Monday, January 30, 2023
DAKSHIN GUJARAT VARTMAN (દક્ષિણ ગુજરાત વર્તમાન)
  • ઇન્ટરનેશનલ
  • નેશનલ
  • ગુજરાત
  • દક્ષિણ ગુજરાત
  • રમત-ગમત
  • હેલ્થ-ફૂડ
  • સાયન્સ-ટેક
  • મનોરંજન
  • સ્પેશિયલ
  • More
    • ઓફબીટ
    • વિડિયો
    • બૂક રિવ્યૂ
e-Paper
DAKSHIN GUJARAT VARTMAN (દક્ષિણ ગુજરાત વર્તમાન)
  • ઇન્ટરનેશનલ
  • નેશનલ
  • ગુજરાત
  • દક્ષિણ ગુજરાત
  • રમત-ગમત
  • હેલ્થ-ફૂડ
  • સાયન્સ-ટેક
  • મનોરંજન
  • સ્પેશિયલ
  • More
    • ઓફબીટ
    • વિડિયો
    • બૂક રિવ્યૂ
No Result
View All Result
DAKSHIN GUJARAT VARTMAN (દક્ષિણ ગુજરાત વર્તમાન)
ADVERTISEMENT
Home ગુજરાત

મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીમાં લેવાયા મહત્વપૂર્ણ નિર્ણયો

by Editors
July 9, 2021
in ગુજરાત
Reading Time: 1min read
વિજય રૂપાણી, ભીખુ દલસાણિયા અને વિનોદ ચાવડા કોરોનાની ચપેટમાં
24
VIEWS
Share on FacebookShare on Twitter
ADVERTISEMENT
  1. હવે રાજ્યના ૮ મહાનગરોમાં જ રાત્રિ કરફયુ અમલમાં રહેશે
  2. તા. ૧૦મી જુલાઇ-ર૦ર૧ના રાત્રે ૧૦ કલાકથી તા.ર૦ જુલાઇ-ર૦ર૧ સવારના ૬ વાગ્યા સુધીના દિવસો દરમિયાન દરરોજ રાત્રે ૧૦ થી સવારે ૬ સુધી રાત્રિ કરફયુ અમલમાં રહેશે
  3. લગ્ન પ્રસંગ માટે ૧પ૦ વ્યક્તિઓ માટે મંજૂરી અપાશે
  4. શાળા-કોલેજો અન્ય સંસ્થાઓની પ્રવેશ પરીક્ષાઓ તેમજ સ્પર્ધાત્મક ભરતી પરીક્ષાઓ કોરોના ગાઇડલાઇનના પાલન સાથે – નિયત એસ.ઓ.પી. સાથે યોજી શકાશે
  5. ધોરણ-૯ થી પોસ્ટ ગ્રેજ્યુએટ સુધીના તેમજ તમામ પ્રકારની સ્પર્ધાત્મક ભરતી પરીક્ષાઓ માટેના કોચિંગ-ટયૂશન કલાસીસ સ્થળની ક્ષમતાના પ૦ ટકા વિદ્યાર્થીઓ સાથે બેચ વાઇઝ અને કોરોના એસ.ઓ.પી.ના પાલન સાથે શરૂ કરી શકાશે


    મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના દૈનિક કેસોમાં થઇ રહેલા સતત ઘટાડા અને પ્રવર્તમાન સ્થિતીની પૂન:સમીક્ષા કરીને કેટલાંક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે.
    મુખ્યમંત્રીશ્રીની અધ્યક્ષતાની આ કોર કમિટીમાં લેવાયેલા નિર્ણયો મુજબ રાજ્યમાં હવે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, જૂનાગઢ અને ગાંધીનગર એ આઠ મહાનગરોમાં જ રાત્રિ કરફયુનો અમલ કરાશે.
    અગાઉ આ આઠ મહાનગરો સહિત રાજ્યના ભૂજ, મોરબી, પાટણ, મહેસાણા, ભરૂચ, નવસારી, વલસાડ, અંકલેશ્વર અને વાપીમાં રાત્રી કરફયુ અમલમાં હતો તેમાંથી હવે આઠ મહાનગરો પૂરતો જ આ રાત્રિ કરફયુ અમલમાં રહેશે.
    આ રાત્રિ કરફયુ તા.૧૦મી જુલાઇ-ર૦ર૧ના રાત્રે ૧૦ કલાકથી તા.ર૦ જુલાઇ-ર૦ર૧ના સવારે ૬ કલાક સુધીના સમય દરમિયાન દરરોજ રાત્રે ૧૦ થી સવારે ૬ સુધી આ આઠ મહાનગરોમાં રહેશે.
    શ્રી વિજયભાઇ રૂપાણી અને કોર કમિટીએ એવો પણ નિર્ણય કર્યો છે કે રાત્રિ કરફયુ અમલમાં છે તે શહેરોમાં તમામ દુકાનો, વાણિજ્યક સંસ્થાઓ, લારી-ગલ્લાઓ, શોપિંગ કોમ્પ્લેક્સ, માર્કેટીંગ યાર્ડ, અઠવાડીક ગુજરી/બજાર/હાટ, હેર કટીંગ સલૂન, બ્યુટી પાર્લર તેમજ અન્ય વ્યાપારિક ગતિવિધિ રાત્રિના ૦૯:૦૦ કલાક સુધી ખુલ્લા રાખી શકાશે.(તમામ માલિકો, સંચાલકો, કર્મચારીઓ તેમજ કામગીરી સાથે સંકળાયેલ તમામ વ્યકિતઓએ તા.૩૧.૦૭.૨૦૨૧ સુધીમાં વેક્સિનનો પ્રથમ ડોઝ લેવાનો રહેશે અન્યથા આવા વાણિજ્યિક એકમો ચાલુ રાખી શકાશે નહી.)
     રેસ્ટોરેન્ટ્સ રાત્રિના ૦૯:૦૦ કલાક સુધી બેસવાની ક્ષમતાના મહત્તમ ૬૦% ક્ષમતા સાથે કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે નિયત S.O.P.ને આધિન ચાલુ રાખી શકશે. તમામ માલિકો, સંચાલકો, કર્મચારીઓ તેમજ કામગીરી સાથે સંકળાયેલ તમામ વ્યકિતઓએ તા.૩૧.૦૭.૨૦૨૧ સુધીમાં વેક્સિનનો પ્રથમ ડોઝ લેવાનો રહેશે અન્યથા આવા રેસ્ટોરેન્ટસ ચાલુ રાખી શકાશે નહી, તેમ પણ નિર્ણય કરવામાં આવ્યો છે.
     રેસ્ટોરેન્ટ્સ Home deliveryની સુવિધા રાત્રિના ૧૨:૦૦ કલાક સુધી ચાલુ રાખી શકશે.
     જીમ ૬૦% ક્ષમતા સાથે કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે નિયત S.O.P.ને આધિન ચાલુ રાખી શકશે.( તમામ માલિકો, સંચાલકો, કર્મચારીઓ તેમજ કામગીરી સાથે સંકળાયેલ તમામ વ્યકિતઓએ તા.૩૧.૦૭.૨૦૨૧ સુધીમાં વેક્સિનનો પ્રથમ ડોઝ લેવાનો રહેશે અન્યથા આવા જીમ ચાલુ રાખી શકાશે નહી.)
     જાહેર બાગ-બગીચાઓ રાત્રિના ૦૯:૦૦ કલાક સુધી જાહેર જનતા માટે કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે નિયત S.O.P.ને આધિન ખુલ્લા રાખી શકાશે.
     આ સમયગાળા દરમ્યાન લગ્ન માટે ખુલ્લા અથવા બંધ સ્થળોએ મહત્તમ ૧૫૦ (એકસો પચાસ) વ્યક્તિઓની મંજૂરી રહેશે. લગ્ન માટે DIGITAL GUJARAT PORTAL પર નોંધણીની જોગવાઇ યથાવત રહે છે.
     અંતિમક્રિયા/દફનવિધી માટે મહત્તમ ૪૦ (ચાળીસ) વ્યક્તિઓની મંજુરી રહેશે.
     તમામ પ્રકારના રાજકીય, સામાજીક, શૈક્ષણિક, સાંસ્કૃતિક, ધાર્મિક કાર્યક્રમોમાં તેમજ ધાર્મિક સ્થળોમાં કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે નિયત S.O.P.ને આધિન, ખુલ્લામાં મહત્તમ ૨૦૦ વ્યકિતઓ પરંતુ, બંધ સ્થળોએ, જગ્યાની ક્ષમતાના ૫૦% (મહત્તમ ૨૦૦ વ્યક્તિઓની મર્યાદામાં) વ્યકિતઓ એકત્રિત થઇ શકશે.
     ધો.૯ થી પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્ષ સુધીના કોચીંગ/ટ્યુશન કલાસીસ તેમજ તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેના કોચિંગ સેન્ટરો સ્થળની ક્ષમતાના મહત્તમ ૫૦% વિદ્યાર્થીઓ સાથે બેચવાઇઝ કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે નિયત S.O.P. સાથે ચાલુ રાખી શકાશે.
     શાળા, કોલેજ, અન્ય સંસ્થાઓની પ્રવેશ પરીક્ષાઓ તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાઓ કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે નિયત S.O.P. સાથે યોજી શકાશે.
     વાંચનાલયો ૬૦% ક્ષમતા સાથે કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે નિયત S.O.P.ને આધિન ચાલુ રાખી શકાશે.( તમામ માલિકો, સંચાલકો, કર્મચારીઓ તેમજ કામગીરી સાથે સંકળાયેલ તમામ વ્યકિતઓએ તા.૩૧.૦૭.૨૦૨૧ સુધીમાં વેક્સિનનો પ્રથમ ડોઝ લેવાનો રહેશે અન્યથા આવા વાંચનાલયો ચાલુ રાખી શકાશે નહી.)
     પબ્લિક બસ ટ્રાન્સપોર્ટ મહત્તમ ૭૫% પેસેન્‍જર કેપેસીટીમાં ચાલુ રહેશે. પબ્લિક બસ ટ્રાન્‍સપોર્ટને કર્ફ્યુમાંથી મુક્તિ આપવામાં આવે છે. (તમામ ડ્રાઇવર અને કંડક્ટર એ વેક્સિનનો પ્રથમ ડોઝ લીધેલ હોય તે અનિવાર્ય રહેશે.)
     પ્રેક્ષકોની ઉપસ્થિતિ વગર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ/સ્પોર્ટ્સ સ્ટેડીયમ/સંકુલમાં રમતગમત ચાલુ રાખી શકાશે.(રમતગમતમાં ભાગ લેનાર ખેલાડી, સપોર્ટ સ્ટાફ ગ્રાઉન્ડ સ્ટાફ દ્વારા વેકસીનનો પ્રથમ ડોઝ લીધેલ હોય તે અનિવાર્ય રહેશે.)
     સિનેમા થિયેટરો, ઓડીટોરીયમ, એસેમ્બલી હોલ, મનોરંજક સ્થળો મહત્તમ ૬૦% કેપેસીટીમાં ચાલુ રાખી શકાશે.( તમામ માલિકો, સંચાલકો, કર્મચારીઓ તેમજ કામગીરી સાથે સંકળાયેલ તમામ વ્યકિતઓએ તા.૩૧.૦૭.૨૦૨૧ સુધીમાં વેક્સિનનો પ્રથમ ડોઝ લેવાનો રહેશે અન્યથા આવા સિનેમા થિયેટરો, ઓડીટોરીયમ, એસેમ્બલી હોલ, મનોરંજક સ્થળો ચાલુ રાખી શકાશે નહી.)
     શૈક્ષણિક સંસ્થાઓ(ઓનલાઇન શિક્ષણ સિવાય), વોટર પાર્ક, સ્પા, સ્વિમીંગ પુલ બંધ રહેશે.
    કોર કમિટીની આ બેઠકમાં નાયબ મુખ્યમંત્રી શ્રી નિતીનભાઇ પટેલ, ઊર્જા મંત્રી શ્રી સૌરભભાઇ પટેલ, ગૃહ રાજ્યમંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજા, મુખ્ય સચિવ શ્રી અનિલ મુકીમ, મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવ શ્રી કે. કૈલાસનાથન, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી પંકજકુમાર, મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અધિક સચિવ શ્રી એમ. કે. દાસ, આરોગ્ય અધિક મુખ્ય સચિવ શ્રી મનોજ અગ્રવાલ અને વરિષ્ઠ સચિવો ઉપસ્થિત રહ્યા હતા.
    સીએમપીઆરઓ/અરૂણ…
ADVERTISEMENT
ShareTweetSend
WhatsApp news
ADVERTISEMENT
Previous Post

સૌરાષ્ટ્રવાળા AAPને સપોર્ટ કરતા હોવાના સી.આર. પાટીલના શબ્દોથી મહેશ સવાણી ઘાયલ

Next Post

ભચાઉમાં લોકોને આ કારણસર મફતમાં ખાંડ મળી ગઇ જાણો

Related Posts

સ્વામીનારાયણ ગુરુકુળના પ્રિન્સિપાલે તેલુગુ ગીત ગાઇ રહેલા વિદ્યાર્થીને ડંડાથી મારવાનો આરોપ, જાણો શું છે આખો મામલો
ગુજરાત

સ્વામીનારાયણ ગુરુકુળના પ્રિન્સિપાલે તેલુગુ ગીત ગાઇ રહેલા વિદ્યાર્થીને ડંડાથી મારવાનો આરોપ, જાણો શું છે આખો મામલો

December 28, 2022
27
પત્નીના ચારિત્ર્ય પર હતી શંકા, સુરતના આ શખ્સે એવું કર્યુ કે જાણીને તમે પણ ચોંકી ઉઠશો
ગુજરાત

પત્નીના ચારિત્ર્ય પર હતી શંકા, સુરતના આ શખ્સે એવું કર્યુ કે જાણીને તમે પણ ચોંકી ઉઠશો

December 27, 2022
993
પાલિતાણામાં આદિનાથ દાદાના પગલા ખંડીત કરનાર આરોપી પિન્ટુ ગોહિલને પોલીસે ઝડપી પાડ્યો, આ ઇરાદે દેરીમાં ઘૂસ્યો હતો
ગુજરાત

પાલિતાણામાં આદિનાથ દાદાના પગલા ખંડીત કરનાર આરોપી પિન્ટુ ગોહિલને પોલીસે ઝડપી પાડ્યો, આ ઇરાદે દેરીમાં ઘૂસ્યો હતો

December 24, 2022
734
માથાભારે ટિકટોક સ્ટાર કિર્તી પટેલની ગેરકાયદેસર મંડળી રચવાના ગુનામાં ધરપકડ, જાણો શું છે મામલો
ગુજરાત

માથાભારે ટિકટોક સ્ટાર કિર્તી પટેલની ગેરકાયદેસર મંડળી રચવાના ગુનામાં ધરપકડ, જાણો શું છે મામલો

December 23, 2022
503
ગુજરાતમાં કારમી હાર બાદ કોંગ્રેસમાં ઘમાસાણ, જગદિશ ઠાકોરની સામે પૂર્વ ધારાસભ્યએ બળાપો કાઢ્યો
ગુજરાત

ગુજરાતમાં કારમી હાર બાદ કોંગ્રેસમાં ઘમાસાણ, જગદિશ ઠાકોરની સામે પૂર્વ ધારાસભ્યએ બળાપો કાઢ્યો

December 22, 2022
22
અમરેલીમાં મનરેગાના ડુપ્લિકેટ જોબ કાર્ડ બનાવી ચાર અધિકારીઓએ કરી આટલાં કરોડની ઉચાપત, જાણો આખો મામલો
ગુજરાત

અમરેલીમાં મનરેગાના ડુપ્લિકેટ જોબ કાર્ડ બનાવી ચાર અધિકારીઓએ કરી આટલાં કરોડની ઉચાપત, જાણો આખો મામલો

December 22, 2022
174
Next Post
ભચાઉમાં લોકોને આ કારણસર મફતમાં ખાંડ મળી ગઇ જાણો

ભચાઉમાં લોકોને આ કારણસર મફતમાં ખાંડ મળી ગઇ જાણો

ગુજરાતની મીડિયા ટેક કંપની ‘ન્યૂઝરીચ’ની વધુ એક સિદ્ધિ : ‘‘ગ્રોથ એક્સિલરેશન પ્રોગ્રામ 4 આઈ’’માં દેશના ટોપ-15 સ્ટાર્ટઅપ્સમાં સ્થાન પ્રાપ્ત કર્યું, એવોર્ડ વિનિંગ રૂપિયા 1 કરોડનું ફંડ મેળવ્યું
Uncategorized

ગુજરાતની મીડિયા ટેક કંપની ‘ન્યૂઝરીચ’ની વધુ એક સિદ્ધિ : ‘‘ગ્રોથ એક્સિલરેશન પ્રોગ્રામ 4 આઈ’’માં દેશના ટોપ-15 સ્ટાર્ટઅપ્સમાં સ્થાન પ્રાપ્ત કર્યું, એવોર્ડ વિનિંગ રૂપિયા 1 કરોડનું ફંડ મેળવ્યું

by Editors
January 11, 2023
9
વડાપ્રધાન મોદીના માતા હીરાબાની તબિયત લથડી તો રાહુલ ગાંધીએ કર્યુ એવું ટ્વિટ કે થઇ રહી છે પ્રશંસા
નેશનલ

વડાપ્રધાન મોદીના માતા હીરાબાની તબિયત લથડી તો રાહુલ ગાંધીએ કર્યુ એવું ટ્વિટ કે થઇ રહી છે પ્રશંસા

by Editors
December 28, 2022
849
પીએમ મોદીના માતા હીરાબાને તબિયત બગડતાં હોસ્પિટલમાં દાખલ કરાયા, જાણો તાજેતરના અપટેડ
નેશનલ

પીએમ મોદીના માતા હીરાબાને તબિયત બગડતાં હોસ્પિટલમાં દાખલ કરાયા, જાણો તાજેતરના અપટેડ

by Editors
December 28, 2022
251
શ્રીલંકા સામેની ટી20 શ્રેણીમાં હાર્દિક પટેલની કેપ્ટનશીપ હેઠળ આ બે ખેલાડીઓને મળી શકે છે ડેબ્યુ કરવાની તક, જાણો
રમત-ગમત

શ્રીલંકા સામેની ટી20 શ્રેણીમાં હાર્દિક પટેલની કેપ્ટનશીપ હેઠળ આ બે ખેલાડીઓને મળી શકે છે ડેબ્યુ કરવાની તક, જાણો

by Editors
December 28, 2022
13
પાકિસ્તાન ક્રિકેટમાં હોબાળો, પદ પરથી દૂર કરાયા બાદ રમીઝ રાજાએ પાકિસ્તાન સરકાર પર લગાવ્યા આક્ષેપો
રમત-ગમત

પાકિસ્તાન ક્રિકેટમાં હોબાળો, પદ પરથી દૂર કરાયા બાદ રમીઝ રાજાએ પાકિસ્તાન સરકાર પર લગાવ્યા આક્ષેપો

by Editors
December 28, 2022
19

ગુજરાતની મીડિયા ટેક કંપની ‘ન્યૂઝરીચ’ની વધુ એક સિદ્ધિ : ‘‘ગ્રોથ એક્સિલરેશન પ્રોગ્રામ 4 આઈ’’માં દેશના ટોપ-15 સ્ટાર્ટઅપ્સમાં સ્થાન પ્રાપ્ત કર્યું, એવોર્ડ વિનિંગ રૂપિયા 1 કરોડનું ફંડ મેળવ્યું

વડાપ્રધાન મોદીના માતા હીરાબાની તબિયત લથડી તો રાહુલ ગાંધીએ કર્યુ એવું ટ્વિટ કે થઇ રહી છે પ્રશંસા

પીએમ મોદીના માતા હીરાબાને તબિયત બગડતાં હોસ્પિટલમાં દાખલ કરાયા, જાણો તાજેતરના અપટેડ

શ્રીલંકા સામેની ટી20 શ્રેણીમાં હાર્દિક પટેલની કેપ્ટનશીપ હેઠળ આ બે ખેલાડીઓને મળી શકે છે ડેબ્યુ કરવાની તક, જાણો

પાકિસ્તાન ક્રિકેટમાં હોબાળો, પદ પરથી દૂર કરાયા બાદ રમીઝ રાજાએ પાકિસ્તાન સરકાર પર લગાવ્યા આક્ષેપો

ભારતના બે રાજ્યોમાં વિવાદ વધુ વકર્યો, આ રાજ્યના 865 મરાઠી ભાષી ગામોને મહારાષ્ટ્રમાં સામેલ કરવા વિધાનસભામાં પ્રસ્તાવ

  • વાપીના હ્યુબરવાળા સુરેશ પટેલ તથા હરિયા પરિવારના તુષાર હરિયાનાં દિકરી-દિકરાનાં ગોવા ખાતે લગ્નમાં જઇ આવેલા વાપીનાં ૫૦ ઉદ્યોગપતિ, વેપારીઓ કોરોના સંક્રમિત થતાં હાહાકાર

    0 shares
    Share 0 Tweet 0
  • હાર્દિક કેપ્ટન બને તો તમને કોઇ વાંધો છે? રોહિત શર્માએ બીસીસીઆઇને આપ્યો આ જવાબ, જાણો

    0 shares
    Share 0 Tweet 0
  • શેત્રુંજ્ય તીર્થ પર પુજાની વહીવટી તંત્રની મંજૂરી : ભારતભરનાં જૈન સંઘોએ મુખ્યમંત્રીશ્રી વિજય રુપાણીનો આભાર માન્યો

    0 shares
    Share 0 Tweet 0
  • ગુજરાતના આ વિસ્તારમાં વીજ કટોકટી, બપોર પછી વીજ કાપ માટે તૈયાર રહો

    0 shares
    Share 0 Tweet 0
  • વલસાડ જિલ્લાના આદિવાસી ક્ષેત્રના કપરાડા તાલુકાના ગજેન્દ્રકુમાર બન્યા ડે. કલેક્ટર

    0 shares
    Share 0 Tweet 0
ADVERTISEMENT
DAKSHIN GUJARAT VARTMAN
468632
Your IP Address : 3.236.47.240
Twitter
Facebook-f
Instagram
Telegram
Youtube

 © 2021 દક્ષિણ ગુજરાત વર્તમાન All Rights Reserved. Created by TheWebEmcee.in

No Result
View All Result
  • ઇન્ટરનેશનલ
  • નેશનલ
  • ગુજરાત
  • દક્ષિણ ગુજરાત
  • રમત-ગમત
  • હેલ્થ-ફૂડ
  • સાયન્સ-ટેક
  • મનોરંજન
  • સ્પેશિયલ
  • બૂક રિવ્યૂ
  • ઓફબીટ
  • વિડિયો
  • epaper

© 2021 dgvartman.com | Created by TheWebEmcee.

Stay Connected!

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી સાથે જોડાઓ
SUBSCRIBE
close-link