Saturday, April 1, 2023
DAKSHIN GUJARAT VARTMAN (દક્ષિણ ગુજરાત વર્તમાન)
  • ઇન્ટરનેશનલ
  • નેશનલ
  • ગુજરાત
  • દક્ષિણ ગુજરાત
  • રમત-ગમત
  • હેલ્થ-ફૂડ
  • સાયન્સ-ટેક
  • મનોરંજન
  • સ્પેશિયલ
  • More
    • ઓફબીટ
    • વિડિયો
    • બૂક રિવ્યૂ
e-Paper
DAKSHIN GUJARAT VARTMAN (દક્ષિણ ગુજરાત વર્તમાન)
  • ઇન્ટરનેશનલ
  • નેશનલ
  • ગુજરાત
  • દક્ષિણ ગુજરાત
  • રમત-ગમત
  • હેલ્થ-ફૂડ
  • સાયન્સ-ટેક
  • મનોરંજન
  • સ્પેશિયલ
  • More
    • ઓફબીટ
    • વિડિયો
    • બૂક રિવ્યૂ
No Result
View All Result
DAKSHIN GUJARAT VARTMAN (દક્ષિણ ગુજરાત વર્તમાન)
ADVERTISEMENT
Home ગુજરાત

આવતીકાલે પાટણમાં ‘વિશ્વાસ થી વિકાસયાત્રા’ ઝૂંબેશ અંતર્ગત અનેક વિકાસલક્ષી કાર્યોનું થશે લોકાર્પણ/ખાતમુહૂર્ત

by Editors
October 20, 2022
in ગુજરાત
Reading Time: 1min read
આજે સંયુકત રાષ્ટ્રના સમર્થનને કારણે દુનિયાના કોરોડો લોકોને સ્વસ્થ્ય જીવનની પ્રેરણા યોગ આપે છે. – નરેન્દ્રભાઇ મોદી
9
VIEWS
Share on FacebookShare on Twitter
ADVERTISEMENT

આવતીકાલે પાટણમાં ‘વિશ્વાસ થી વિકાસયાત્રા’ ઝૂંબેશ અંતર્ગત અનેક વિકાસલક્ષી કાર્યોનું થશે લોકાર્પણ/ખાતમુહૂર્ત રાજ્યકક્ષાના મંત્રીશ્રી જગદીશ વિશ્વકર્માના હસ્તે 88 કરોડના 73 કામોનું થશે લોકાર્પણ/ખાતમુહૂર્ત પાટણવાસીઓને મળશે દિવાળીની ભેટઃ નવજીવન બ્રિજનું થશે લોકાર્પણ રાજ્યના દરેક નાગરિકોનુ જીવન સર્વોત્તમ બને અને તેનો લાભ છેવાડાના નાગરિકોને મળે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. આ હકારાત્મક અભિગમને પ્રજા સુધી લઈ જવા રાજ્યમાં તાલુકા તેમજ જીલ્લા કક્ષાએ વિશ્વાસ થી વિકાસ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી રહી છે. આ ઝૂંબેશ અંતર્ગત વિવિધ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવી રહ્યા છે. આવતીકાલે પાટણના એ.પી.એમ.સી હોલ ખાતે રાજ્યકક્ષાના મંત્રીશ્રી જગદીશ વિશ્વકર્માના હસ્તે વિશ્વાસ થી વિકાસયાત્રા અંતર્ગત કુલ 88 કરોડના 73 કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે. ગુજરાત આજે દેશનું ગ્રોથ એન્જીન બન્યુ છે. આજે દરેક ક્ષેત્રમાં ગુજરાત વિકાસ કરી રહ્યુ છે. રોડ-રસ્તા, પાણી, વિજળી, સ્વાસ્થ્ય, કૃષિ ક્ષેત્ર કે ઔધોગિક ક્ષેત્ર આજે ગુજરાત વિકાસના પંથે આગળ વધી રહ્યુ છે. રાજ્યના છેવાડાના માનવી સુધી તમામ પાયાની જરૂરિયાતો પહોંચી રહે તે માટે સરકાર કટ્ટીબદ્ધ છે તેથી જ આ તમામ વિકાસને લોકો સુધી પહોંચાડવા માટે રાજ્ય સરકાર દ્વારા વિશ્વાસ થી વિકાસયાત્રાની ઝૂંબેશ ચલાવવામાં આવી રહી છે.

આ ઝૂંબેશ અંતર્ગત વિવિધ જિલ્લા-તાલુકામાં અનેક કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવી રહ્યા છે જેના ભાગરૂપે આવતીકાલે માનનીય મંત્રીશ્રી જગદીશ વિશ્વકર્મા પાટણ આવશે અને કુલ 88 કરોડના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગાંધીનગરથી વર્ચ્યુઅલી જોડાશે. પાટણવાસીઓને દિવાળીની ભેટ પાટણવાસીઓ માટે દિવાળી નિમિતે ખુશીના સમાચાર છે. આવતીકાલે પાટણવાસીઓને રાજ્ય સરકાર દ્વારા દિવાળીની ભેટ પણ મળવા જઈ રહી છે. શહેરના ડીસા-ચાણસ્મા હાઈવે રોડ પર રિલાયન્સ પેટ્રોલ પંપથી નવા ગંજ તરફ જવાના માર્ગ પર બનાવવામાં આવેલ જે નવજીવન ઓવરબ્રિજના લોકાર્પણની શહેરીજનો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે આવતીકાલે મંત્રીશ્રી જગદીશ વિશ્વકર્માના હસ્તે ખુલ્લો મુકવામાં આવશે. 27 કરોડના ખર્ચે તૈયાર થયેલ ચાર માર્ગીય બ્રિજના લોકાર્પણ બાદ વાહનચાલકો માટે આ બ્રિજ ખુલ્લો મુકવામાં આવશે જેથી લોકોને ટ્રાફિક સમસ્યાથી રાહત મળી જશે. આ બ્રિજ 700 મીટર લાંબો અને 15 મીટર પહોળો બનાવવામાં આવ્યો છે.

ADVERTISEMENT
ShareTweetSend
WhatsApp news
ADVERTISEMENT
Previous Post

ભાવનગર જિલ્લા ભારત સ્કાઉટ ગાઈડ સંઘ દ્વારા વિદ્યાધીશ વિદ્યાસંકુલમાં સ્કાઉટ ગાઈડનો દીક્ષાંત કાર્યક્રમ યોજાયો

Next Post

આદર્શ આચારસંહિતાના સુચારૂ અમલ અંગે માર્ગદર્શન આપતા જિલ્લા ચૂંટણી અધિકારી અરૂણ મહેશ બાબુ

Related Posts

મોરબી હોનારત અંગે ગુજરાત સરકારે દોષનો ટોપલો ખાનગી કંપની પર ઢોળ્યો, કોર્ટે ઉઠાવ્યા આ પ્રશ્નો
ગુજરાત

મોરબી હોનારત અંગે ગુજરાત સરકારે દોષનો ટોપલો ખાનગી કંપની પર ઢોળ્યો, કોર્ટે ઉઠાવ્યા આ પ્રશ્નો

November 17, 2022
6
89 બેઠકો પર ભાજપ કરશે બોમ્બિંગ કેમ્પેન, મોદી સહિતના રાષ્ટ્રીય નેતાઓ ગુજરાતમાં
ગુજરાત

89 બેઠકો પર ભાજપ કરશે બોમ્બિંગ કેમ્પેન, મોદી સહિતના રાષ્ટ્રીય નેતાઓ ગુજરાતમાં

November 17, 2022
8
મોરબી દૂર્ધટનાને લઇને હર્ષ સંઘવીએ દાખવી સંવેદનશીલતા, ડીજે કે બેન્ડ વિના રેલી કાઢી ઉમેદવારી નોંધાવી
ગુજરાત

મોરબી દૂર્ધટનાને લઇને હર્ષ સંઘવીએ દાખવી સંવેદનશીલતા, ડીજે કે બેન્ડ વિના રેલી કાઢી ઉમેદવારી નોંધાવી

November 14, 2022
14
ઓવૈસીની સુરત રેલીમાં મુસ્લિમ યુવાનોએ લગાવ્યા મોદી મોદીના નારા, ઓવૈસી જોતા રહ્યા
ગુજરાત

ઓવૈસીની સુરત રેલીમાં મુસ્લિમ યુવાનોએ લગાવ્યા મોદી મોદીના નારા, ઓવૈસી જોતા રહ્યા

November 14, 2022
1.3k
જામનગર બેઠક બનશે રસપ્રદ, રિવાબા જાડેજા સામે કોંગ્રેસ રવિન્દ્ર જાડેજાની બહેનને આપી શકે છે ટિકિટ
ગુજરાત

જામનગર બેઠક બનશે રસપ્રદ, રિવાબા જાડેજા સામે કોંગ્રેસ રવિન્દ્ર જાડેજાની બહેનને આપી શકે છે ટિકિટ

November 12, 2022
26
અમદાવાદના આ ક્રિકેટ સ્ટેડિયમનું નામ બદલવા કોંગ્રેસ આપ્યું પ્રજાને વચન, જાણો કોંગ્રેસે બીજા ક્યા કર્યા વાયદાઓ
ગુજરાત

અમદાવાદના આ ક્રિકેટ સ્ટેડિયમનું નામ બદલવા કોંગ્રેસ આપ્યું પ્રજાને વચન, જાણો કોંગ્રેસે બીજા ક્યા કર્યા વાયદાઓ

November 12, 2022
8
Next Post
આદર્શ આચારસંહિતાના સુચારૂ અમલ અંગે માર્ગદર્શન આપતા જિલ્લા ચૂંટણી અધિકારી અરૂણ મહેશ બાબુ

આદર્શ આચારસંહિતાના સુચારૂ અમલ અંગે માર્ગદર્શન આપતા જિલ્લા ચૂંટણી અધિકારી અરૂણ મહેશ બાબુ

Recent Posts

  • ઓનલાઈન વોલેટ દ્વારા પેમેન્ટ કરવા માટે ઈન્ટરચેન્જ ફી ચૂકવવી પડશે, ગિફ્ટ કાર્ડ અંગે પણ નિયમો બદલાયા
  • ભારતે અવકાશની દુનિયામાં રચ્યો ઈતિહાસ, શ્રીહરિકોટાથી દેશનું પ્રથમ ખાનગી રોકેટ વિક્રમ-એસ સફળતાપૂર્વક લોન્ચ કર્યું
  • આ છે દેશનું સૌથી પ્રદૂષિત શહેર, આજે પણ આ વિસ્તારોમાં હવાનું સ્તર ખતરનાક, જાણો AQI
  • આલિયા ભટ્ટ, બિપાશા બાસુ પછી આ પ્રેગ્નન્ટ એક્ટ્રેસે કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ !
  • IND vs NZ Head To Head: ન્યૂઝીલેન્ડ પ્રવાસ વિરાટ-રોહિત જેવા દિગ્ગજ ખેલાડી ટીમની બહાર
ADVERTISEMENT
DAKSHIN GUJARAT VARTMAN
380146
Your IP Address : 18.206.92.240
Twitter
Facebook-f
Instagram
Telegram
Youtube

 © 2021 દક્ષિણ ગુજરાત વર્તમાન All Rights Reserved. Created by TheWebEmcee.in

No Result
View All Result
  • ઇન્ટરનેશનલ
  • નેશનલ
  • ગુજરાત
  • દક્ષિણ ગુજરાત
  • રમત-ગમત
  • હેલ્થ-ફૂડ
  • સાયન્સ-ટેક
  • મનોરંજન
  • સ્પેશિયલ
  • બૂક રિવ્યૂ
  • ઓફબીટ
  • વિડિયો
  • epaper

© 2021 dgvartman.com | Created by TheWebEmcee.

Stay Connected!

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી સાથે જોડાઓ
SUBSCRIBE
close-link