Friday, August 19, 2022
DAKSHIN GUJARAT VARTMAN (દક્ષિણ ગુજરાત વર્તમાન)
  • ઇન્ટરનેશનલ
  • નેશનલ
  • ગુજરાત
  • દક્ષિણ ગુજરાત
  • રમત-ગમત
  • હેલ્થ-ફૂડ
  • સાયન્સ-ટેક
  • મનોરંજન
  • સ્પેશિયલ
  • More
    • ઓફબીટ
    • વિડિયો
    • બૂક રિવ્યૂ
e-Paper
DAKSHIN GUJARAT VARTMAN (દક્ષિણ ગુજરાત વર્તમાન)
  • ઇન્ટરનેશનલ
  • નેશનલ
  • ગુજરાત
  • દક્ષિણ ગુજરાત
  • રમત-ગમત
  • હેલ્થ-ફૂડ
  • સાયન્સ-ટેક
  • મનોરંજન
  • સ્પેશિયલ
  • More
    • ઓફબીટ
    • વિડિયો
    • બૂક રિવ્યૂ
No Result
View All Result
DAKSHIN GUJARAT VARTMAN (દક્ષિણ ગુજરાત વર્તમાન)
ADVERTISEMENT
Home ઓફબીટ

ભયાનક કુદરતી આફતો સામે આટલા વર્ષોથી ટકી ગયેલું કેદારનાથ મંદિર

by Editors
February 11, 2021
in ઓફબીટ
Reading Time: 1min read
ભયાનક કુદરતી આફતો સામે આટલા વર્ષોથી ટકી ગયેલું કેદારનાથ મંદિર
64
VIEWS
Share on FacebookShare on Twitter
ADVERTISEMENT

ભારતીય સંસ્કૃતિ અને હિંદુ ધર્મમાં ચાર ધામ યાત્રાનું વિશેષ મહાત્મય છે. આ ચાર ધામમાં કેદારનાથ આવે છે. જયાં પ્રતિવર્ષ લાખો શ્રદ્ધાળુઓ જાય છે. કેદારનાથ મંદિરના નિર્માણ વિશે અનેક માન્યતાઓ છે. પ્રથમ માન્યતા મુજબ આ મંદિરનું નિર્માણ 8મી સદીમાં આદિ શંકરાચાર્ય દ્વારા કરવામાં આવ્યું હતુ. જ્યારે કેટલાક લોકો બીજી સદીમાં માળવાના રાજા ભોજ દ્વારા તેનું નિર્માણ કરાયું હોવાનુ માને છે. કેદારનાથ મંદિર નિર્માણના કારણ વિશે પણ મતમતાંરો પ્રવર્તે છે. જેમાં મહાભારત સાથે સંકળાયેલો એક કિસ્સો રસપ્રદ છે. શ્રદ્ધાઓ માને છે કે, મહાભારતમાં કુરુક્ષેત્રમાં થયેલા નરસંહાર પછી પાંડવોએ ભગવાન શિવને તેમના પાપોનું પ્રાયશ્ચિત કરવા માટે કહ્યું હતુ. આથી પાંડવો આશ્રયસ્થાનમાં પહોંચ્યા હતા. જો કે, શિવજીની દર્શન આપવા ઈચ્છા ન હતી. તેથી તેમણે ગુપ્તકાશીમાં નંદીનું સ્વરૂપ ધારણ કર્યું, જો કે, પાંડવોએ શિવજીને ઓળખી લીધો હતા. તેથી શિવજી ત્યાંથી ગાયબ થઈ ગયા.

ત્યારબાદ શિવજીના પાંચ અંગે જુદાં જુદાં સ્થળે પ્રગટ થયા. તેમાં મધ્યમેશ્વરમાં પેટ, રુદ્રનાથમાં મુખ, તુંગનાથમાં હાથ, કલ્પેશ્વરમાં જટા અને કેદારનાથમાં કુબડ પ્રગટ થયા હતા. ભક્તોનું બીજુ જૂથ એવું માને છે કે, કેદારેશ્વર મંદિર નર નારાયણ સાથે સંકળાયેલું છે. એક હિંદુ દેવતા પાર્વતીની પૂજા કરવા તે સ્થળે પહોંચ્યા ત્યારે ભગવાન શિવજી ત્યાં પ્રગટ થયા હતા. તેથી નર-નારાયણે શિવજીને ત્યાં જ માનવતાના કલ્યાણ માટે મૂળ રૂપે ત્યાં રહેવા વિનંતી કરી હતી. ભગવાન શિવે તેમની ઇચ્છા પૂરી કરી અને કેદારનાથને તેમનું ઘર તરીકે સ્વીકાર્યું હતુ. દરમિયાન કેદારનાથનું મંદિર લગભગ 400 વર્ષ સુધી બરફની નીચે રહ્યાનો દાવો ભૂસ્તરશાસ્ત્રીઓ કરવા માંડ્યા છે. ઇ.સ.1300-1900ની આસપાસનો એ સમય હિમ યુગ હતો. દેહરાદૂન વાડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ હિમાલયન જિઓલોજીના વૈજ્ઞાનિકોના મતે મંદિરની દિવાલો પરથી પીળી લીટી મળી છે. જે આ ક્ષેત્રમાં હિમનદીઓ હોવાના પુરાવા આપે છે. આ મંદિર 400 વર્ષથી બરફનીચે દબાયેલુ રહ્યું હતુ. હિમનદીના મોજા સામે પણ આ મંદિરે સતત ટકકર ઝીલી છે. મંદિરના પથ્થરોમાં ઘણી ચમક દેખાય છે.

તેથી મંદિર નિર્માણ સમયે તેને બનાવનારાના મનમાં બરફ અને હિમનદીથી મંદિરને નુકસાન થવાનો ભય હોવો જોઈએ તેવો નિષ્કર્ષ પણ સંશોધકોએ કાઢ્યો છે. કેદારનાથમાં 2013મા આવેલી ભયંકર આફત સમયે હજારો લોકો મોતને ભેટ્યાં હતા. કેટલાય ઘરોનું અસ્તિત્વ જ મટી ગયું છે. જો કે, તેમ છતાં આ મંદિર અડીખમ ઉભુ રહ્યુ છે. આ મંદિર ઉત્તર-દક્ષિણ દિશામાં હોય, તે તેનુ નબળુ પાસુ છે. મંદિર સામાન્ય રીતે પૂર્વ અથવા પશ્ચિમ દિશાના ગર્ભદ્વાર વાળુ હોય છે. પરંતુ આ મંદિરનો દરવાજો દક્ષિણ તરફ છે. એએસઆઈના એડિશનલ ડાયરેક્ટર બીઆર મણી કહે છે કે, રેખા-શિખર શૈલીમાં બનેલુ કેદારનાથ મંદિર સમુદ્ર સપાટીથી આશરે 3,969 જેટલી ઉંચાઇ પર આવેલું છે. 100ના સ્કેલ ઉપર પણ આ મંદિર 99 ટકા સલામત છે.

ADVERTISEMENT
ShareTweetSend
WhatsApp news
ADVERTISEMENT
Previous Post

સ્ટીલ અને સિમેન્ટના ભાવ વધારા સામે રાજકોટમાં બિલ્ડરો આ દિવસે બંધ પાળશે

Next Post

વડનગરમાં આટલા વર્ષ જૂનો વૈભવી કિલ્લો મળ્યો, ત્રણ-ત્રણ શાસનકાળના પુરાવા

Related Posts

આજનું રાશિફળ: સિંહ રાશિના જાતકોની આવકમાં થશે વધારો, જાણો અન્ય રાશિઓ વિશે
ઓફબીટ

આજનું રાશિફળ: સિંહ રાશિના જાતકોની આવકમાં થશે વધારો, જાણો અન્ય રાશિઓ વિશે

April 8, 2022
263
30 વર્ષની મહિલાને 21 વર્ષનો પુત્ર, સત્ય સામે આવતાં સોશિયલ મીડિયા પર થવા લાગી ટીકા
ઓફબીટ

30 વર્ષની મહિલાને 21 વર્ષનો પુત્ર, સત્ય સામે આવતાં સોશિયલ મીડિયા પર થવા લાગી ટીકા

April 7, 2022
51
આ દેશમાં મળે છે સૌથી મોંધું પેટ્રોલ, ભારત કરતા ભાવ છે લગભગ બમણો
ઓફબીટ

આ દેશમાં મળે છે સૌથી મોંધું પેટ્રોલ, ભારત કરતા ભાવ છે લગભગ બમણો

April 7, 2022
413
આજનું રાશિફળ: કુંભ રાશિને આજે અચાનક મળી શકે છે સફળતા, જાણો અન્ય રાશિઓ વિશે
ઓફબીટ

આજનું રાશિફળ: કુંભ રાશિને આજે અચાનક મળી શકે છે સફળતા, જાણો અન્ય રાશિઓ વિશે

April 7, 2022
226
9 લગ્ન કરી ચૂક્યો છે આ મોડલ, વધુ બે લગ્ન કરીને દરેકના બાળકનો બનવા માંગે છે પિતા
ઓફબીટ

9 લગ્ન કરી ચૂક્યો છે આ મોડલ, વધુ બે લગ્ન કરીને દરેકના બાળકનો બનવા માંગે છે પિતા

April 6, 2022
55
આજનું રાશિફળ: આ રાશિના જાતકોની આવકમાં થશે અચાનક વધારો, રહેશે મા લક્ષ્મીની કૃપા
ઓફબીટ

આજનું રાશિફળ: આ રાશિના જાતકોની આવકમાં થશે અચાનક વધારો, રહેશે મા લક્ષ્મીની કૃપા

April 6, 2022
328
Next Post
વડનગરમાં આટલા વર્ષ જૂનો વૈભવી કિલ્લો મળ્યો, ત્રણ-ત્રણ શાસનકાળના પુરાવા

વડનગરમાં આટલા વર્ષ જૂનો વૈભવી કિલ્લો મળ્યો, ત્રણ-ત્રણ શાસનકાળના પુરાવા

આર.કે.દેસાઈ ગ્રુપ ઑફ કૉલેજીસ, વાપીના સાયન્સ કોલેજ અંતર્ગત MSC ( Organic Chemistry) કોર્સના Sem-2 ના વિદ્યાર્થીઓ યુનિવર્સિટી પરીક્ષામાં કૉલેજ કક્ષાએ ઝળક્યા…..
દક્ષિણ ગુજરાત

આર.કે.દેસાઈ ગ્રુપ ઑફ કૉલેજીસ, વાપીના સાયન્સ કોલેજ અંતર્ગત MSC ( Organic Chemistry) કોર્સના Sem-2 ના વિદ્યાર્થીઓ યુનિવર્સિટી પરીક્ષામાં કૉલેજ કક્ષાએ ઝળક્યા…..

by Editors
July 27, 2022
9
બેંગ્લોરમાં કલયુગી પિતાએ હિસાબમાં ગરબડથી ગુસ્સે થઇ પુત્રને જીવતો સળગાવી દીધો, સીસીટીવી વાયરલ
નેશનલ

બેંગ્લોરમાં કલયુગી પિતાએ હિસાબમાં ગરબડથી ગુસ્સે થઇ પુત્રને જીવતો સળગાવી દીધો, સીસીટીવી વાયરલ

by Editors
April 8, 2022
114
મુસ્લિમ દેશોમાં લાઉડ સ્પીકર પર અઝાન નથી થતી તો ભારતમાં શા માટે? અનુરાધા પૌડવાલે સવાલ ઉભાં કરતા વિવાદ
નેશનલ

મુસ્લિમ દેશોમાં લાઉડ સ્પીકર પર અઝાન નથી થતી તો ભારતમાં શા માટે? અનુરાધા પૌડવાલે સવાલ ઉભાં કરતા વિવાદ

by Editors
April 8, 2022
333
આશારામ ફરી વિવાદમાં! આ રાજ્યના આશ્રમમાં પાર્ક કરેલી કારમાંથી સગીરાનો મૃતદેહ મળી આવ્યો
નેશનલ

આશારામ ફરી વિવાદમાં! આ રાજ્યના આશ્રમમાં પાર્ક કરેલી કારમાંથી સગીરાનો મૃતદેહ મળી આવ્યો

by Editors
April 8, 2022
439
અમે બોમ્બ ફિટ કરી દીધાં છે, હવે બધું તમારા હાથમાં છેઃ આ શહેરની 6 શાળાને ધમકી મળી
નેશનલ

અમે બોમ્બ ફિટ કરી દીધાં છે, હવે બધું તમારા હાથમાં છેઃ આ શહેરની 6 શાળાને ધમકી મળી

by Editors
April 8, 2022
549

આર.કે.દેસાઈ ગ્રુપ ઑફ કૉલેજીસ, વાપીના સાયન્સ કોલેજ અંતર્ગત MSC ( Organic Chemistry) કોર્સના Sem-2 ના વિદ્યાર્થીઓ યુનિવર્સિટી પરીક્ષામાં કૉલેજ કક્ષાએ ઝળક્યા…..

બેંગ્લોરમાં કલયુગી પિતાએ હિસાબમાં ગરબડથી ગુસ્સે થઇ પુત્રને જીવતો સળગાવી દીધો, સીસીટીવી વાયરલ

મુસ્લિમ દેશોમાં લાઉડ સ્પીકર પર અઝાન નથી થતી તો ભારતમાં શા માટે? અનુરાધા પૌડવાલે સવાલ ઉભાં કરતા વિવાદ

આશારામ ફરી વિવાદમાં! આ રાજ્યના આશ્રમમાં પાર્ક કરેલી કારમાંથી સગીરાનો મૃતદેહ મળી આવ્યો

અમે બોમ્બ ફિટ કરી દીધાં છે, હવે બધું તમારા હાથમાં છેઃ આ શહેરની 6 શાળાને ધમકી મળી

બીજેપી ધારાસભ્ય અને પુત્ર વિશે સોશિયલ મીડિયામાં લખનાર પત્રકાર સહિતના લોકોને પોલીસે અર્ધનગ્ન કર્યા

  • વાપીના હ્યુબરવાળા સુરેશ પટેલ તથા હરિયા પરિવારના તુષાર હરિયાનાં દિકરી-દિકરાનાં ગોવા ખાતે લગ્નમાં જઇ આવેલા વાપીનાં ૫૦ ઉદ્યોગપતિ, વેપારીઓ કોરોના સંક્રમિત થતાં હાહાકાર

    0 shares
    Share 0 Tweet 0
  • શેત્રુંજ્ય તીર્થ પર પુજાની વહીવટી તંત્રની મંજૂરી : ભારતભરનાં જૈન સંઘોએ મુખ્યમંત્રીશ્રી વિજય રુપાણીનો આભાર માન્યો

    0 shares
    Share 0 Tweet 0
  • ગુજરાતના આ વિસ્તારમાં વીજ કટોકટી, બપોર પછી વીજ કાપ માટે તૈયાર રહો

    0 shares
    Share 0 Tweet 0
  • વલસાડ જિલ્લાના આદિવાસી ક્ષેત્રના કપરાડા તાલુકાના ગજેન્દ્રકુમાર બન્યા ડે. કલેક્ટર

    0 shares
    Share 0 Tweet 0
  • શોખીનો માટે સારાં સમાચાર, દ.ગુજરાતના આ ચાર ગામડાઓ કેન્દ્રશાસિત પ્રદેશનો ભાગ બનશે

    0 shares
    Share 0 Tweet 0
ADVERTISEMENT
DAKSHIN GUJARAT VARTMAN
361907
Your IP Address : 18.207.157.152
Twitter
Facebook-f
Instagram
Telegram
Youtube

 © 2021 દક્ષિણ ગુજરાત વર્તમાન All Rights Reserved. Created by TheWebEmcee.in

No Result
View All Result
  • ઇન્ટરનેશનલ
  • નેશનલ
  • ગુજરાત
  • દક્ષિણ ગુજરાત
  • રમત-ગમત
  • હેલ્થ-ફૂડ
  • સાયન્સ-ટેક
  • મનોરંજન
  • સ્પેશિયલ
  • બૂક રિવ્યૂ
  • ઓફબીટ
  • વિડિયો
  • epaper

© 2021 dgvartman.com | Created by TheWebEmcee.

Stay Connected!

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી સાથે જોડાઓ
SUBSCRIBE
close-link