Wednesday, May 25, 2022
DAKSHIN GUJARAT VARTMAN (દક્ષિણ ગુજરાત વર્તમાન)
  • ઇન્ટરનેશનલ
  • નેશનલ
  • ગુજરાત
  • દક્ષિણ ગુજરાત
  • રમત-ગમત
  • હેલ્થ-ફૂડ
  • સાયન્સ-ટેક
  • મનોરંજન
  • સ્પેશિયલ
  • More
    • ઓફબીટ
    • વિડિયો
    • બૂક રિવ્યૂ
e-Paper
DAKSHIN GUJARAT VARTMAN (દક્ષિણ ગુજરાત વર્તમાન)
  • ઇન્ટરનેશનલ
  • નેશનલ
  • ગુજરાત
  • દક્ષિણ ગુજરાત
  • રમત-ગમત
  • હેલ્થ-ફૂડ
  • સાયન્સ-ટેક
  • મનોરંજન
  • સ્પેશિયલ
  • More
    • ઓફબીટ
    • વિડિયો
    • બૂક રિવ્યૂ
No Result
View All Result
DAKSHIN GUJARAT VARTMAN (દક્ષિણ ગુજરાત વર્તમાન)
ADVERTISEMENT
Home નેશનલ

વેક્સીન લેવાથી કાયમ માટે કોરોનાથી બચી શકાય ખરું ? જાણો શું કહે છે એક્સપર્ટ

by Editors
March 24, 2021
in નેશનલ
Reading Time: 1min read
વેક્સીન લેવાથી કાયમ માટે કોરોનાથી બચી શકાય ખરું ? જાણો શું કહે છે એક્સપર્ટ
36
VIEWS
Share on FacebookShare on Twitter
ADVERTISEMENT

ભારતમાં વધી રહેલા કોરોનાને કેર વચ્ચે રસીકરણ અભિયાન પણ પુરજોશમાં ચાલી રહ્યું છે. ત્યારે કોરોના સામે અપાતી બે રસી મુકાવવાથી કાયમ માટે સંક્રમણથી બચી શકાશે નહી તેવો મત કેટલાક નિષ્ણાંતોએ વ્યક્ત કર્યો હતો. જો કે, રસી લાંબા સમય સુધી તમને કોરોના સામે રક્ષણ આપે છે તેવો દાવો જરૃર કર્યો હતો. શનિવારે આઇપીએસ એસોસિએશન તરફથી આયોજીત એક કાર્યક્રમમાં ઑલ ઇન્ડિયા ઇંસ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સના ડાયરેક્ટર રણદીપ ગુલેરીયાએ કહ્યું કે, કોવિડ-19ની રસી આંઠથી દસ મહિના સુધી સંક્રમણથી સંપૂર્ણ સુરક્ષા આપવામાં સક્ષમ હોઇ શકે છે. રસીની કોઇ આડ અસર સામે આવી નથી.
કોવિડ-19ની રસી આંઠથી દસ મહિના અને કદાચ આથી પણ વધારે સમય સુધી સંક્રમણ સામે સુરક્ષા આપી શકે છે. ગુલેરિયાએ દેશણાં કોરોના કેસમાં ઉછાળાનું સૌથી મોટું કારણ લોકોની બેદરકારીને ગણાવી હતી. તેમણે કહ્યું હતુ કે, દેશના મોટાભાગના લોકો માને છે કે, મહામારી ખતમ થઇ ગઇ છે અને તેથી તેઓ કોવિડથી બચવાના નિયમોનું પાલન કરતા નથી. સંક્રમણમાં વૃદ્ધિના કારણો અનેક છે, પરંતુ મુખ્ય કારણ લોકોની બેદરકારી જ છે. વાસ્તવમાં કોરોનાની મહામારી હજી ચાલી રહી છે. તેથી કોવિડ 19મી માર્ગદર્શિકાનું સંપૂર્ણ પાલન થવું જરૃરી છે. લોકોએ હજી પણ કામ વગરના પ્રવાસને સ્થગિત કરવો જોઇએ.’
હાલની કોરાના રસી કોવેક્સીન અને કોવિશીલ્ડ કેટલી અસરદાર છે, તે અંગે ગૂલેરિયાને મીડિયાએ સવાલ કર્યો હતો. જે સંદર્ભમાં તેમણે કહ્યું હતુ કે, ભારતમાં ઉપલબ્ધ બંન્ને રસી એંટીબોડીનું ઉત્પાદન કરે છે અને ખુબ જ મજબૂત છે. અસરકારકતા અને લાંબા ગાળાની સલામતીના સંદર્ભમાં આ બંન્ને રસી સમાન રૂપથી પ્રભાવી છે. દેશમાં અત્યાર સુધી ચાર કરોડથી વધુ લોકોને રસી આપવામાં આવી છે. કાર્યક્રમ દરમિયાન નીતિ આયોગના સદસ્ય વી.કે.પૉલે કહ્યું હતુ કે, સંક્રમણની કડીને રોકવી આવશ્યક છે. આ માટે રસીકરણ એક મોટો ઉપાય છે. સાથે જ રોકથામ અને મોનીટરીંગ વ્યૂહરચના પણ એટલા જ મહત્વના છે. કોવિડ-19ની માર્ગદર્શઇકાનું પાલન મોટી બાબત છે. નાગરિકો દ્વારા માર્ગદર્શિકાના થઈ રહેલા ઉલ્લંઘનને કારણે જ કોરોના વકરવા માંડયો છે. રસીકરણનો આ મુદ્દો સીમિત છે. દેશમાં તમામ લોકોને રસી આપવી શક્ય નથી. તેથી જ પ્રાથમિક જરૃરિયાતમંદોની યાદી બનાવીને રસી આપવામાં આવી રહી છે. સૌથી વધારે મૃત્યુદર વૃદ્ધાવસ્થામાં જોવા મળે છે. આ વયના લોકોએ રસી લેવામાં વાર લગાડવી ન જોઇએ.

ADVERTISEMENT
ShareTweetSend
WhatsApp news
ADVERTISEMENT
Previous Post

સુધારો નહીં થાય તો ભારત સહિત સમગ્ર દુનિયાને માથે આવશે આ સંકટ

Next Post

દેશમાં કોરોનાના કેસ આટલા હજારને પાર, આ રાજ્યના CMના….

Related Posts

બેંગ્લોરમાં કલયુગી પિતાએ હિસાબમાં ગરબડથી ગુસ્સે થઇ પુત્રને જીવતો સળગાવી દીધો, સીસીટીવી વાયરલ
નેશનલ

બેંગ્લોરમાં કલયુગી પિતાએ હિસાબમાં ગરબડથી ગુસ્સે થઇ પુત્રને જીવતો સળગાવી દીધો, સીસીટીવી વાયરલ

April 8, 2022
92
મુસ્લિમ દેશોમાં લાઉડ સ્પીકર પર અઝાન નથી થતી તો ભારતમાં શા માટે? અનુરાધા પૌડવાલે સવાલ ઉભાં કરતા વિવાદ
નેશનલ

મુસ્લિમ દેશોમાં લાઉડ સ્પીકર પર અઝાન નથી થતી તો ભારતમાં શા માટે? અનુરાધા પૌડવાલે સવાલ ઉભાં કરતા વિવાદ

April 8, 2022
321
આશારામ ફરી વિવાદમાં! આ રાજ્યના આશ્રમમાં પાર્ક કરેલી કારમાંથી સગીરાનો મૃતદેહ મળી આવ્યો
નેશનલ

આશારામ ફરી વિવાદમાં! આ રાજ્યના આશ્રમમાં પાર્ક કરેલી કારમાંથી સગીરાનો મૃતદેહ મળી આવ્યો

April 8, 2022
428
અમે બોમ્બ ફિટ કરી દીધાં છે, હવે બધું તમારા હાથમાં છેઃ આ શહેરની 6 શાળાને ધમકી મળી
નેશનલ

અમે બોમ્બ ફિટ કરી દીધાં છે, હવે બધું તમારા હાથમાં છેઃ આ શહેરની 6 શાળાને ધમકી મળી

April 8, 2022
529
બીજેપી ધારાસભ્ય અને પુત્ર વિશે સોશિયલ મીડિયામાં લખનાર પત્રકાર સહિતના લોકોને પોલીસે અર્ધનગ્ન કર્યા
નેશનલ

બીજેપી ધારાસભ્ય અને પુત્ર વિશે સોશિયલ મીડિયામાં લખનાર પત્રકાર સહિતના લોકોને પોલીસે અર્ધનગ્ન કર્યા

April 8, 2022
2.2k
2.5 લાખ કરોડનો ખર્ચો છતાં રેલવેની સરેરાશ ઝડપ વધારમાં સરકાર અસમર્થ, જાણો શું છે હાલની સરેરાશ ઝડપ
નેશનલ

2.5 લાખ કરોડનો ખર્ચો છતાં રેલવેની સરેરાશ ઝડપ વધારમાં સરકાર અસમર્થ, જાણો શું છે હાલની સરેરાશ ઝડપ

April 7, 2022
165
Next Post
દેશમાં કોરોનાના કેસ આટલા હજારને પાર, આ રાજ્યના CMના….

દેશમાં કોરોનાના કેસ આટલા હજારને પાર, આ રાજ્યના CMના....

બેંગ્લોરમાં કલયુગી પિતાએ હિસાબમાં ગરબડથી ગુસ્સે થઇ પુત્રને જીવતો સળગાવી દીધો, સીસીટીવી વાયરલ
નેશનલ

બેંગ્લોરમાં કલયુગી પિતાએ હિસાબમાં ગરબડથી ગુસ્સે થઇ પુત્રને જીવતો સળગાવી દીધો, સીસીટીવી વાયરલ

by Editors
April 8, 2022
92
મુસ્લિમ દેશોમાં લાઉડ સ્પીકર પર અઝાન નથી થતી તો ભારતમાં શા માટે? અનુરાધા પૌડવાલે સવાલ ઉભાં કરતા વિવાદ
નેશનલ

મુસ્લિમ દેશોમાં લાઉડ સ્પીકર પર અઝાન નથી થતી તો ભારતમાં શા માટે? અનુરાધા પૌડવાલે સવાલ ઉભાં કરતા વિવાદ

by Editors
April 8, 2022
321
આશારામ ફરી વિવાદમાં! આ રાજ્યના આશ્રમમાં પાર્ક કરેલી કારમાંથી સગીરાનો મૃતદેહ મળી આવ્યો
નેશનલ

આશારામ ફરી વિવાદમાં! આ રાજ્યના આશ્રમમાં પાર્ક કરેલી કારમાંથી સગીરાનો મૃતદેહ મળી આવ્યો

by Editors
April 8, 2022
428
અમે બોમ્બ ફિટ કરી દીધાં છે, હવે બધું તમારા હાથમાં છેઃ આ શહેરની 6 શાળાને ધમકી મળી
નેશનલ

અમે બોમ્બ ફિટ કરી દીધાં છે, હવે બધું તમારા હાથમાં છેઃ આ શહેરની 6 શાળાને ધમકી મળી

by Editors
April 8, 2022
529
બીજેપી ધારાસભ્ય અને પુત્ર વિશે સોશિયલ મીડિયામાં લખનાર પત્રકાર સહિતના લોકોને પોલીસે અર્ધનગ્ન કર્યા
નેશનલ

બીજેપી ધારાસભ્ય અને પુત્ર વિશે સોશિયલ મીડિયામાં લખનાર પત્રકાર સહિતના લોકોને પોલીસે અર્ધનગ્ન કર્યા

by Editors
April 8, 2022
2.2k

બેંગ્લોરમાં કલયુગી પિતાએ હિસાબમાં ગરબડથી ગુસ્સે થઇ પુત્રને જીવતો સળગાવી દીધો, સીસીટીવી વાયરલ

મુસ્લિમ દેશોમાં લાઉડ સ્પીકર પર અઝાન નથી થતી તો ભારતમાં શા માટે? અનુરાધા પૌડવાલે સવાલ ઉભાં કરતા વિવાદ

આશારામ ફરી વિવાદમાં! આ રાજ્યના આશ્રમમાં પાર્ક કરેલી કારમાંથી સગીરાનો મૃતદેહ મળી આવ્યો

અમે બોમ્બ ફિટ કરી દીધાં છે, હવે બધું તમારા હાથમાં છેઃ આ શહેરની 6 શાળાને ધમકી મળી

બીજેપી ધારાસભ્ય અને પુત્ર વિશે સોશિયલ મીડિયામાં લખનાર પત્રકાર સહિતના લોકોને પોલીસે અર્ધનગ્ન કર્યા

IPL 2022માં સૌથી વધુ રન બનાવનારા આ ત્રણ ખેલાડીઓમાં છે જબરદસ્ત કનેક્શન, જાણીને ચોકીં ઉઠશો

  • વાપીના હ્યુબરવાળા સુરેશ પટેલ તથા હરિયા પરિવારના તુષાર હરિયાનાં દિકરી-દિકરાનાં ગોવા ખાતે લગ્નમાં જઇ આવેલા વાપીનાં ૫૦ ઉદ્યોગપતિ, વેપારીઓ કોરોના સંક્રમિત થતાં હાહાકાર

    0 shares
    Share 0 Tweet 0
  • શેત્રુંજ્ય તીર્થ પર પુજાની વહીવટી તંત્રની મંજૂરી : ભારતભરનાં જૈન સંઘોએ મુખ્યમંત્રીશ્રી વિજય રુપાણીનો આભાર માન્યો

    0 shares
    Share 0 Tweet 0
  • ગુજરાતના આ વિસ્તારમાં વીજ કટોકટી, બપોર પછી વીજ કાપ માટે તૈયાર રહો

    0 shares
    Share 0 Tweet 0
  • વલસાડ જિલ્લાના આદિવાસી ક્ષેત્રના કપરાડા તાલુકાના ગજેન્દ્રકુમાર બન્યા ડે. કલેક્ટર

    0 shares
    Share 0 Tweet 0
  • શોખીનો માટે સારાં સમાચાર, દ.ગુજરાતના આ ચાર ગામડાઓ કેન્દ્રશાસિત પ્રદેશનો ભાગ બનશે

    0 shares
    Share 0 Tweet 0
ADVERTISEMENT
DAKSHIN GUJARAT VARTMAN
357931
Your IP Address : 18.205.176.39
Twitter
Facebook-f
Instagram
Telegram
Youtube

 © 2021 દક્ષિણ ગુજરાત વર્તમાન All Rights Reserved. Created by TheWebEmcee.in

No Result
View All Result
  • ઇન્ટરનેશનલ
  • નેશનલ
  • ગુજરાત
  • દક્ષિણ ગુજરાત
  • રમત-ગમત
  • હેલ્થ-ફૂડ
  • સાયન્સ-ટેક
  • મનોરંજન
  • સ્પેશિયલ
  • બૂક રિવ્યૂ
  • ઓફબીટ
  • વિડિયો
  • epaper

© 2021 dgvartman.com | Created by TheWebEmcee.

Stay Connected!

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી સાથે જોડાઓ
SUBSCRIBE
close-link