Wednesday, March 22, 2023
DAKSHIN GUJARAT VARTMAN (દક્ષિણ ગુજરાત વર્તમાન)
  • ઇન્ટરનેશનલ
  • નેશનલ
  • ગુજરાત
  • દક્ષિણ ગુજરાત
  • રમત-ગમત
  • હેલ્થ-ફૂડ
  • સાયન્સ-ટેક
  • મનોરંજન
  • સ્પેશિયલ
  • More
    • ઓફબીટ
    • વિડિયો
    • બૂક રિવ્યૂ
e-Paper
DAKSHIN GUJARAT VARTMAN (દક્ષિણ ગુજરાત વર્તમાન)
  • ઇન્ટરનેશનલ
  • નેશનલ
  • ગુજરાત
  • દક્ષિણ ગુજરાત
  • રમત-ગમત
  • હેલ્થ-ફૂડ
  • સાયન્સ-ટેક
  • મનોરંજન
  • સ્પેશિયલ
  • More
    • ઓફબીટ
    • વિડિયો
    • બૂક રિવ્યૂ
No Result
View All Result
DAKSHIN GUJARAT VARTMAN (દક્ષિણ ગુજરાત વર્તમાન)
ADVERTISEMENT
Home ગુજરાત

ગોવર્ધન પૂજા અને અન્નકૂટ મહોત્સવની હરે કૃષ્ણ મંદિર, ભાડજ ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવશે

by Editors
October 24, 2022
in ગુજરાત
Reading Time: 1min read
ગુજરાત સરકારથી ચૂંટણી સંગઠન નારાજ, ચૂંટણી પહેલા અચાનક મુખ્ય સચિવ, ડી.જી.પીની ટ્રાન્સફર પર સ્પષ્ટતા માંગી
10
VIEWS
Share on FacebookShare on Twitter
ADVERTISEMENT

હરે કૃષ્ણ મંદિર, ભાડજ દ્રારા તા. 26 ઓક્ટોબર, 2022 બુધવારના રોજ ગોવર્ધન પૂજા અને અન્નકૂટ મહોત્સવની ખૂબ જ ભવ્યતા સાથે ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. મંદિરમાં ઉજવાઈ રહેલ ગોવર્ધન પૂજા અને અન્નકૂટ મહોત્સવ ખૂબ જ અપૂર્વ અને આ પ્રંસગ ભકતો માટે એક અદભૂત અનુભવ બની રહેશે. શુદ્ધ શાકાહારી કેકમાંથી બનાવેલ ગોવર્ધન પર્વત, વિવિધ જાતના પકવાન અને મિષ્ડાનનો અન્નકૂટ, ગૌ-પૂજા, દીપોત્સવ આરતી, સાંસ્કૃતિક કાર્યક્રમ વિગેરે ઉત્સવની અદ્ધભૂતતામાં વધારો કરશે.

ભગવાન શ્રીકૃષ્ણએ ઈન્દ્રના ક્રોધ અને અત્યાર સામે વ્રજવાસીઓનું રક્ષણ કરવા પોતાના ડાબા હાથની ટચલી આંગળી પર ગોવર્ધન પર્વત ઉંચકયો હતો. આ પ્રંસગની યાદગીરી રૂપે કારતક માસમાં ગોવર્ધનપૂજા અને અન્નકૂટ ઉત્સવ મનાવવામાં આવે છે. આ જ દિવસે ઉત્સવના મહત્વના ભાગરૂપે ગૌ-પૂજા (ગાયની પૂજા) પણ કરવામાં આવે છે. ભગવાન શ્રીકૃષ્ણની આજ્ઞા અનુસાર અને વ્રજવાસીઓના પગલાને અનુસરતા દર વર્ષે કારતક માસમાં આ ઉત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. હરે કૃષ્ણ મંદિરના ભક્તો દ્રારા ગોવર્ધન પર્વતની પ્રતિકૃતિ સમાન જ ગોવર્ધન પર્વત ને શુદ્ધ શાકાહારી કેક, જુદી જુદી જાતના કૂકીસ, વિવિધ જાતના અનાજ અને શુદ્ધ ઘીની બનાવટો (જેમ કે ભાત, હલવો, પકોડા, પૂરી વગેરે) દૂધની વિવિધ જાતની બનાવટો (જેમ કે ખીર, રબડી, રસગુલ્લા, અને લાડુ વગેરે) થી બનાવવામાં આવશે. ગોવર્ધન પર્વતમાં ઉપયોગમાં લેવાતી કેક અને કૂકીસને મંદિરની બેકરીમાં ભકતો દ્રારા જ બનાવવામાં આવશે જે 100 ટકા શુદ્ધ અને શાકાહારી હશે.

આ બધા વ્યંજનોને નાના પર્વતોના રૂપમાં ગોઠવવામાં આવશે અને ભગવાનને અર્પણ કરવામાં આવશે. ત્યાર બાદ આ પ્રજાજનોને પ્રસાદરૂપે ભકતોને વહેંચવામાં આવશે. આ કારણે જ આ ઉત્સવને અન્નકૂટ ઉત્સવ તરીકે પણ મનાવવામાં આવે છે. ગોવર્ધન પર્વતની પ્રતિકૃતિ સમાન આશરે 1000 કિલોગ્રામ વજન ધરાવનાર ગોવર્ધન કેક ને શ્રી શ્રી રાધા માધવ ને અર્પણ કરવામાં આવશે અને ત્યાર બાદ આ કેકને સૌ ભકતોમાં પ્રસાદરૂપે વહેંચવામાં આવશે. ગાયને સુંદર રીતે શણગારવામાં આવશે અને તેની પૂજા કરવામાં આવશે. ભગવાન શ્રીકૃષ્ણ જેને ગોપાલ તરીકે પણ પૂજવામાં આવે છે જે ગાયોના રક્ષણકર્તા છે, તેમની આરતી કરાશે.

ADVERTISEMENT

ભકતો આ પ્રસંગોને અનુરૂપ ભજનો અને ગીત-સંગીત ગાઈને જૂમી ઉઠશે. ઉત્સવના અંત ભાગમાં શ્રી શ્રી રાધા માધવને અને ગોવર્ધન પર્વતની મહાઆરતી કરવામાં આવશે, ત્યારે ભકતો શ્રી ગોવર્ધનઅષ્ટકમ નું ગુણગાન કરશે જે ગોવર્ધનની કીર્તિને આઠ શ્લોકમાં વર્ણવવામાં આવી છે. કારતિક માસમાં ઉજવાતા દિપોત્સવ મહોત્સવના ભાગરૂપે અંતમાં ભગવાનની અતિભવ્ય દિપોત્સવ આરતી પણ કરવામાં આવશે.

ShareTweetSend
WhatsApp news
ADVERTISEMENT
Previous Post

રોયલ એવોર્ડ-2023″ માં દેશભરમાંથી રાજા મહારાજા, રાણી મહારાણી અને પ્રિંસ ન્પ્રિન્સેસ હાજરી આપશે

Next Post

જિલ્લા શિક્ષણ તાલીમ ભવન અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદ દ્વારા વાર્તાથી વાવેતરનો કાર્યક્રમ ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ઓડિટોરિયમ, વસ્ત્રાલ ખાતે યોજાયો

Related Posts

મોરબી હોનારત અંગે ગુજરાત સરકારે દોષનો ટોપલો ખાનગી કંપની પર ઢોળ્યો, કોર્ટે ઉઠાવ્યા આ પ્રશ્નો
ગુજરાત

મોરબી હોનારત અંગે ગુજરાત સરકારે દોષનો ટોપલો ખાનગી કંપની પર ઢોળ્યો, કોર્ટે ઉઠાવ્યા આ પ્રશ્નો

November 17, 2022
6
89 બેઠકો પર ભાજપ કરશે બોમ્બિંગ કેમ્પેન, મોદી સહિતના રાષ્ટ્રીય નેતાઓ ગુજરાતમાં
ગુજરાત

89 બેઠકો પર ભાજપ કરશે બોમ્બિંગ કેમ્પેન, મોદી સહિતના રાષ્ટ્રીય નેતાઓ ગુજરાતમાં

November 17, 2022
7
મોરબી દૂર્ધટનાને લઇને હર્ષ સંઘવીએ દાખવી સંવેદનશીલતા, ડીજે કે બેન્ડ વિના રેલી કાઢી ઉમેદવારી નોંધાવી
ગુજરાત

મોરબી દૂર્ધટનાને લઇને હર્ષ સંઘવીએ દાખવી સંવેદનશીલતા, ડીજે કે બેન્ડ વિના રેલી કાઢી ઉમેદવારી નોંધાવી

November 14, 2022
13
ઓવૈસીની સુરત રેલીમાં મુસ્લિમ યુવાનોએ લગાવ્યા મોદી મોદીના નારા, ઓવૈસી જોતા રહ્યા
ગુજરાત

ઓવૈસીની સુરત રેલીમાં મુસ્લિમ યુવાનોએ લગાવ્યા મોદી મોદીના નારા, ઓવૈસી જોતા રહ્યા

November 14, 2022
1.3k
જામનગર બેઠક બનશે રસપ્રદ, રિવાબા જાડેજા સામે કોંગ્રેસ રવિન્દ્ર જાડેજાની બહેનને આપી શકે છે ટિકિટ
ગુજરાત

જામનગર બેઠક બનશે રસપ્રદ, રિવાબા જાડેજા સામે કોંગ્રેસ રવિન્દ્ર જાડેજાની બહેનને આપી શકે છે ટિકિટ

November 12, 2022
26
અમદાવાદના આ ક્રિકેટ સ્ટેડિયમનું નામ બદલવા કોંગ્રેસ આપ્યું પ્રજાને વચન, જાણો કોંગ્રેસે બીજા ક્યા કર્યા વાયદાઓ
ગુજરાત

અમદાવાદના આ ક્રિકેટ સ્ટેડિયમનું નામ બદલવા કોંગ્રેસ આપ્યું પ્રજાને વચન, જાણો કોંગ્રેસે બીજા ક્યા કર્યા વાયદાઓ

November 12, 2022
8
Next Post
ગુજરાત સરકારથી ચૂંટણી સંગઠન નારાજ, ચૂંટણી પહેલા અચાનક મુખ્ય સચિવ, ડી.જી.પીની ટ્રાન્સફર પર સ્પષ્ટતા માંગી

જિલ્લા શિક્ષણ તાલીમ ભવન અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદ દ્વારા વાર્તાથી વાવેતરનો કાર્યક્રમ ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ઓડિટોરિયમ, વસ્ત્રાલ ખાતે યોજાયો

Recent Posts

  • ભારતે અવકાશની દુનિયામાં રચ્યો ઈતિહાસ, શ્રીહરિકોટાથી દેશનું પ્રથમ ખાનગી રોકેટ વિક્રમ-એસ સફળતાપૂર્વક લોન્ચ કર્યું
  • આ છે દેશનું સૌથી પ્રદૂષિત શહેર, આજે પણ આ વિસ્તારોમાં હવાનું સ્તર ખતરનાક, જાણો AQI
  • આલિયા ભટ્ટ, બિપાશા બાસુ પછી આ પ્રેગ્નન્ટ એક્ટ્રેસે કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ !
  • IND vs NZ Head To Head: ન્યૂઝીલેન્ડ પ્રવાસ વિરાટ-રોહિત જેવા દિગ્ગજ ખેલાડી ટીમની બહાર
  • અજય દેવગનની ‘દ્રશ્યમ 2’ એ રિલીઝ પહેલા જ બનાવ્યો રેકોર્ડ, આટલા કરોડનું એડવાન્સ બુકિંગ!
ADVERTISEMENT
DAKSHIN GUJARAT VARTMAN
379761
Your IP Address : 3.235.173.24
Twitter
Facebook-f
Instagram
Telegram
Youtube

 © 2021 દક્ષિણ ગુજરાત વર્તમાન All Rights Reserved. Created by TheWebEmcee.in

No Result
View All Result
  • ઇન્ટરનેશનલ
  • નેશનલ
  • ગુજરાત
  • દક્ષિણ ગુજરાત
  • રમત-ગમત
  • હેલ્થ-ફૂડ
  • સાયન્સ-ટેક
  • મનોરંજન
  • સ્પેશિયલ
  • બૂક રિવ્યૂ
  • ઓફબીટ
  • વિડિયો
  • epaper

© 2021 dgvartman.com | Created by TheWebEmcee.

Stay Connected!

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી સાથે જોડાઓ
SUBSCRIBE
close-link