Wednesday, May 25, 2022
DAKSHIN GUJARAT VARTMAN (દક્ષિણ ગુજરાત વર્તમાન)
  • ઇન્ટરનેશનલ
  • નેશનલ
  • ગુજરાત
  • દક્ષિણ ગુજરાત
  • રમત-ગમત
  • હેલ્થ-ફૂડ
  • સાયન્સ-ટેક
  • મનોરંજન
  • સ્પેશિયલ
  • More
    • ઓફબીટ
    • વિડિયો
    • બૂક રિવ્યૂ
e-Paper
DAKSHIN GUJARAT VARTMAN (દક્ષિણ ગુજરાત વર્તમાન)
  • ઇન્ટરનેશનલ
  • નેશનલ
  • ગુજરાત
  • દક્ષિણ ગુજરાત
  • રમત-ગમત
  • હેલ્થ-ફૂડ
  • સાયન્સ-ટેક
  • મનોરંજન
  • સ્પેશિયલ
  • More
    • ઓફબીટ
    • વિડિયો
    • બૂક રિવ્યૂ
No Result
View All Result
DAKSHIN GUJARAT VARTMAN (દક્ષિણ ગુજરાત વર્તમાન)
ADVERTISEMENT
Home ગુજરાત

શેત્રુંજ્ય તીર્થ પર પુજાની વહીવટી તંત્રની મંજૂરી : ભારતભરનાં જૈન સંઘોએ મુખ્યમંત્રીશ્રી વિજય રુપાણીનો આભાર માન્યો

by Editors
January 22, 2021
in ગુજરાત
Reading Time: 3min read
શેત્રુંજ્ય તીર્થ પર પુજાની વહીવટી તંત્રની મંજૂરી : ભારતભરનાં જૈન સંઘોએ મુખ્યમંત્રીશ્રી વિજય રુપાણીનો આભાર માન્યો
29.4k
VIEWS
Share on FacebookShare on Twitter
ADVERTISEMENT

પાલિતાણા જૈન સંઘના અગ્રણી અને આણંદજી કલ્યાણજી પેઢીનાં પ્રાદેશીક પ્રતિનિધિ ભાવેશભાઇ શેઠ, હિતેશભાઇ સુખડીયા, અજયભાઇ શેઠ, જીયુડીસીના ઇન્ડપેન્ડન્ટ ડાયરેક્ટર હાર્દિક શાહ અને અનિલ શાહ (વાંસદા)ની મહેનત રંગ લાવી

જૈનોના અતિ પ્રવિત્ર તીર્થધામ શ્રી શંત્રુજય મહાતીર્થમાં શ્રી આદેશ્વર ભગવાનની પૂજા-સેવા માટે પાલિતણા જૈન સંઘના આગેવાનો અને અનિલ શાહ (વાંસદા) તથા જીયુડીસીના ઇંડિપેંડેન્ટ ડાયરેક્ટર હાર્દિક શાહ દ્વારા સરકારને રજૂઆત કરતા સરકાર તરફથી કોવિડ-૧૯ અંતર્ગત તેના નિયમોના પાલન સાથે સેવા-પૂજાની મંજૂરી મળતા જૈન સમાજમાં ખુશીની લહેર ફરી વળી છે. પ્રાપ્ત  માહિતી અનુસાર માર્ચ-૨૦૨૦માં લોકડાઉન સાથે જ તમામ ધાર્મિક સ્થળો બંધ કરી દેવાયા હતા જે અંતર્ગત શંત્રુજય તીર્થના મૂળ નાયક સહિતની પૂજા-સેવા-દર્શન બંધ કરાયા હતા. પરંતુ હવે બધુ પૂર્વવત થઇ જતાં ભારતભરના જૈન-અજૈન તમામ મંદિરો પૂજા શરુ થઇ ગયા હતા અને પૂજા-સેવા શરૂ થઇ હતી.

પરંતુ પાલીતણા-શંખેશ્વર સહિતના તીર્થના વહીવટ કર્તાઓએ સરકારની ગાઇડલાઇન હોય પૂજા-સેવા શરૂ કરી ન હતી. આ બાબતે આજે શ્રી પાલીતાણા સમસ્ત જૈન સંઘના અગ્રણી અને આણંદજી કલ્યાણજી પેઢીના પ્રાદેશિક પ્રતિનિધિ ભાવેશભાઇ શેઠ, અગ્રણી હિતેશભાઇ સુખડીયા, અજયભાઇ શેઠ દ્વારા ભાવનગર જિલ્લા કલેકટરને એક આવેદન આપી સેવા-પૂજાની મંજૂરી માંગી હતી. સાથે જી.યુ ડી સી.ના ડાયરેકટર શ્રી હાર્દિક શાહ તથા જૈન અગ્રણી અનિલ શાહ (વાંસદા) દ્વારા મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરી. જણાવ્યું હતું કે, ભારતભરના જૈન-અજૈન મંદિરોમાં ખુલી ગયા છે. હિન્દૂ મંદિરો, દેવસ્થાનો, મસ્જિદો અને ગુરુદ્વારા ખુલી ગયા છે.

ADVERTISEMENT

પૂજા-અર્ચના શરૂ થઇ ચુકી છે. શંત્રુજય તીર્થમાં દાદાનો દરબાર ૩૫૦૦ પગથિયા ચઢવા પડે છે. કોરોનાનો દર્દી આ ચઢાણ ચઢી શકે નહીં. સંક્રમણની શકયતા નથી તેવા સંજાગમાં પૂજા-સેવાની પરવાનગી આપવા વિનંતી કરી હતી. આ વિનંતીને રાજયના જૈન મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ હકારાત્મ અભિગમની સાથે જ આજે અગ્રણીઓ ભાવનગર જિલ્લા કલેકટરને મળતા તેમણે તેમના પત્રક્રમાંક ડી.એમ.-1/525/પરવાનગી/ પાલીતણા/૨૦૨૧ તા. 22/01/2021 થી સરકારશ્રીના પરિપત્ર 09/10/2020, તા. 14/10/2020, તા. 27/10/2020 થી સ્પષ્ટિકરણ કરવામાં આવેલ છે.

પૂજા-અર્ચના શરૂ થઇ ચુકી છે. શંત્રુજય તીર્થમાં દાદાનો દરબાર ૩૫૦૦ પગથિયા ચઢવા પડે છે. કોરોનાનો દર્દી આ ચઢાણ ચઢી શકે નહીં. સંક્રમણની શકયતા નથી તેવા સંજાગમાં પૂજા-સેવાની પરવાનગી આપવા વિનંતી કરી હતી. આ વિનંતીને રાજયના જૈન મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ હકારાત્મ અભિગમની સાથે જ આજે અગ્રણીઓ ભાવનગર જિલ્લા કલેકટરને મળતા તેમણે તેમના પત્રક્રમાંક ડી.એમ.-1/525/પરવાનગી/ પાલીતણા/૨૦૨૧ તા. 22/01/2021 થી સરકારશ્રીના પરિપત્ર 09/10/2020, તા. 14/10/2020, તા. 27/10/2020 થી સ્પષ્ટિકરણ કરવામાં આવેલ છે. સરકારશ્રી માર્ગદશિકા પ્રમાણે સૂચનાનું પાલન કરવાની શરતે સેવા-પૂજા શરુ કરવામાં આવે તો કોઈ હરકત જેવું નથી તેમ જણાવતા અગ્રણીઓએ તેમનો આભાર માન્યો હતો. આણંદજી કલ્યાણજીની પેઢી ચોક્કસ શરતો સાથે જલ્દી પૂજા સેવા શરૂ કરે તે જરૂરી છે. ભારતભરના જૈન સંઘોએ પૂજા-સેવા શરુ કરવાની વિનંતીનો સ્વીકાર કરનારા ગુજરાતના જૈન મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણીજી અને ભાવનગરના જિલ્લા કલેકટર શ્રી ગૌરાંગભાઈ મકવાણાનો આભાર માન્યો હતો.

ShareTweetSend
WhatsApp news
ADVERTISEMENT
Previous Post

રાજકોટમાં સુહાગરાતથી જ પત્ની પર અત્યાચાર, માસીક ધર્મમાં પણ શારીરિક સબંધ બાંધવા દબાણ

Next Post

શનિ મહારાજની કૃપાથી કેટલીક રાશિના જાતકોનું ભાગ્ય ચમકી ઉઠશે

Related Posts

ગુજરાતમાં પોતાનું ઘર લેવું બન્યું મુશ્કેલ, પ્રતિ ચોરસ ફૂટ આટલા રૂપિયાનો વધારો
ગુજરાત

ગુજરાતમાં પોતાનું ઘર લેવું બન્યું મુશ્કેલ, પ્રતિ ચોરસ ફૂટ આટલા રૂપિયાનો વધારો

April 8, 2022
1.6k
હવે થશે અસલી જંગ: ગુજરાતમાં કોંગ્રેસને જીતાડવા માટે પ્રશાંત કિશોરની ટીમ કામે લાગી
ગુજરાત

હવે થશે અસલી જંગ: ગુજરાતમાં કોંગ્રેસને જીતાડવા માટે પ્રશાંત કિશોરની ટીમ કામે લાગી

April 8, 2022
469
હાર્દિક પટેલ, અનંત પટેલ અને જીગ્નેશ મેવાણીની ત્રિપુટી કોંગ્રેસ માટે આશા બનીને ઉભરી
ગુજરાત

હાર્દિક પટેલ, અનંત પટેલ અને જીગ્નેશ મેવાણીની ત્રિપુટી કોંગ્રેસ માટે આશા બનીને ઉભરી

April 7, 2022
1.5k
આણંદમાં ધાર્મિક જુલુસમાં મોટેથી મ્યુઝિક વગાડવા પર બે જૂથ બાખડયા, પાંચના માથાં ફૂટ્યા
ગુજરાત

આણંદમાં ધાર્મિક જુલુસમાં મોટેથી મ્યુઝિક વગાડવા પર બે જૂથ બાખડયા, પાંચના માથાં ફૂટ્યા

April 7, 2022
317
યુવરાજસિંહ જાડેજાએ પોલીસ કોન્સ્ટેબલને કચડવાનો કર્યો હતો પ્રયાસ, પોલીસે વીડિયો જાહેર કર્યો
ગુજરાત

યુવરાજસિંહ જાડેજાએ પોલીસ કોન્સ્ટેબલને કચડવાનો કર્યો હતો પ્રયાસ, પોલીસે વીડિયો જાહેર કર્યો

April 6, 2022
894
યુવકોને સરકારી નોકરીની લાલચ આપીને ફસાવતી ટોળકી ઝડપાઇ, કરી છે આટલાં કરોડની છેતરપિંડી
ગુજરાત

યુવકોને સરકારી નોકરીની લાલચ આપીને ફસાવતી ટોળકી ઝડપાઇ, કરી છે આટલાં કરોડની છેતરપિંડી

April 6, 2022
16
Next Post
શનિ મહારાજની કૃપાથી કેટલીક રાશિના જાતકોનું ભાગ્ય ચમકી ઉઠશે

શનિ મહારાજની કૃપાથી કેટલીક રાશિના જાતકોનું ભાગ્ય ચમકી ઉઠશે

બેંગ્લોરમાં કલયુગી પિતાએ હિસાબમાં ગરબડથી ગુસ્સે થઇ પુત્રને જીવતો સળગાવી દીધો, સીસીટીવી વાયરલ
નેશનલ

બેંગ્લોરમાં કલયુગી પિતાએ હિસાબમાં ગરબડથી ગુસ્સે થઇ પુત્રને જીવતો સળગાવી દીધો, સીસીટીવી વાયરલ

by Editors
April 8, 2022
92
મુસ્લિમ દેશોમાં લાઉડ સ્પીકર પર અઝાન નથી થતી તો ભારતમાં શા માટે? અનુરાધા પૌડવાલે સવાલ ઉભાં કરતા વિવાદ
નેશનલ

મુસ્લિમ દેશોમાં લાઉડ સ્પીકર પર અઝાન નથી થતી તો ભારતમાં શા માટે? અનુરાધા પૌડવાલે સવાલ ઉભાં કરતા વિવાદ

by Editors
April 8, 2022
321
આશારામ ફરી વિવાદમાં! આ રાજ્યના આશ્રમમાં પાર્ક કરેલી કારમાંથી સગીરાનો મૃતદેહ મળી આવ્યો
નેશનલ

આશારામ ફરી વિવાદમાં! આ રાજ્યના આશ્રમમાં પાર્ક કરેલી કારમાંથી સગીરાનો મૃતદેહ મળી આવ્યો

by Editors
April 8, 2022
428
અમે બોમ્બ ફિટ કરી દીધાં છે, હવે બધું તમારા હાથમાં છેઃ આ શહેરની 6 શાળાને ધમકી મળી
નેશનલ

અમે બોમ્બ ફિટ કરી દીધાં છે, હવે બધું તમારા હાથમાં છેઃ આ શહેરની 6 શાળાને ધમકી મળી

by Editors
April 8, 2022
529
બીજેપી ધારાસભ્ય અને પુત્ર વિશે સોશિયલ મીડિયામાં લખનાર પત્રકાર સહિતના લોકોને પોલીસે અર્ધનગ્ન કર્યા
નેશનલ

બીજેપી ધારાસભ્ય અને પુત્ર વિશે સોશિયલ મીડિયામાં લખનાર પત્રકાર સહિતના લોકોને પોલીસે અર્ધનગ્ન કર્યા

by Editors
April 8, 2022
2.2k

બેંગ્લોરમાં કલયુગી પિતાએ હિસાબમાં ગરબડથી ગુસ્સે થઇ પુત્રને જીવતો સળગાવી દીધો, સીસીટીવી વાયરલ

મુસ્લિમ દેશોમાં લાઉડ સ્પીકર પર અઝાન નથી થતી તો ભારતમાં શા માટે? અનુરાધા પૌડવાલે સવાલ ઉભાં કરતા વિવાદ

આશારામ ફરી વિવાદમાં! આ રાજ્યના આશ્રમમાં પાર્ક કરેલી કારમાંથી સગીરાનો મૃતદેહ મળી આવ્યો

અમે બોમ્બ ફિટ કરી દીધાં છે, હવે બધું તમારા હાથમાં છેઃ આ શહેરની 6 શાળાને ધમકી મળી

બીજેપી ધારાસભ્ય અને પુત્ર વિશે સોશિયલ મીડિયામાં લખનાર પત્રકાર સહિતના લોકોને પોલીસે અર્ધનગ્ન કર્યા

IPL 2022માં સૌથી વધુ રન બનાવનારા આ ત્રણ ખેલાડીઓમાં છે જબરદસ્ત કનેક્શન, જાણીને ચોકીં ઉઠશો

  • વાપીના હ્યુબરવાળા સુરેશ પટેલ તથા હરિયા પરિવારના તુષાર હરિયાનાં દિકરી-દિકરાનાં ગોવા ખાતે લગ્નમાં જઇ આવેલા વાપીનાં ૫૦ ઉદ્યોગપતિ, વેપારીઓ કોરોના સંક્રમિત થતાં હાહાકાર

    0 shares
    Share 0 Tweet 0
  • શેત્રુંજ્ય તીર્થ પર પુજાની વહીવટી તંત્રની મંજૂરી : ભારતભરનાં જૈન સંઘોએ મુખ્યમંત્રીશ્રી વિજય રુપાણીનો આભાર માન્યો

    0 shares
    Share 0 Tweet 0
  • ગુજરાતના આ વિસ્તારમાં વીજ કટોકટી, બપોર પછી વીજ કાપ માટે તૈયાર રહો

    0 shares
    Share 0 Tweet 0
  • વલસાડ જિલ્લાના આદિવાસી ક્ષેત્રના કપરાડા તાલુકાના ગજેન્દ્રકુમાર બન્યા ડે. કલેક્ટર

    0 shares
    Share 0 Tweet 0
  • શોખીનો માટે સારાં સમાચાર, દ.ગુજરાતના આ ચાર ગામડાઓ કેન્દ્રશાસિત પ્રદેશનો ભાગ બનશે

    0 shares
    Share 0 Tweet 0
ADVERTISEMENT
DAKSHIN GUJARAT VARTMAN
357947
Your IP Address : 35.170.82.159
Twitter
Facebook-f
Instagram
Telegram
Youtube

 © 2021 દક્ષિણ ગુજરાત વર્તમાન All Rights Reserved. Created by TheWebEmcee.in

No Result
View All Result
  • ઇન્ટરનેશનલ
  • નેશનલ
  • ગુજરાત
  • દક્ષિણ ગુજરાત
  • રમત-ગમત
  • હેલ્થ-ફૂડ
  • સાયન્સ-ટેક
  • મનોરંજન
  • સ્પેશિયલ
  • બૂક રિવ્યૂ
  • ઓફબીટ
  • વિડિયો
  • epaper

© 2021 dgvartman.com | Created by TheWebEmcee.

Stay Connected!

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી સાથે જોડાઓ
SUBSCRIBE
close-link