Wednesday, March 22, 2023
DAKSHIN GUJARAT VARTMAN (દક્ષિણ ગુજરાત વર્તમાન)
  • ઇન્ટરનેશનલ
  • નેશનલ
  • ગુજરાત
  • દક્ષિણ ગુજરાત
  • રમત-ગમત
  • હેલ્થ-ફૂડ
  • સાયન્સ-ટેક
  • મનોરંજન
  • સ્પેશિયલ
  • More
    • ઓફબીટ
    • વિડિયો
    • બૂક રિવ્યૂ
e-Paper
DAKSHIN GUJARAT VARTMAN (દક્ષિણ ગુજરાત વર્તમાન)
  • ઇન્ટરનેશનલ
  • નેશનલ
  • ગુજરાત
  • દક્ષિણ ગુજરાત
  • રમત-ગમત
  • હેલ્થ-ફૂડ
  • સાયન્સ-ટેક
  • મનોરંજન
  • સ્પેશિયલ
  • More
    • ઓફબીટ
    • વિડિયો
    • બૂક રિવ્યૂ
No Result
View All Result
DAKSHIN GUJARAT VARTMAN (દક્ષિણ ગુજરાત વર્તમાન)
ADVERTISEMENT
Home ગુજરાત

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનો મહત્ત્વનો નિર્ણય, વ્યાજબી ભાવના દુકાન સંચાલકોના કમિશન દરમાં વઘારો લાગુ કરાયો

by Editors
February 2, 2022
in ગુજરાત
Reading Time: 1min read
ઇંડા-નોનવેજની લારીઓ હટાવવાની ચર્ચા વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આપ્યું મોટું નિવેદન
29
VIEWS
Share on FacebookShare on Twitter
ADVERTISEMENT

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં વ્યાજબી ભાવની દુકાનોના સંચાલકો એટલે કે પંડિત દીન દયાળ ઉપાધ્યાય ગ્રાહક ભંડારના સંચાલકોને આપવામાં આવતા કમિશનના દરમાં તા. 1 જાન્યુઆરી 2022થી અમલમાં આવે તે રીતે વધારો કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારના પ્રવક્તા અને શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણીએ આ નિર્ણયની ભૂમિકા આપતા જણાવ્યું કે, રાજ્યના વાજબી ભાવના દુકાન સંચાલકોના એસોસીએશન તથા વિવિધ પદાધિકારીઓ તરફથી વખતોવખત કમિશન વધારો કરવાની મળેલ રજુઆતના અનુસંધાને મુખ્યમંત્રીએ સકારાત્મક દૃષ્ટીએ વિચારણા કરી ને આ કમિશનમાં વધારો કરી આપીને દુકાન સંચાલકોની પોષણક્ષમતામાં વૃદ્ધિનો અભિગમ અપનાવ્યો છે.

તેમણે કહ્યું કે, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોના વિભાગ મારફતે રાજ્યમાં જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ તથા “રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા” અર્તગત રાજયના હાલ કુલ 70 લાખ રેશનકાર્ડધારકો અને 3 કરોડ 45 લાખ જનસંખ્યાને દર માસે આશરે 17000થી વઘુ વાજબી ભાવની દુકાનો મારફતે આધાર બેઝડ આધારિત વિતરણ પધ્ધતિથી ઘઉં, ચોખા, તુવેરદાળ, ખાંડ, આયોડાઇઝડ મીંઠુ અને વર્ષમાં બે વખત રીફાઇન્ડ કપાસિયા તેલનું વિતરણ કરવામાં આવે છે.

આ વિતરણ વ્યવસ્થાનું રાજ્ય સરકાર દ્વારા NIC દ્વારા વિકસાવેલ સોફટવેર મારફ્તે સંપૂર્ણ કોમ્પ્યુટરાઇઝ્ડ ૫ઘ્ઘતિથી અમલીકરણ થાય છે, તેમ તેમણે ઉમેર્યું હતું. પ્રવક્તા મંત્રીએ જણાવ્યું કે, મુખ્યમંત્રીએ વાજબી ભાવના દુકાન સંચાલકોના કમિશનમાં વધારો કરવાનો જે નિર્ણય કર્યો છે તદ્અનુસાર :
•ઘઉં/ ચોખામાં પ્રતિ કિવ. મળતા હાલના કમિશનમાં રૂ.42/-નો વઘારો કરીને હવે રૂ.150/- પ્રતિ કિવ. કમિશન અપાશે.
•તુવેરદાળમાં પ્રતિ પાઉચ/કિલો હાલના કમિશનમાં રૂ.1.92/-નો વઘારો કરતાં હવે રૂ.3/- પ્રતિ પાઉચ/કિલો કમિશન મળશે.
•ખાંડમાં પ્રતિ કિવ. હાલના કમિશનને ઘઉં/ચોખાના કમિશન દર મુજબ સમાન દરે લાવવા માટે રૂ.90/-નો વઘારો કરતાં હવે રૂ.150/- પ્રતિ કિવ. કમિશન મળતું થશે.
•મીઠામાં પ્રતિ કિવ. હાલના કમિશનને પણ ઘઉં/ચોખાના કમિશન દર મુજબ સમાન દરે લાવવા માટે રૂ.125/-નો વઘારો કરતાં હવે રૂ.150/- પ્રતિ કિવ. કમિશન મળશે.
•ખાઘતેલમાં પ્રતિ પાઉચ/ લીટર હાલના કમિશનમાં રૂ.2/-નો વઘારો કરતાં હવે રૂ.5/- પ્રતિ પાઉચ/ લીટર કમિશન મળશે.

ADVERTISEMENT

મંત્રી જીતુભાઇ વાઘાણીએ વધુમાં ઉમેર્યું કે, મુખ્યમંત્ર ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વની રાજ્ય સરકારે વ્યાજબી ભાવના દુકાનદારોના લાંબા સમયથી ૫ડતર પ્રશ્નોનો સુખદ ઉકેલ લાવી દીધો છે. તેમણે કહ્યું કે, રાજ્ય સરકારના આ નિર્ણયને પરિણામે ચાલુ વર્ષનો સંભવિત ખર્ચ રૂ.31/-કરોડ તથા આગામી વર્ષ 2022-23 માં વાર્ષિક ખર્ચમાં રૂ.130/- કરોડનો વધારાનો ખર્ચ થવાની સંભાવના છે.

ShareTweetSend
WhatsApp news
ADVERTISEMENT
Previous Post

વલસાડઃ ડેમોસા કેમિકલ્સ સામે ગુજરાત મઝદૂર સભા જંગે ચઢી, સમાધાન ન કર્યુ તો હડતાળ પર ઉતરવાની ચીમકી

Next Post

ગેટમેને સમયસૂચકતાને વાપરી અમલસાડ નજીક અજમેર- બાંદ્રા ટ્રેનને અટકાવી મોટો અકસ્માત થતો ટાળ્યો

Related Posts

મોરબી હોનારત અંગે ગુજરાત સરકારે દોષનો ટોપલો ખાનગી કંપની પર ઢોળ્યો, કોર્ટે ઉઠાવ્યા આ પ્રશ્નો
ગુજરાત

મોરબી હોનારત અંગે ગુજરાત સરકારે દોષનો ટોપલો ખાનગી કંપની પર ઢોળ્યો, કોર્ટે ઉઠાવ્યા આ પ્રશ્નો

November 17, 2022
6
89 બેઠકો પર ભાજપ કરશે બોમ્બિંગ કેમ્પેન, મોદી સહિતના રાષ્ટ્રીય નેતાઓ ગુજરાતમાં
ગુજરાત

89 બેઠકો પર ભાજપ કરશે બોમ્બિંગ કેમ્પેન, મોદી સહિતના રાષ્ટ્રીય નેતાઓ ગુજરાતમાં

November 17, 2022
7
મોરબી દૂર્ધટનાને લઇને હર્ષ સંઘવીએ દાખવી સંવેદનશીલતા, ડીજે કે બેન્ડ વિના રેલી કાઢી ઉમેદવારી નોંધાવી
ગુજરાત

મોરબી દૂર્ધટનાને લઇને હર્ષ સંઘવીએ દાખવી સંવેદનશીલતા, ડીજે કે બેન્ડ વિના રેલી કાઢી ઉમેદવારી નોંધાવી

November 14, 2022
13
ઓવૈસીની સુરત રેલીમાં મુસ્લિમ યુવાનોએ લગાવ્યા મોદી મોદીના નારા, ઓવૈસી જોતા રહ્યા
ગુજરાત

ઓવૈસીની સુરત રેલીમાં મુસ્લિમ યુવાનોએ લગાવ્યા મોદી મોદીના નારા, ઓવૈસી જોતા રહ્યા

November 14, 2022
1.3k
જામનગર બેઠક બનશે રસપ્રદ, રિવાબા જાડેજા સામે કોંગ્રેસ રવિન્દ્ર જાડેજાની બહેનને આપી શકે છે ટિકિટ
ગુજરાત

જામનગર બેઠક બનશે રસપ્રદ, રિવાબા જાડેજા સામે કોંગ્રેસ રવિન્દ્ર જાડેજાની બહેનને આપી શકે છે ટિકિટ

November 12, 2022
26
અમદાવાદના આ ક્રિકેટ સ્ટેડિયમનું નામ બદલવા કોંગ્રેસ આપ્યું પ્રજાને વચન, જાણો કોંગ્રેસે બીજા ક્યા કર્યા વાયદાઓ
ગુજરાત

અમદાવાદના આ ક્રિકેટ સ્ટેડિયમનું નામ બદલવા કોંગ્રેસ આપ્યું પ્રજાને વચન, જાણો કોંગ્રેસે બીજા ક્યા કર્યા વાયદાઓ

November 12, 2022
8
Next Post
ગેટમેને સમયસૂચકતાને વાપરી અમલસાડ નજીક અજમેર- બાંદ્રા ટ્રેનને અટકાવી મોટો અકસ્માત થતો ટાળ્યો

ગેટમેને સમયસૂચકતાને વાપરી અમલસાડ નજીક અજમેર- બાંદ્રા ટ્રેનને અટકાવી મોટો અકસ્માત થતો ટાળ્યો

Recent Posts

  • ભારતે અવકાશની દુનિયામાં રચ્યો ઈતિહાસ, શ્રીહરિકોટાથી દેશનું પ્રથમ ખાનગી રોકેટ વિક્રમ-એસ સફળતાપૂર્વક લોન્ચ કર્યું
  • આ છે દેશનું સૌથી પ્રદૂષિત શહેર, આજે પણ આ વિસ્તારોમાં હવાનું સ્તર ખતરનાક, જાણો AQI
  • આલિયા ભટ્ટ, બિપાશા બાસુ પછી આ પ્રેગ્નન્ટ એક્ટ્રેસે કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ !
  • IND vs NZ Head To Head: ન્યૂઝીલેન્ડ પ્રવાસ વિરાટ-રોહિત જેવા દિગ્ગજ ખેલાડી ટીમની બહાર
  • અજય દેવગનની ‘દ્રશ્યમ 2’ એ રિલીઝ પહેલા જ બનાવ્યો રેકોર્ડ, આટલા કરોડનું એડવાન્સ બુકિંગ!
ADVERTISEMENT
DAKSHIN GUJARAT VARTMAN
379760
Your IP Address : 3.235.173.24
Twitter
Facebook-f
Instagram
Telegram
Youtube

 © 2021 દક્ષિણ ગુજરાત વર્તમાન All Rights Reserved. Created by TheWebEmcee.in

No Result
View All Result
  • ઇન્ટરનેશનલ
  • નેશનલ
  • ગુજરાત
  • દક્ષિણ ગુજરાત
  • રમત-ગમત
  • હેલ્થ-ફૂડ
  • સાયન્સ-ટેક
  • મનોરંજન
  • સ્પેશિયલ
  • બૂક રિવ્યૂ
  • ઓફબીટ
  • વિડિયો
  • epaper

© 2021 dgvartman.com | Created by TheWebEmcee.

Stay Connected!

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી સાથે જોડાઓ
SUBSCRIBE
close-link