Tuesday, February 7, 2023
DAKSHIN GUJARAT VARTMAN (દક્ષિણ ગુજરાત વર્તમાન)
  • ઇન્ટરનેશનલ
  • નેશનલ
  • ગુજરાત
  • દક્ષિણ ગુજરાત
  • રમત-ગમત
  • હેલ્થ-ફૂડ
  • સાયન્સ-ટેક
  • મનોરંજન
  • સ્પેશિયલ
  • More
    • ઓફબીટ
    • વિડિયો
    • બૂક રિવ્યૂ
e-Paper
DAKSHIN GUJARAT VARTMAN (દક્ષિણ ગુજરાત વર્તમાન)
  • ઇન્ટરનેશનલ
  • નેશનલ
  • ગુજરાત
  • દક્ષિણ ગુજરાત
  • રમત-ગમત
  • હેલ્થ-ફૂડ
  • સાયન્સ-ટેક
  • મનોરંજન
  • સ્પેશિયલ
  • More
    • ઓફબીટ
    • વિડિયો
    • બૂક રિવ્યૂ
No Result
View All Result
DAKSHIN GUJARAT VARTMAN (દક્ષિણ ગુજરાત વર્તમાન)
ADVERTISEMENT
Home દક્ષિણ ગુજરાત

નવસારીમાં બની કરૂણ ઘટના, બોર્ડની પરીક્ષા આપવા ઘરેથી નીકળે તે પહેલા વિદ્યાર્થીનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું

by Editors
March 30, 2022
in દક્ષિણ ગુજરાત
Reading Time: 1min read
નવસારીમાં બની કરૂણ ઘટના, બોર્ડની પરીક્ષા આપવા ઘરેથી નીકળે તે પહેલા વિદ્યાર્થીનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું
843
VIEWS
Share on FacebookShare on Twitter
ADVERTISEMENT

નવસારીમાં આજે ધોરણ 12 ની બોર્ડની પરીક્ષા આપવા જતા વિદ્યાર્થીને અચાનક એટેક આવતા મોત નીપજ્યું હતું. આ ઘટનાથી તંત્ર ચકિત થઈ ગયું હતું અને દોડતું થયું હતું.
હાલમાં રાજ્યમાં ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષા ચાલી રહી છે. કોરોનાને પગલે 2 વર્ષ બાદ બોર્ડની પરીક્ષાઓ યોજાઈ હતી.

ગત રોજથી બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ હતી. આજે મંગળવારે ધોરણ 10 ના વિદ્યાર્થીઓનું પેપર ન હતું. જોકે ધોરણ 12 ના સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓની પરીક્ષા હતી. 2 વર્ષ બાદ યોજયેલી બોર્ડની પરીક્ષાને લઈ વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. પરંતુ નવસારીમાં એક દુઃખદ ઘટના બનતા તંત્ર સહિત લોકો આશ્ચર્યમાં મુકાઈ ગયા છે.
નવસારીમાં બોર્ડની પરીક્ષા આપતા એક વિદ્યાર્થીનું મોત નીપજ્યું છે. નવસારીમાં રહેતો ઉત્સવ નરેન્દ્રભાઈ શાહ વિદ્યાકુંજ શાળામાં ધોરણ 12માં કોમર્સમાં અભ્યાસ કરી રહ્યો હતો.

હાલમાં ચાલી રહેલી બોર્ડની પરીક્ષામાં ઉત્સવનું સેન્ટર અગ્રવાલ સ્કૂલ હતું. જ્યાં ઉત્સવ ગત રોજ પરીક્ષા આપવા ગયો હતો. પરંતુ બોર્ડની પરીક્ષાનું બીજું પેપર ઉત્સવ ન આપી શક્યો. આજે બપોરે ઉત્સવ સ્ટેટિક્સ વિષયની પરીક્ષા આપવા જવાની તૈયારી કરી રહ્યો હતો. દરમિયાન પરીક્ષા આપવા ઘરેથી નીકળવાની તૈયારી કરતો હતો ત્યાં તો ઉત્સવ ઢળી પડ્યો હતો. જેથી પરિવારજનો ચિંતામાં મુકાયા હતા. અને તાત્કાલિક નવસારીની ખાનગી હોસ્પિટલમાં ખસેડયો હતો. જ્યાંથી તેને નવસારી સિવિલ હોસ્પિટલમાં રીફર કરતા ફરજ પરના ડોકટરે તેને ચકાસીને મૃત જાહેર કર્યો હતો. આ ઘટનાને પગલે પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઇ જવા પામી હતી.

ADVERTISEMENT
ShareTweetSend
WhatsApp news
ADVERTISEMENT
Previous Post

આર્ટીકલ 370 હટાવ્યા બાદ માત્ર આટલાં ભારતીયોએ જમ્મુ કાશ્મીરમાં ખરીદી જમીન, સરકારે આપ્યા આંકડા

Next Post

બે વર્ષ બાદ ભોલે બાબાનાં ભક્તોમાં ખુશીની લહેર, આ તારીખથી અમરનાથ યાત્રા શરૂ થશે

Related Posts

જે બાપ પુત્રને શીખવાડે કે ઝૂકવાનું નહિ, તે મોટો થઈને બાપને ઝુકાવે : વલસાડની સરસ્વતી ઇન્ટરનેશનલ સ્કૂલમાં વાર્ષિકોત્સવ ધામધૂમથી ઉજવાયો
દક્ષિણ ગુજરાત

જે બાપ પુત્રને શીખવાડે કે ઝૂકવાનું નહિ, તે મોટો થઈને બાપને ઝુકાવે : વલસાડની સરસ્વતી ઇન્ટરનેશનલ સ્કૂલમાં વાર્ષિકોત્સવ ધામધૂમથી ઉજવાયો

December 16, 2022
12
ગણદેવી બેઠક પર આ વખતે કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખશે મતદાર, શું છે વિસ્તારના મુદ્દાઓ, જાણો
દક્ષિણ ગુજરાત

ગણદેવી બેઠક પર આ વખતે કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખશે મતદાર, શું છે વિસ્તારના મુદ્દાઓ, જાણો

November 29, 2022
319
અમેરિકા બાદ ગુજરાતીઓ માટે હવે આ દેશ પણ નહિ સુરક્ષિત, નવસારીના જનક પટેલની આ કારણે ઘાતકી હત્યા
દક્ષિણ ગુજરાત

અમેરિકા બાદ ગુજરાતીઓ માટે હવે આ દેશ પણ નહિ સુરક્ષિત, નવસારીના જનક પટેલની આ કારણે ઘાતકી હત્યા

November 26, 2022
540
ફીટ ઇન્ડિયાનાં પ્રચાર અર્થે નીકળેલા 75 રાઇડર્સનું વલસાડના રોયલ ક્રૂઇઝર ગૃપે સ્વાગત કર્યું
દક્ષિણ ગુજરાત

ફીટ ઇન્ડિયાનાં પ્રચાર અર્થે નીકળેલા 75 રાઇડર્સનું વલસાડના રોયલ ક્રૂઇઝર ગૃપે સ્વાગત કર્યું

November 17, 2022
21
પીએમ મોદી 19 અને 20 નવેમ્બરના રોજ બે દિવસ ગુજરાતની મુલાકાતે :  વાપીમાં રોડ શો અને વલસાડમાં જનસભા
દક્ષિણ ગુજરાત

પીએમ મોદી 19 અને 20 નવેમ્બરના રોજ બે દિવસ ગુજરાતની મુલાકાતે : વાપીમાં રોડ શો અને વલસાડમાં જનસભા

November 15, 2022
39
વિક્ટોરિયા પાર્કમાં 69 જાતિના પતંગિયાનું સંશોધન આંતરરાષ્ટ્રીય જર્નલમાં પ્રકાશિત .
દક્ષિણ ગુજરાત

દક્ષિણ ગુજરાતનાં આદિવાસી નેતા તેમજ વાસંદા વિધાનસભાના ધારાસભ્ય અંનત પટેલ પર ગત રોજ નવસારી જિલ્લાના ખેર ગામ ખાતે ભાજપના હોદ્દેદારો દ્રારા હીંચકારો હુમલો કરતા રાજ્યના રાજકારણમાં ખલભલાટ ત મચી જવા પામ્યો છ

October 12, 2022
10
Next Post
બે વર્ષ બાદ ભોલે બાબાનાં ભક્તોમાં ખુશીની લહેર, આ તારીખથી અમરનાથ યાત્રા શરૂ થશે

બે વર્ષ બાદ ભોલે બાબાનાં ભક્તોમાં ખુશીની લહેર, આ તારીખથી અમરનાથ યાત્રા શરૂ થશે

એક પછી એક સપનાઓ પૂરા કર્યા
Uncategorized

એક પછી એક સપનાઓ પૂરા કર્યા

by Editors
February 6, 2023
4
મુંબઈમાં બોરીવલીના આંગણે યોજાશે શહેરનો સૌથી મોટો ટ્રેડ અને રીયલ એસ્ટેટ એક્સપો – ‘કપોળ યુથ કોન 2023’
Uncategorized

મુંબઈમાં બોરીવલીના આંગણે યોજાશે શહેરનો સૌથી મોટો ટ્રેડ અને રીયલ એસ્ટેટ એક્સપો – ‘કપોળ યુથ કોન 2023’

by Editors
February 4, 2023
6
ગુજરાતની મીડિયા ટેક કંપની ‘ન્યૂઝરીચ’ની વધુ એક સિદ્ધિ : ‘‘ગ્રોથ એક્સિલરેશન પ્રોગ્રામ 4 આઈ’’માં દેશના ટોપ-15 સ્ટાર્ટઅપ્સમાં સ્થાન પ્રાપ્ત કર્યું, એવોર્ડ વિનિંગ રૂપિયા 1 કરોડનું ફંડ મેળવ્યું
Uncategorized

ગુજરાતની મીડિયા ટેક કંપની ‘ન્યૂઝરીચ’ની વધુ એક સિદ્ધિ : ‘‘ગ્રોથ એક્સિલરેશન પ્રોગ્રામ 4 આઈ’’માં દેશના ટોપ-15 સ્ટાર્ટઅપ્સમાં સ્થાન પ્રાપ્ત કર્યું, એવોર્ડ વિનિંગ રૂપિયા 1 કરોડનું ફંડ મેળવ્યું

by Editors
January 11, 2023
13
વડાપ્રધાન મોદીના માતા હીરાબાની તબિયત લથડી તો રાહુલ ગાંધીએ કર્યુ એવું ટ્વિટ કે થઇ રહી છે પ્રશંસા
નેશનલ

વડાપ્રધાન મોદીના માતા હીરાબાની તબિયત લથડી તો રાહુલ ગાંધીએ કર્યુ એવું ટ્વિટ કે થઇ રહી છે પ્રશંસા

by Editors
December 28, 2022
851
પીએમ મોદીના માતા હીરાબાને તબિયત બગડતાં હોસ્પિટલમાં દાખલ કરાયા, જાણો તાજેતરના અપટેડ
નેશનલ

પીએમ મોદીના માતા હીરાબાને તબિયત બગડતાં હોસ્પિટલમાં દાખલ કરાયા, જાણો તાજેતરના અપટેડ

by Editors
December 28, 2022
253

એક પછી એક સપનાઓ પૂરા કર્યા

મુંબઈમાં બોરીવલીના આંગણે યોજાશે શહેરનો સૌથી મોટો ટ્રેડ અને રીયલ એસ્ટેટ એક્સપો – ‘કપોળ યુથ કોન 2023’

ગુજરાતની મીડિયા ટેક કંપની ‘ન્યૂઝરીચ’ની વધુ એક સિદ્ધિ : ‘‘ગ્રોથ એક્સિલરેશન પ્રોગ્રામ 4 આઈ’’માં દેશના ટોપ-15 સ્ટાર્ટઅપ્સમાં સ્થાન પ્રાપ્ત કર્યું, એવોર્ડ વિનિંગ રૂપિયા 1 કરોડનું ફંડ મેળવ્યું

વડાપ્રધાન મોદીના માતા હીરાબાની તબિયત લથડી તો રાહુલ ગાંધીએ કર્યુ એવું ટ્વિટ કે થઇ રહી છે પ્રશંસા

પીએમ મોદીના માતા હીરાબાને તબિયત બગડતાં હોસ્પિટલમાં દાખલ કરાયા, જાણો તાજેતરના અપટેડ

શ્રીલંકા સામેની ટી20 શ્રેણીમાં હાર્દિક પટેલની કેપ્ટનશીપ હેઠળ આ બે ખેલાડીઓને મળી શકે છે ડેબ્યુ કરવાની તક, જાણો

  • વાપીના હ્યુબરવાળા સુરેશ પટેલ તથા હરિયા પરિવારના તુષાર હરિયાનાં દિકરી-દિકરાનાં ગોવા ખાતે લગ્નમાં જઇ આવેલા વાપીનાં ૫૦ ઉદ્યોગપતિ, વેપારીઓ કોરોના સંક્રમિત થતાં હાહાકાર

    0 shares
    Share 0 Tweet 0
  • હાર્દિક કેપ્ટન બને તો તમને કોઇ વાંધો છે? રોહિત શર્માએ બીસીસીઆઇને આપ્યો આ જવાબ, જાણો

    0 shares
    Share 0 Tweet 0
  • શેત્રુંજ્ય તીર્થ પર પુજાની વહીવટી તંત્રની મંજૂરી : ભારતભરનાં જૈન સંઘોએ મુખ્યમંત્રીશ્રી વિજય રુપાણીનો આભાર માન્યો

    0 shares
    Share 0 Tweet 0
  • ગુજરાતના આ વિસ્તારમાં વીજ કટોકટી, બપોર પછી વીજ કાપ માટે તૈયાર રહો

    0 shares
    Share 0 Tweet 0
  • વલસાડ જિલ્લાના આદિવાસી ક્ષેત્રના કપરાડા તાલુકાના ગજેન્દ્રકુમાર બન્યા ડે. કલેક્ટર

    0 shares
    Share 0 Tweet 0
ADVERTISEMENT
DAKSHIN GUJARAT VARTMAN
468943
Your IP Address : 35.172.230.154
Twitter
Facebook-f
Instagram
Telegram
Youtube

 © 2021 દક્ષિણ ગુજરાત વર્તમાન All Rights Reserved. Created by TheWebEmcee.in

No Result
View All Result
  • ઇન્ટરનેશનલ
  • નેશનલ
  • ગુજરાત
  • દક્ષિણ ગુજરાત
  • રમત-ગમત
  • હેલ્થ-ફૂડ
  • સાયન્સ-ટેક
  • મનોરંજન
  • સ્પેશિયલ
  • બૂક રિવ્યૂ
  • ઓફબીટ
  • વિડિયો
  • epaper

© 2021 dgvartman.com | Created by TheWebEmcee.

Stay Connected!

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી સાથે જોડાઓ
SUBSCRIBE
close-link