ફળ અને બીજું ભોજન પણ તેમને આપતા હોય છે. રથયાત્રામાં પંદર સોળ હાથીઓ જોડાતા હોય છે.
સામાન્ય રીતે આ હાથીઓ ગુજરાત બહારથી લાવવામાં આવતા હોય છે. તેમની સાથે તેમના મહાવત તથા બીજા સહાયકો પણ આવતા હોય છે. હાથીઓ સાથે મહાવતો આવી ગયા છે, ત્યારે એવી આશા જાગે છે કે રથયાત્રા નીકળશે. સરકારની સત્તાવાર જાહેરાત હજુ થઇ નથી, ત્યારે તેની રાહ જોવાઇ રહી છે. બીજી તરફ રથયાત્રા કાઢવા માટે તમામ તૈયારીઓ શરૂ થઇ રહી છે. અષાઢી બીજે રથયાત્રા નીકળતી હોય છે.

ADVERTISEMENT
ShareTweetSend
WhatsApp news
ADVERTISEMENT
Previous Post

કોવિડનો ફરી ફફડાટ, UAEના નાગરિકોને ભારત સહિત 14 દેશોની યાત્રા પર રોક

Next Post

ખેડૂત આંદોલન હવે સંસદના ઘેરાવથી વધુ જલદ બનવાના એંધાણ

Related Posts

ગુજરાતમાં પોતાનું ઘર લેવું બન્યું મુશ્કેલ, પ્રતિ ચોરસ ફૂટ આટલા રૂપિયાનો વધારો
ગુજરાત

ગુજરાતમાં પોતાનું ઘર લેવું બન્યું મુશ્કેલ, પ્રતિ ચોરસ ફૂટ આટલા રૂપિયાનો વધારો

April 8, 2022
1.6k
હવે થશે અસલી જંગ: ગુજરાતમાં કોંગ્રેસને જીતાડવા માટે પ્રશાંત કિશોરની ટીમ કામે લાગી
ગુજરાત

હવે થશે અસલી જંગ: ગુજરાતમાં કોંગ્રેસને જીતાડવા માટે પ્રશાંત કિશોરની ટીમ કામે લાગી

April 8, 2022
469
હાર્દિક પટેલ, અનંત પટેલ અને જીગ્નેશ મેવાણીની ત્રિપુટી કોંગ્રેસ માટે આશા બનીને ઉભરી
ગુજરાત

હાર્દિક પટેલ, અનંત પટેલ અને જીગ્નેશ મેવાણીની ત્રિપુટી કોંગ્રેસ માટે આશા બનીને ઉભરી

April 7, 2022
1.5k
આણંદમાં ધાર્મિક જુલુસમાં મોટેથી મ્યુઝિક વગાડવા પર બે જૂથ બાખડયા, પાંચના માથાં ફૂટ્યા
ગુજરાત

આણંદમાં ધાર્મિક જુલુસમાં મોટેથી મ્યુઝિક વગાડવા પર બે જૂથ બાખડયા, પાંચના માથાં ફૂટ્યા

April 7, 2022
319
યુવરાજસિંહ જાડેજાએ પોલીસ કોન્સ્ટેબલને કચડવાનો કર્યો હતો પ્રયાસ, પોલીસે વીડિયો જાહેર કર્યો
ગુજરાત

યુવરાજસિંહ જાડેજાએ પોલીસ કોન્સ્ટેબલને કચડવાનો કર્યો હતો પ્રયાસ, પોલીસે વીડિયો જાહેર કર્યો

April 6, 2022
894
યુવકોને સરકારી નોકરીની લાલચ આપીને ફસાવતી ટોળકી ઝડપાઇ, કરી છે આટલાં કરોડની છેતરપિંડી
ગુજરાત

યુવકોને સરકારી નોકરીની લાલચ આપીને ફસાવતી ટોળકી ઝડપાઇ, કરી છે આટલાં કરોડની છેતરપિંડી

April 6, 2022
16
Next Post
દિલ્હીના રસ્તાઓ પર કેવી રીતે મચ્યું તોફાન, આ વીડિયો જોઈને તમે જાણી જશો

ખેડૂત આંદોલન હવે સંસદના ઘેરાવથી વધુ જલદ બનવાના એંધાણ

બેંગ્લોરમાં કલયુગી પિતાએ હિસાબમાં ગરબડથી ગુસ્સે થઇ પુત્રને જીવતો સળગાવી દીધો, સીસીટીવી વાયરલ
નેશનલ

બેંગ્લોરમાં કલયુગી પિતાએ હિસાબમાં ગરબડથી ગુસ્સે થઇ પુત્રને જીવતો સળગાવી દીધો, સીસીટીવી વાયરલ

by Editors
April 8, 2022
92
મુસ્લિમ દેશોમાં લાઉડ સ્પીકર પર અઝાન નથી થતી તો ભારતમાં શા માટે? અનુરાધા પૌડવાલે સવાલ ઉભાં કરતા વિવાદ
નેશનલ

મુસ્લિમ દેશોમાં લાઉડ સ્પીકર પર અઝાન નથી થતી તો ભારતમાં શા માટે? અનુરાધા પૌડવાલે સવાલ ઉભાં કરતા વિવાદ

by Editors
April 8, 2022
322
આશારામ ફરી વિવાદમાં! આ રાજ્યના આશ્રમમાં પાર્ક કરેલી કારમાંથી સગીરાનો મૃતદેહ મળી આવ્યો
નેશનલ

આશારામ ફરી વિવાદમાં! આ રાજ્યના આશ્રમમાં પાર્ક કરેલી કારમાંથી સગીરાનો મૃતદેહ મળી આવ્યો

by Editors
April 8, 2022
429
અમે બોમ્બ ફિટ કરી દીધાં છે, હવે બધું તમારા હાથમાં છેઃ આ શહેરની 6 શાળાને ધમકી મળી
નેશનલ

અમે બોમ્બ ફિટ કરી દીધાં છે, હવે બધું તમારા હાથમાં છેઃ આ શહેરની 6 શાળાને ધમકી મળી

by Editors
April 8, 2022
531
બીજેપી ધારાસભ્ય અને પુત્ર વિશે સોશિયલ મીડિયામાં લખનાર પત્રકાર સહિતના લોકોને પોલીસે અર્ધનગ્ન કર્યા
નેશનલ

બીજેપી ધારાસભ્ય અને પુત્ર વિશે સોશિયલ મીડિયામાં લખનાર પત્રકાર સહિતના લોકોને પોલીસે અર્ધનગ્ન કર્યા

by Editors
April 8, 2022
2.2k

બેંગ્લોરમાં કલયુગી પિતાએ હિસાબમાં ગરબડથી ગુસ્સે થઇ પુત્રને જીવતો સળગાવી દીધો, સીસીટીવી વાયરલ

મુસ્લિમ દેશોમાં લાઉડ સ્પીકર પર અઝાન નથી થતી તો ભારતમાં શા માટે? અનુરાધા પૌડવાલે સવાલ ઉભાં કરતા વિવાદ

આશારામ ફરી વિવાદમાં! આ રાજ્યના આશ્રમમાં પાર્ક કરેલી કારમાંથી સગીરાનો મૃતદેહ મળી આવ્યો

અમે બોમ્બ ફિટ કરી દીધાં છે, હવે બધું તમારા હાથમાં છેઃ આ શહેરની 6 શાળાને ધમકી મળી

બીજેપી ધારાસભ્ય અને પુત્ર વિશે સોશિયલ મીડિયામાં લખનાર પત્રકાર સહિતના લોકોને પોલીસે અર્ધનગ્ન કર્યા

IPL 2022માં સૌથી વધુ રન બનાવનારા આ ત્રણ ખેલાડીઓમાં છે જબરદસ્ત કનેક્શન, જાણીને ચોકીં ઉઠશો

  • વાપીના હ્યુબરવાળા સુરેશ પટેલ તથા હરિયા પરિવારના તુષાર હરિયાનાં દિકરી-દિકરાનાં ગોવા ખાતે લગ્નમાં જઇ આવેલા વાપીનાં ૫૦ ઉદ્યોગપતિ, વેપારીઓ કોરોના સંક્રમિત થતાં હાહાકાર

    0 shares
    Share 0 Tweet 0
  • શેત્રુંજ્ય તીર્થ પર પુજાની વહીવટી તંત્રની મંજૂરી : ભારતભરનાં જૈન સંઘોએ મુખ્યમંત્રીશ્રી વિજય રુપાણીનો આભાર માન્યો

    0 shares
    Share 0 Tweet 0
  • ગુજરાતના આ વિસ્તારમાં વીજ કટોકટી, બપોર પછી વીજ કાપ માટે તૈયાર રહો

    0 shares
    Share 0 Tweet 0
  • વલસાડ જિલ્લાના આદિવાસી ક્ષેત્રના કપરાડા તાલુકાના ગજેન્દ્રકુમાર બન્યા ડે. કલેક્ટર

    0 shares
    Share 0 Tweet 0
  • શોખીનો માટે સારાં સમાચાર, દ.ગુજરાતના આ ચાર ગામડાઓ કેન્દ્રશાસિત પ્રદેશનો ભાગ બનશે

    0 shares
    Share 0 Tweet 0
ADVERTISEMENT
DAKSHIN GUJARAT VARTMAN
358145
Your IP Address : 18.207.132.226
Twitter
Facebook-f
Instagram
Telegram
Youtube

 © 2021 દક્ષિણ ગુજરાત વર્તમાન All Rights Reserved. Created by TheWebEmcee.in

No Result
View All Result
  • ઇન્ટરનેશનલ
  • નેશનલ
  • ગુજરાત
  • દક્ષિણ ગુજરાત
  • રમત-ગમત
  • હેલ્થ-ફૂડ
  • સાયન્સ-ટેક
  • મનોરંજન
  • સ્પેશિયલ
  • બૂક રિવ્યૂ
  • ઓફબીટ
  • વિડિયો
  • epaper

© 2021 dgvartman.com | Created by TheWebEmcee.

Stay Connected!

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી સાથે જોડાઓ
SUBSCRIBE
close-link