Monday, January 30, 2023
DAKSHIN GUJARAT VARTMAN (દક્ષિણ ગુજરાત વર્તમાન)
  • ઇન્ટરનેશનલ
  • નેશનલ
  • ગુજરાત
  • દક્ષિણ ગુજરાત
  • રમત-ગમત
  • હેલ્થ-ફૂડ
  • સાયન્સ-ટેક
  • મનોરંજન
  • સ્પેશિયલ
  • More
    • ઓફબીટ
    • વિડિયો
    • બૂક રિવ્યૂ
e-Paper
DAKSHIN GUJARAT VARTMAN (દક્ષિણ ગુજરાત વર્તમાન)
  • ઇન્ટરનેશનલ
  • નેશનલ
  • ગુજરાત
  • દક્ષિણ ગુજરાત
  • રમત-ગમત
  • હેલ્થ-ફૂડ
  • સાયન્સ-ટેક
  • મનોરંજન
  • સ્પેશિયલ
  • More
    • ઓફબીટ
    • વિડિયો
    • બૂક રિવ્યૂ
No Result
View All Result
DAKSHIN GUJARAT VARTMAN (દક્ષિણ ગુજરાત વર્તમાન)
ADVERTISEMENT
Home નેશનલ

ભારતમાં કોરોનાના કેસમાં 7 હજાર કેસના ઉછાળા સાથે ત્રીજી લહેરના પડઘમ !

by Editors
July 15, 2021
in નેશનલ
Reading Time: 1min read
25
VIEWS
Share on FacebookShare on Twitter
ADVERTISEMENT

ભારતમાં કોરોનાની બીજી લહેર માંડ માંડ શાંત પડી છે. ત્યાં હવે ફરી ત્રીજી લહેરના પડઘમ સાથે જ ફફડાટ ફેલાઈ ગયો છે. જો કે, દેશના કેટલાક વૈજ્ઞાનિકો તો ચોથી જુલાઈથી જ કોરોનાની ત્રીજી લહેર શરુ થઈ ગઈ હોવાનો દાવો કરી ચૂક્યા છે. સોમવારે ભારતમાં 118 દિવસ બાદ સૌથી ઓછા કોરોનાના કેસ નોંધાયા હતા. આ ઘટના બાદ મંગળવારે સ્થિતિ તેનાથી વિપરીત થઈ અને એક જ દિવસમાં નવા કેસોમાં 7 હજાર કેસનો ઉછાળો આવ્યો છે. આ બાબતની નોંધ કેન્દ્ર સરકારના આરોગ્ય મંત્રાલયે પણ લીધી છે. અને દેશના લોકોને કોવિડની માર્ગદર્શિકાનું ગંભીરતાથી પાલન કરવા અનુરોધ કર્યો છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે બુધવારે સાંજે કોરોનાના કેસની વિગતો આપતા કહ્યું હતુ કે, મંગળવારે કોવિડ-19ના નવા 38,792 દર્દીઓ મળ્યા હતા. આ પહેલાં સોમવારે આ કેસની સંખ્યા 31,443 રહી હતી. જે ગત 118 દિવસમાં સૌથી ઓછા કેસ રહ્યા હતા. જો કે બીજા જ દિવસે દૈનિક નવા કેસોમાં 7,349 એટલે કે 23.37 ટકાનો વધારો નોંધાયો છે. દેશમાં 38,792 નવા કેસો આવ્યા બાદ કુલ પોઝિટિવ કેસોની સંખ્યા 3,09,46,074 થઈ ગઈ છે. આ દરમિયાન 24 કલાકમાં 624 દર્દી મોતને ભેટ્યા હતા. આ સાથે જ મહામારીથી મરનારાઓની સંખ્યા વધીને હવે 4,11,408 ઉપર પહોંચી ગઈ છે. મંગળવારે 41,000 દર્દી સાજા થતાં અત્યાર સુધી કોરોનાથી ઠીક થયેલા લોકોની કુલ સંખ્યા 3,01,04,720 થઈ ગઈ છે. જ્યારે કુલ 4,29,946 દર્દી અત્યારે અલગ-અલગ હૉસ્પિટલોમાં સારવાર કરાવી રહ્યા છે. આરોગ્ય મંત્રાલયે આ બાબતથી ચિંતા વ્યક્ત કરતા કહ્યું હતુ કે, કોવિડની માર્ગદર્શિકાના પાલનમાં બેદકારી રખાશે તો આપણે કોરોનાની ત્રીજી લહેરને આવતા કેવી રીતે રોકી શકીશું ?
મંત્રાલય તરફથી મંગળવારે જાહેર કરાયેલા આકંડા પ્રમાણે સોમવારે કોવિડ-19 સંક્રમણથી એક દિવસમાં 2,020 લોકોના મોત થયા હતા. બીજી તરફ સરકારે જણાવ્યું કે દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસની વેક્સિનના 37,14,441 ડોઝ મુકાયા છે. આ સાથે જ અત્યાર સુધીમાં દેશમાં 38,76,97,935નુ વેક્સીનેશન કરાયું છે.

ADVERTISEMENT
ShareTweetSend
WhatsApp news
ADVERTISEMENT
Previous Post

અમેરિકામાં પક્ષીઓને ફરી રહસ્યમય બીમારી, હજારોના મોત, પક્ષીપ્રેમી ચિંતામાં

Next Post

દ્વારકાધીશની અનન્ય શક્તિ , 1965માં પાકિસ્તાને વરસાવેલા 156 શક્તિશાળી બોમ્બ નિષ્ફળ ગયા

Related Posts

વડાપ્રધાન મોદીના માતા હીરાબાની તબિયત લથડી તો રાહુલ ગાંધીએ કર્યુ એવું ટ્વિટ કે થઇ રહી છે પ્રશંસા
નેશનલ

વડાપ્રધાન મોદીના માતા હીરાબાની તબિયત લથડી તો રાહુલ ગાંધીએ કર્યુ એવું ટ્વિટ કે થઇ રહી છે પ્રશંસા

December 28, 2022
849
પીએમ મોદીના માતા હીરાબાને તબિયત બગડતાં હોસ્પિટલમાં દાખલ કરાયા, જાણો તાજેતરના અપટેડ
નેશનલ

પીએમ મોદીના માતા હીરાબાને તબિયત બગડતાં હોસ્પિટલમાં દાખલ કરાયા, જાણો તાજેતરના અપટેડ

December 28, 2022
251
ભારતના બે રાજ્યોમાં વિવાદ વધુ વકર્યો, આ રાજ્યના 865 મરાઠી ભાષી ગામોને મહારાષ્ટ્રમાં સામેલ કરવા વિધાનસભામાં પ્રસ્તાવ
નેશનલ

ભારતના બે રાજ્યોમાં વિવાદ વધુ વકર્યો, આ રાજ્યના 865 મરાઠી ભાષી ગામોને મહારાષ્ટ્રમાં સામેલ કરવા વિધાનસભામાં પ્રસ્તાવ

December 28, 2022
259
ભાજપના નેતાઓને ભારત જોડો યાત્રામાં જોડાવા માટે કોણે કરી અપીલ, જાણો
નેશનલ

ભાજપના નેતાઓને ભારત જોડો યાત્રામાં જોડાવા માટે કોણે કરી અપીલ, જાણો

December 27, 2022
374
તમારા ઘરમાં શસ્ત્રો રાખો, જો નહી હોય તો છરીઓ ધારદાર રાખો, ભાજપના વિવાદીત સાંસદે ફરી આપ્યું નિવેદન
નેશનલ

તમારા ઘરમાં શસ્ત્રો રાખો, જો નહી હોય તો છરીઓ ધારદાર રાખો, ભાજપના વિવાદીત સાંસદે ફરી આપ્યું નિવેદન

December 27, 2022
206
કર્ણાટકના મુદ્દે મહારાષ્ટ્રનું રાજકારણ ફરી ચર્ચામાં, શિંદે- ફડણવીસ વચ્ચે મતભેદો સામે આવ્યા
નેશનલ

કર્ણાટકના મુદ્દે મહારાષ્ટ્રનું રાજકારણ ફરી ચર્ચામાં, શિંદે- ફડણવીસ વચ્ચે મતભેદો સામે આવ્યા

December 26, 2022
270
Next Post
દ્વારકાધીશની અનન્ય શક્તિ , 1965માં પાકિસ્તાને વરસાવેલા 156 શક્તિશાળી બોમ્બ નિષ્ફળ ગયા

દ્વારકાધીશની અનન્ય શક્તિ , 1965માં પાકિસ્તાને વરસાવેલા 156 શક્તિશાળી બોમ્બ નિષ્ફળ ગયા

ગુજરાતની મીડિયા ટેક કંપની ‘ન્યૂઝરીચ’ની વધુ એક સિદ્ધિ : ‘‘ગ્રોથ એક્સિલરેશન પ્રોગ્રામ 4 આઈ’’માં દેશના ટોપ-15 સ્ટાર્ટઅપ્સમાં સ્થાન પ્રાપ્ત કર્યું, એવોર્ડ વિનિંગ રૂપિયા 1 કરોડનું ફંડ મેળવ્યું
Uncategorized

ગુજરાતની મીડિયા ટેક કંપની ‘ન્યૂઝરીચ’ની વધુ એક સિદ્ધિ : ‘‘ગ્રોથ એક્સિલરેશન પ્રોગ્રામ 4 આઈ’’માં દેશના ટોપ-15 સ્ટાર્ટઅપ્સમાં સ્થાન પ્રાપ્ત કર્યું, એવોર્ડ વિનિંગ રૂપિયા 1 કરોડનું ફંડ મેળવ્યું

by Editors
January 11, 2023
9
વડાપ્રધાન મોદીના માતા હીરાબાની તબિયત લથડી તો રાહુલ ગાંધીએ કર્યુ એવું ટ્વિટ કે થઇ રહી છે પ્રશંસા
નેશનલ

વડાપ્રધાન મોદીના માતા હીરાબાની તબિયત લથડી તો રાહુલ ગાંધીએ કર્યુ એવું ટ્વિટ કે થઇ રહી છે પ્રશંસા

by Editors
December 28, 2022
849
પીએમ મોદીના માતા હીરાબાને તબિયત બગડતાં હોસ્પિટલમાં દાખલ કરાયા, જાણો તાજેતરના અપટેડ
નેશનલ

પીએમ મોદીના માતા હીરાબાને તબિયત બગડતાં હોસ્પિટલમાં દાખલ કરાયા, જાણો તાજેતરના અપટેડ

by Editors
December 28, 2022
251
શ્રીલંકા સામેની ટી20 શ્રેણીમાં હાર્દિક પટેલની કેપ્ટનશીપ હેઠળ આ બે ખેલાડીઓને મળી શકે છે ડેબ્યુ કરવાની તક, જાણો
રમત-ગમત

શ્રીલંકા સામેની ટી20 શ્રેણીમાં હાર્દિક પટેલની કેપ્ટનશીપ હેઠળ આ બે ખેલાડીઓને મળી શકે છે ડેબ્યુ કરવાની તક, જાણો

by Editors
December 28, 2022
13
પાકિસ્તાન ક્રિકેટમાં હોબાળો, પદ પરથી દૂર કરાયા બાદ રમીઝ રાજાએ પાકિસ્તાન સરકાર પર લગાવ્યા આક્ષેપો
રમત-ગમત

પાકિસ્તાન ક્રિકેટમાં હોબાળો, પદ પરથી દૂર કરાયા બાદ રમીઝ રાજાએ પાકિસ્તાન સરકાર પર લગાવ્યા આક્ષેપો

by Editors
December 28, 2022
19

ગુજરાતની મીડિયા ટેક કંપની ‘ન્યૂઝરીચ’ની વધુ એક સિદ્ધિ : ‘‘ગ્રોથ એક્સિલરેશન પ્રોગ્રામ 4 આઈ’’માં દેશના ટોપ-15 સ્ટાર્ટઅપ્સમાં સ્થાન પ્રાપ્ત કર્યું, એવોર્ડ વિનિંગ રૂપિયા 1 કરોડનું ફંડ મેળવ્યું

વડાપ્રધાન મોદીના માતા હીરાબાની તબિયત લથડી તો રાહુલ ગાંધીએ કર્યુ એવું ટ્વિટ કે થઇ રહી છે પ્રશંસા

પીએમ મોદીના માતા હીરાબાને તબિયત બગડતાં હોસ્પિટલમાં દાખલ કરાયા, જાણો તાજેતરના અપટેડ

શ્રીલંકા સામેની ટી20 શ્રેણીમાં હાર્દિક પટેલની કેપ્ટનશીપ હેઠળ આ બે ખેલાડીઓને મળી શકે છે ડેબ્યુ કરવાની તક, જાણો

પાકિસ્તાન ક્રિકેટમાં હોબાળો, પદ પરથી દૂર કરાયા બાદ રમીઝ રાજાએ પાકિસ્તાન સરકાર પર લગાવ્યા આક્ષેપો

ભારતના બે રાજ્યોમાં વિવાદ વધુ વકર્યો, આ રાજ્યના 865 મરાઠી ભાષી ગામોને મહારાષ્ટ્રમાં સામેલ કરવા વિધાનસભામાં પ્રસ્તાવ

  • વાપીના હ્યુબરવાળા સુરેશ પટેલ તથા હરિયા પરિવારના તુષાર હરિયાનાં દિકરી-દિકરાનાં ગોવા ખાતે લગ્નમાં જઇ આવેલા વાપીનાં ૫૦ ઉદ્યોગપતિ, વેપારીઓ કોરોના સંક્રમિત થતાં હાહાકાર

    0 shares
    Share 0 Tweet 0
  • હાર્દિક કેપ્ટન બને તો તમને કોઇ વાંધો છે? રોહિત શર્માએ બીસીસીઆઇને આપ્યો આ જવાબ, જાણો

    0 shares
    Share 0 Tweet 0
  • શેત્રુંજ્ય તીર્થ પર પુજાની વહીવટી તંત્રની મંજૂરી : ભારતભરનાં જૈન સંઘોએ મુખ્યમંત્રીશ્રી વિજય રુપાણીનો આભાર માન્યો

    0 shares
    Share 0 Tweet 0
  • ગુજરાતના આ વિસ્તારમાં વીજ કટોકટી, બપોર પછી વીજ કાપ માટે તૈયાર રહો

    0 shares
    Share 0 Tweet 0
  • વલસાડ જિલ્લાના આદિવાસી ક્ષેત્રના કપરાડા તાલુકાના ગજેન્દ્રકુમાર બન્યા ડે. કલેક્ટર

    0 shares
    Share 0 Tweet 0
ADVERTISEMENT
DAKSHIN GUJARAT VARTMAN
468631
Your IP Address : 3.236.47.240
Twitter
Facebook-f
Instagram
Telegram
Youtube

 © 2021 દક્ષિણ ગુજરાત વર્તમાન All Rights Reserved. Created by TheWebEmcee.in

No Result
View All Result
  • ઇન્ટરનેશનલ
  • નેશનલ
  • ગુજરાત
  • દક્ષિણ ગુજરાત
  • રમત-ગમત
  • હેલ્થ-ફૂડ
  • સાયન્સ-ટેક
  • મનોરંજન
  • સ્પેશિયલ
  • બૂક રિવ્યૂ
  • ઓફબીટ
  • વિડિયો
  • epaper

© 2021 dgvartman.com | Created by TheWebEmcee.

Stay Connected!

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી સાથે જોડાઓ
SUBSCRIBE
close-link