Saturday, April 1, 2023
DAKSHIN GUJARAT VARTMAN (દક્ષિણ ગુજરાત વર્તમાન)
  • ઇન્ટરનેશનલ
  • નેશનલ
  • ગુજરાત
  • દક્ષિણ ગુજરાત
  • રમત-ગમત
  • હેલ્થ-ફૂડ
  • સાયન્સ-ટેક
  • મનોરંજન
  • સ્પેશિયલ
  • More
    • ઓફબીટ
    • વિડિયો
    • બૂક રિવ્યૂ
e-Paper
DAKSHIN GUJARAT VARTMAN (દક્ષિણ ગુજરાત વર્તમાન)
  • ઇન્ટરનેશનલ
  • નેશનલ
  • ગુજરાત
  • દક્ષિણ ગુજરાત
  • રમત-ગમત
  • હેલ્થ-ફૂડ
  • સાયન્સ-ટેક
  • મનોરંજન
  • સ્પેશિયલ
  • More
    • ઓફબીટ
    • વિડિયો
    • બૂક રિવ્યૂ
No Result
View All Result
DAKSHIN GUJARAT VARTMAN (દક્ષિણ ગુજરાત વર્તમાન)
ADVERTISEMENT
Home Uncategorized

પોરબંદર પ્રજ્ઞાચક્ષુઓ માટેના ૧૨૦૦૦થી વધુ પુસ્તકોનો વિશાળ ખજાનો ઉપલબ્ધ : વાચકોની સંખ્યા ૮૫

by Editors
October 16, 2022
in Uncategorized
Reading Time: 1min read
Sri Lanka Tax Hike : શ્રીલંકા કરવેરા વધારા પછી રક્ષણાત્મક વલણ પર, ભવિષ્ય માટે બતાવો સબ્જબાગ
8
VIEWS
Share on FacebookShare on Twitter
ADVERTISEMENT

આધુનિક મોબાઇલ અને કોમ્પ્યુટરમાં પ્રજ્ઞાચક્ષુઓ માટેના ખાસ સોફ્ટવેરનો ઉપયોગ કરવામાં આવતો હોવાથી હવે પ્રજ્ઞાચક્ષુઓ બ્રેઇલ લીપીના પુસ્તકો ઓછા વાંચે છે ત્યારે પોરબંદરમાં પ્રજ્ઞાચક્ષુઓ માટેના પુસ્તકાલયનો ૬૦માં વર્ષમાં પ્રવેશ થયો છે. અહીં હાલ ૧૨૦૦૦થી વધુ પુસ્તકોનો વિશાળ ખજાનો ઉપલબ્ધ છે અને ભારતભરમાં તે નિઃશુલ્ક પહોંચાડવામાં આવે છે પરંતુ વાચકોની સંખ્યા માત્ર ૮૫ જ રહી છે.

પુસ્તકાલય સ્થાપનાનો હેતુ પોરબંદરના પ્રજ્ઞાચક્ષુ સ્વ. કાનજીભાઇ જમનાદાસ પોપટે આ પુસ્તકાલયની સ્થાપના કરી હતી. લાધીબૅન વાલજીભાઇ લાંઢિચા અંધજન પુસ્તકાલય પોરબંદરના પેરેડાઇઝ ારાથી વીરભનુની ખાંભી તર જતા રસ્તે ભગત પ્રાગજી પરસોતમ આશ્રમ પાસે આવેલું છે. સંસ્થાના ટ્રસ્ટી અનિલભાઇ પોપટે જણાવ્યું હતું કે આ સંસ્થાનો હેતુ, સારા એ ભારતમાં વસતા અંધજનોને તેમને ઘરે બેઠા બેઠલ પુસ્તકો વાંચવા માટે પૂરા પડવાનો છે. આ માટે વાંચકો પાસેથી કોઇપણ જાતની ફી લેવામાં આવતી નથી. માત્ર અંધજનોને ઘરે રહી ચાહે તે ગામડામાં વસતા હોય કે શહેરમાં બેઇક પુસ્તકોનો લાભ ઉઠાવી જ્ઞાનવૃધ્ધિ કરે. અંધ વ્યક્તિનું મન સુસાહિત્ય દ્વારા પ્રફુલ્લીત રહે અને તેની બુધ્ધિનો વિક્કસ થાય તથા જ્ઞાન પિપાશા પૂર્ણ થાય તે હેતુથી જ આ સંસ્થાએ પોતાનું કાર્ય કરેલ છે અને વ્યક્તિ પાસે જો કોઇપણ કામ નહીં હોય તો, કાં તો તે નિષ્ક્રિય બની જશે અથવા હતાશ અનેક બની જશે અને તે દુ: ખ પણ તેને પોતાના અંધાપા કરતા પણ વધુ દુ:ખકર બની રહેવાનું આવી પરિસ્થિતિમાં પુસ્તકોનું વાંચન તેના જીવનમાં એક પ્રકારનો આનંદ અને રસ રેડે છે. પુસ્તકો તેના સાચી જેવા બની રહેતા હોય છે. આમ મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ સૌરાષ્ટ્રમાં જે એક મધ્યવર્તી બ્રેઇલ પુસ્તકાલયની આવશ્યકતા હતી તે આ રીતે પૂરી થઇ છે.

પુસ્તકો અનિલભાઈ પોપટ્ટે જણાવ્યું હતું કે ભારતભરમાં નિ:શુલ્ક પુસ્તકો ઘર બેઠા આપવામાં આવી રહ્યા છે. સંસ્થાના વિકાસ વિષે તેમણે જણાવ્યું હતું કે અંધજનોને વૈવિધ્યપૂર્ણ વાંચન પૂરું પાડવા માટે આ પુસ્તકાલયની સ્થાપના કરવામાં આવી છે. બ્રેઇલ પુસ્તકો તૈયાર કરવા ઘણા ખર્ચાળ હોવાથી દરેક અંધજન પોતાના અંગત બ્રેઇલ પુસ્તકો વસાવી શકે નહીં. આ ઉપરાંત દરેક ગામમાં બ્રેઇલ પુસ્તકો મળી શકે તેવી સવલતો પણ હોતી નથી. આ પ્રકારના બ્રેઇલ પુસ્તકાલય અંધ ભાઇ-બહેનોની જ્ઞાન પીપાશા સંતોષી શકે છે અને તેમના જ્ઞાનમાં વૃધ્ધિ કરવામાં મદદરૂપ થઇ શકે છે. આવા શુભ હેતુથી સ્થાપવામાં આવેલ લોઢિયા અંધજન પુસ્તકાલયનું કાર્ય અને સંચાલન શ્રી અનિલભાઇ કાનજીભાઇ પોપટે સંભાળ્યા પછી તેનો ઉત્તરોત્તર વિકાસ ઘો રહ્યો છે.

ADVERTISEMENT
ShareTweetSend
WhatsApp news
ADVERTISEMENT
Previous Post

Gujarat: UPના મંત્રીઓ, MP નેતાઓ પણ કોંગ્રેસની બેઠકો પર પ્રચાર કરશે; ભાજપની યોજના સમજો

Next Post

આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રવકતા વિક્રમભાઈ દવે અને પંજાબના મહિલા ધારાસભ્ય સહિત આગેવાનોએ ગાંધીજન્મસ્થાન કીર્તીમંદીરે શીશ નમાવ્યા

Related Posts

બાબા વાંગાની ભવિષ્યવાણીઃ બાબા વાંગાની ડરામણી ભવિષ્યવાણી, ભારતમાં બે મહિનામાં આવી શકે છે આ મોટી મુશ્કેલી
Uncategorized

બાબા વાંગાની ભવિષ્યવાણીઃ બાબા વાંગાની ડરામણી ભવિષ્યવાણી, ભારતમાં બે મહિનામાં આવી શકે છે આ મોટી મુશ્કેલી

November 17, 2022
9
સેમીફાઇનલમાં કારમી હાર માટે કોણ છે જવાબદાર? રોહિત શર્માએ હાર માટે આ ભુલોને ગણાવી કારણભૂત
Uncategorized

સેમીફાઇનલમાં કારમી હાર માટે કોણ છે જવાબદાર? રોહિત શર્માએ હાર માટે આ ભુલોને ગણાવી કારણભૂત

November 11, 2022
4
ભારતમાં દેખાશે વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ, સૂતક કાલ લાગુ થાય તે પહેલા આ ત્રણ કામ કરી લો
Uncategorized

ભારતમાં દેખાશે વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ, સૂતક કાલ લાગુ થાય તે પહેલા આ ત્રણ કામ કરી લો

November 7, 2022
32
વ્હીલચેર પર બેસીને પલભરમાં આર્ટ દોરી બતાવનાર 12 વર્ષનો અયાન ડયુશેન મસ્ક્યુલર ડિસ્ટ્રોફી સામે લડી રહ્યો છે, બિમારીથી સાજા થવા 16 કરોડની જરૂર હોવાથી શરુ કરાયું #iloveayaan કેમ્પેઈન
Uncategorized

વ્હીલચેર પર બેસીને પલભરમાં આર્ટ દોરી બતાવનાર 12 વર્ષનો અયાન ડયુશેન મસ્ક્યુલર ડિસ્ટ્રોફી સામે લડી રહ્યો છે, બિમારીથી સાજા થવા 16 કરોડની જરૂર હોવાથી શરુ કરાયું #iloveayaan કેમ્પેઈન

November 1, 2022
12
ભાજપ કાર્યાલય : જુનાગઢની સાત વિધાનસભા બેઠકોની સેન્સ લેવા ત્રણ નિરીક્ષકો આવ્યા
Uncategorized

વડાપ્રધાન મોદી ૩૧ ઓકટોબરથી બે દિવસના ગુજરાત પ્રવાશે આવશે. . .

October 27, 2022
8
ભાજપ કાર્યાલય : જુનાગઢની સાત વિધાનસભા બેઠકોની સેન્સ લેવા ત્રણ નિરીક્ષકો આવ્યા
Uncategorized

અમદાવાદનો એર ક્વોલિટી ઈન્ડેક્સ નીચે આવ્યો, દિવાળીમાં ફટાકડા ફૂટતા વાતાવરણ થયું હતું પ્રદૂષિત

October 27, 2022
5
Next Post
Sri Lanka Tax Hike : શ્રીલંકા કરવેરા વધારા પછી રક્ષણાત્મક વલણ પર, ભવિષ્ય માટે બતાવો સબ્જબાગ

આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રવકતા વિક્રમભાઈ દવે અને પંજાબના મહિલા ધારાસભ્ય સહિત આગેવાનોએ ગાંધીજન્મસ્થાન કીર્તીમંદીરે શીશ નમાવ્યા

Recent Posts

  • ઓનલાઈન વોલેટ દ્વારા પેમેન્ટ કરવા માટે ઈન્ટરચેન્જ ફી ચૂકવવી પડશે, ગિફ્ટ કાર્ડ અંગે પણ નિયમો બદલાયા
  • ભારતે અવકાશની દુનિયામાં રચ્યો ઈતિહાસ, શ્રીહરિકોટાથી દેશનું પ્રથમ ખાનગી રોકેટ વિક્રમ-એસ સફળતાપૂર્વક લોન્ચ કર્યું
  • આ છે દેશનું સૌથી પ્રદૂષિત શહેર, આજે પણ આ વિસ્તારોમાં હવાનું સ્તર ખતરનાક, જાણો AQI
  • આલિયા ભટ્ટ, બિપાશા બાસુ પછી આ પ્રેગ્નન્ટ એક્ટ્રેસે કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ !
  • IND vs NZ Head To Head: ન્યૂઝીલેન્ડ પ્રવાસ વિરાટ-રોહિત જેવા દિગ્ગજ ખેલાડી ટીમની બહાર
ADVERTISEMENT
DAKSHIN GUJARAT VARTMAN
380146
Your IP Address : 18.206.92.240
Twitter
Facebook-f
Instagram
Telegram
Youtube

 © 2021 દક્ષિણ ગુજરાત વર્તમાન All Rights Reserved. Created by TheWebEmcee.in

No Result
View All Result
  • ઇન્ટરનેશનલ
  • નેશનલ
  • ગુજરાત
  • દક્ષિણ ગુજરાત
  • રમત-ગમત
  • હેલ્થ-ફૂડ
  • સાયન્સ-ટેક
  • મનોરંજન
  • સ્પેશિયલ
  • બૂક રિવ્યૂ
  • ઓફબીટ
  • વિડિયો
  • epaper

© 2021 dgvartman.com | Created by TheWebEmcee.

Stay Connected!

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી સાથે જોડાઓ
SUBSCRIBE
close-link