Saturday, January 28, 2023
DAKSHIN GUJARAT VARTMAN (દક્ષિણ ગુજરાત વર્તમાન)
  • ઇન્ટરનેશનલ
  • નેશનલ
  • ગુજરાત
  • દક્ષિણ ગુજરાત
  • રમત-ગમત
  • હેલ્થ-ફૂડ
  • સાયન્સ-ટેક
  • મનોરંજન
  • સ્પેશિયલ
  • More
    • ઓફબીટ
    • વિડિયો
    • બૂક રિવ્યૂ
e-Paper
DAKSHIN GUJARAT VARTMAN (દક્ષિણ ગુજરાત વર્તમાન)
  • ઇન્ટરનેશનલ
  • નેશનલ
  • ગુજરાત
  • દક્ષિણ ગુજરાત
  • રમત-ગમત
  • હેલ્થ-ફૂડ
  • સાયન્સ-ટેક
  • મનોરંજન
  • સ્પેશિયલ
  • More
    • ઓફબીટ
    • વિડિયો
    • બૂક રિવ્યૂ
No Result
View All Result
DAKSHIN GUJARAT VARTMAN (દક્ષિણ ગુજરાત વર્તમાન)
ADVERTISEMENT
Home ગુજરાત

વેસુ જૈન સંઘ સ્થિત આ. ૐકાર સૂરિજી આરાધના ભવનના ડોમમાં પૂજ્ય પંન્યાસપ્રવર પદ્મદર્શનવિજયજી મહારાજની પાવન નિશ્રામાં તપ, ત્યાગ અને સત્સંગનો અપૂર્વ અવસર જામ્યો

by Editors
September 1, 2021
in ગુજરાત
Reading Time: 1min read
વેસુ જૈન સંઘ સ્થિત આ. ૐકાર સૂરિજી આરાધના ભવનના ડોમમાં પૂજ્ય પંન્યાસપ્રવર પદ્મદર્શનવિજયજી મહારાજની પાવન નિશ્રામાં તપ, ત્યાગ અને સત્સંગનો અપૂર્વ અવસર જામ્યો
68
VIEWS
Share on FacebookShare on Twitter
ADVERTISEMENT

વેસુ જૈન સંઘ સ્થિત આ. ૐકાર સૂરિજી આરાધના ભવનના ડોમમાં પૂજ્ય પંન્યાસપ્રવર પદ્મદર્શનવિજયજી મહારાજની પાવન નિશ્રામાં તપ, ત્યાગ અને સત્સંગનો અપૂર્વ અવસર જામ્યો છે. તારીખ 2 સપ્ટેમ્બર ના 09:15 થી 10:30 સુધી “પર્યુષણ પર્વ” ના પધરામણા આ વિષય ઉપર જાહેર પ્રવચન થશે. પૂજ્ય પંન્યાસ શ્રી પદ્મદર્શન વિજયજી મહારાજે ધર્મસભાને સંબોધતા જણાવ્યું હતું કે યુદ્ગલાનંદી મટીને આપણે પરમાનંદી બનવું જોઈએ. યુદ્ગલાનંદી પ્રત્યેની પ્રીતિના કારણે સંસારમાં રખડપટ્ટી ચાલી રહી છે. પદ, પદાર્થ, પૈસા, પરિવાર અને પ્રતિષ્ઠાની ભૂખમાં માણસ પોતાનો સાચું આત્મધર્મ ગુમાવી રહ્યો છે. આસક્તિના કુંડાળામાં અટવાયેલો જીવનને ધમરોળી નાખે છે. પરમને પ્રાપ્ત કરવા પર પદાર્થોની વળગણ છૂટે જોઈએ. હરિરસ જામે તો સબરસ એની મેળે છૂટી જાય છે.
જેને સંસાર વહાલો લાગે એને પરમ પ્રત્યે લગાવ હોતો નથી જે તમારું નથી અને તમારી સાથે આવવાનો નથી એની ચિંતા કરશો નહીં. જે તમારું છે અને તમારી સાથે આવવાનું છે તેની તૈયારી કરો. પદ, પદાર્થ, પૈસા અને પરિવાર વગેરે અહીં બધું મૂકીને જવાનું છે. તમે કરેલા જીવનમાં સત્કાર્યોની મૂડી જ તમારી સાથે આવશે. સંસારમાં ભલે કદાચ રહેવું પડે પણ તમારી ભીતરમાં સંસાર રાખશો નહીં. જીવનના તમામ ક્ષેત્રે સદગુણોને હાંસલ કરવાના છે અને દુર્ગુણોને ટાળવાના છે. સદગુણોની સુવાસથી જ આત્મવિકાસ થાય છે.
પરમનું આકર્ષણ વધારવાની જરૂર છે. પ્રભુની આજ્ઞા પ્રત્યે વફાદારી કેળવવાની જરૂર છે. પ્રભુ પ્યારા લાગશે તો પદાર્થો ન્યારા થઈ જશે. કરોડો રૂપિયાથી પણ જે ન મળે તે પ્રભુની કૃપાથી સુલભ બને છે. અત્યારે શાંતિ, સમાધિ, અને સ્વસ્થતાની જરૂર છે. સમાધાનવાદી બનશો તો જ જીવનમાં સમાધિ પ્રાપ્ત થઇ શકશે. અત્યારે ભલભલા લોકો સંઘર્ષ અને સંકલેશની વચ્ચે જીવી રહ્યા છે.

ADVERTISEMENT
ShareTweetSend
WhatsApp news
ADVERTISEMENT
Previous Post

શ્રીનગરમાં 27 વર્ષ બાદ ખુલ્યું આ શિવમંદિર, મોદી સરકારના મંત્રીએ કર્યો અભિષેક

Next Post

દરિયાઇ સોના તરીકે ઓળખાતી આ માછલીઓ વેચીને પાલઘરનો આ માછીમાર રાતોરાત બન્યો કરોડપતિ

Related Posts

સ્વામીનારાયણ ગુરુકુળના પ્રિન્સિપાલે તેલુગુ ગીત ગાઇ રહેલા વિદ્યાર્થીને ડંડાથી મારવાનો આરોપ, જાણો શું છે આખો મામલો
ગુજરાત

સ્વામીનારાયણ ગુરુકુળના પ્રિન્સિપાલે તેલુગુ ગીત ગાઇ રહેલા વિદ્યાર્થીને ડંડાથી મારવાનો આરોપ, જાણો શું છે આખો મામલો

December 28, 2022
27
પત્નીના ચારિત્ર્ય પર હતી શંકા, સુરતના આ શખ્સે એવું કર્યુ કે જાણીને તમે પણ ચોંકી ઉઠશો
ગુજરાત

પત્નીના ચારિત્ર્ય પર હતી શંકા, સુરતના આ શખ્સે એવું કર્યુ કે જાણીને તમે પણ ચોંકી ઉઠશો

December 27, 2022
993
પાલિતાણામાં આદિનાથ દાદાના પગલા ખંડીત કરનાર આરોપી પિન્ટુ ગોહિલને પોલીસે ઝડપી પાડ્યો, આ ઇરાદે દેરીમાં ઘૂસ્યો હતો
ગુજરાત

પાલિતાણામાં આદિનાથ દાદાના પગલા ખંડીત કરનાર આરોપી પિન્ટુ ગોહિલને પોલીસે ઝડપી પાડ્યો, આ ઇરાદે દેરીમાં ઘૂસ્યો હતો

December 24, 2022
734
માથાભારે ટિકટોક સ્ટાર કિર્તી પટેલની ગેરકાયદેસર મંડળી રચવાના ગુનામાં ધરપકડ, જાણો શું છે મામલો
ગુજરાત

માથાભારે ટિકટોક સ્ટાર કિર્તી પટેલની ગેરકાયદેસર મંડળી રચવાના ગુનામાં ધરપકડ, જાણો શું છે મામલો

December 23, 2022
503
ગુજરાતમાં કારમી હાર બાદ કોંગ્રેસમાં ઘમાસાણ, જગદિશ ઠાકોરની સામે પૂર્વ ધારાસભ્યએ બળાપો કાઢ્યો
ગુજરાત

ગુજરાતમાં કારમી હાર બાદ કોંગ્રેસમાં ઘમાસાણ, જગદિશ ઠાકોરની સામે પૂર્વ ધારાસભ્યએ બળાપો કાઢ્યો

December 22, 2022
22
અમરેલીમાં મનરેગાના ડુપ્લિકેટ જોબ કાર્ડ બનાવી ચાર અધિકારીઓએ કરી આટલાં કરોડની ઉચાપત, જાણો આખો મામલો
ગુજરાત

અમરેલીમાં મનરેગાના ડુપ્લિકેટ જોબ કાર્ડ બનાવી ચાર અધિકારીઓએ કરી આટલાં કરોડની ઉચાપત, જાણો આખો મામલો

December 22, 2022
174
Next Post
દરિયાઇ સોના તરીકે ઓળખાતી આ માછલીઓ વેચીને પાલઘરનો આ માછીમાર રાતોરાત બન્યો કરોડપતિ

દરિયાઇ સોના તરીકે ઓળખાતી આ માછલીઓ વેચીને પાલઘરનો આ માછીમાર રાતોરાત બન્યો કરોડપતિ

ગુજરાતની મીડિયા ટેક કંપની ‘ન્યૂઝરીચ’ની વધુ એક સિદ્ધિ : ‘‘ગ્રોથ એક્સિલરેશન પ્રોગ્રામ 4 આઈ’’માં દેશના ટોપ-15 સ્ટાર્ટઅપ્સમાં સ્થાન પ્રાપ્ત કર્યું, એવોર્ડ વિનિંગ રૂપિયા 1 કરોડનું ફંડ મેળવ્યું
Uncategorized

ગુજરાતની મીડિયા ટેક કંપની ‘ન્યૂઝરીચ’ની વધુ એક સિદ્ધિ : ‘‘ગ્રોથ એક્સિલરેશન પ્રોગ્રામ 4 આઈ’’માં દેશના ટોપ-15 સ્ટાર્ટઅપ્સમાં સ્થાન પ્રાપ્ત કર્યું, એવોર્ડ વિનિંગ રૂપિયા 1 કરોડનું ફંડ મેળવ્યું

by Editors
January 11, 2023
9
વડાપ્રધાન મોદીના માતા હીરાબાની તબિયત લથડી તો રાહુલ ગાંધીએ કર્યુ એવું ટ્વિટ કે થઇ રહી છે પ્રશંસા
નેશનલ

વડાપ્રધાન મોદીના માતા હીરાબાની તબિયત લથડી તો રાહુલ ગાંધીએ કર્યુ એવું ટ્વિટ કે થઇ રહી છે પ્રશંસા

by Editors
December 28, 2022
849
પીએમ મોદીના માતા હીરાબાને તબિયત બગડતાં હોસ્પિટલમાં દાખલ કરાયા, જાણો તાજેતરના અપટેડ
નેશનલ

પીએમ મોદીના માતા હીરાબાને તબિયત બગડતાં હોસ્પિટલમાં દાખલ કરાયા, જાણો તાજેતરના અપટેડ

by Editors
December 28, 2022
251
શ્રીલંકા સામેની ટી20 શ્રેણીમાં હાર્દિક પટેલની કેપ્ટનશીપ હેઠળ આ બે ખેલાડીઓને મળી શકે છે ડેબ્યુ કરવાની તક, જાણો
રમત-ગમત

શ્રીલંકા સામેની ટી20 શ્રેણીમાં હાર્દિક પટેલની કેપ્ટનશીપ હેઠળ આ બે ખેલાડીઓને મળી શકે છે ડેબ્યુ કરવાની તક, જાણો

by Editors
December 28, 2022
13
પાકિસ્તાન ક્રિકેટમાં હોબાળો, પદ પરથી દૂર કરાયા બાદ રમીઝ રાજાએ પાકિસ્તાન સરકાર પર લગાવ્યા આક્ષેપો
રમત-ગમત

પાકિસ્તાન ક્રિકેટમાં હોબાળો, પદ પરથી દૂર કરાયા બાદ રમીઝ રાજાએ પાકિસ્તાન સરકાર પર લગાવ્યા આક્ષેપો

by Editors
December 28, 2022
19

ગુજરાતની મીડિયા ટેક કંપની ‘ન્યૂઝરીચ’ની વધુ એક સિદ્ધિ : ‘‘ગ્રોથ એક્સિલરેશન પ્રોગ્રામ 4 આઈ’’માં દેશના ટોપ-15 સ્ટાર્ટઅપ્સમાં સ્થાન પ્રાપ્ત કર્યું, એવોર્ડ વિનિંગ રૂપિયા 1 કરોડનું ફંડ મેળવ્યું

વડાપ્રધાન મોદીના માતા હીરાબાની તબિયત લથડી તો રાહુલ ગાંધીએ કર્યુ એવું ટ્વિટ કે થઇ રહી છે પ્રશંસા

પીએમ મોદીના માતા હીરાબાને તબિયત બગડતાં હોસ્પિટલમાં દાખલ કરાયા, જાણો તાજેતરના અપટેડ

શ્રીલંકા સામેની ટી20 શ્રેણીમાં હાર્દિક પટેલની કેપ્ટનશીપ હેઠળ આ બે ખેલાડીઓને મળી શકે છે ડેબ્યુ કરવાની તક, જાણો

પાકિસ્તાન ક્રિકેટમાં હોબાળો, પદ પરથી દૂર કરાયા બાદ રમીઝ રાજાએ પાકિસ્તાન સરકાર પર લગાવ્યા આક્ષેપો

ભારતના બે રાજ્યોમાં વિવાદ વધુ વકર્યો, આ રાજ્યના 865 મરાઠી ભાષી ગામોને મહારાષ્ટ્રમાં સામેલ કરવા વિધાનસભામાં પ્રસ્તાવ

  • વાપીના હ્યુબરવાળા સુરેશ પટેલ તથા હરિયા પરિવારના તુષાર હરિયાનાં દિકરી-દિકરાનાં ગોવા ખાતે લગ્નમાં જઇ આવેલા વાપીનાં ૫૦ ઉદ્યોગપતિ, વેપારીઓ કોરોના સંક્રમિત થતાં હાહાકાર

    0 shares
    Share 0 Tweet 0
  • હાર્દિક કેપ્ટન બને તો તમને કોઇ વાંધો છે? રોહિત શર્માએ બીસીસીઆઇને આપ્યો આ જવાબ, જાણો

    0 shares
    Share 0 Tweet 0
  • શેત્રુંજ્ય તીર્થ પર પુજાની વહીવટી તંત્રની મંજૂરી : ભારતભરનાં જૈન સંઘોએ મુખ્યમંત્રીશ્રી વિજય રુપાણીનો આભાર માન્યો

    0 shares
    Share 0 Tweet 0
  • ગુજરાતના આ વિસ્તારમાં વીજ કટોકટી, બપોર પછી વીજ કાપ માટે તૈયાર રહો

    0 shares
    Share 0 Tweet 0
  • વલસાડ જિલ્લાના આદિવાસી ક્ષેત્રના કપરાડા તાલુકાના ગજેન્દ્રકુમાર બન્યા ડે. કલેક્ટર

    0 shares
    Share 0 Tweet 0
ADVERTISEMENT
DAKSHIN GUJARAT VARTMAN
468582
Your IP Address : 18.207.238.28
Twitter
Facebook-f
Instagram
Telegram
Youtube

 © 2021 દક્ષિણ ગુજરાત વર્તમાન All Rights Reserved. Created by TheWebEmcee.in

No Result
View All Result
  • ઇન્ટરનેશનલ
  • નેશનલ
  • ગુજરાત
  • દક્ષિણ ગુજરાત
  • રમત-ગમત
  • હેલ્થ-ફૂડ
  • સાયન્સ-ટેક
  • મનોરંજન
  • સ્પેશિયલ
  • બૂક રિવ્યૂ
  • ઓફબીટ
  • વિડિયો
  • epaper

© 2021 dgvartman.com | Created by TheWebEmcee.

Stay Connected!

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી સાથે જોડાઓ
SUBSCRIBE
close-link