Sunday, July 3, 2022
DAKSHIN GUJARAT VARTMAN (દક્ષિણ ગુજરાત વર્તમાન)
  • ઇન્ટરનેશનલ
  • નેશનલ
  • ગુજરાત
  • દક્ષિણ ગુજરાત
  • રમત-ગમત
  • હેલ્થ-ફૂડ
  • સાયન્સ-ટેક
  • મનોરંજન
  • સ્પેશિયલ
  • More
    • ઓફબીટ
    • વિડિયો
    • બૂક રિવ્યૂ
e-Paper
DAKSHIN GUJARAT VARTMAN (દક્ષિણ ગુજરાત વર્તમાન)
  • ઇન્ટરનેશનલ
  • નેશનલ
  • ગુજરાત
  • દક્ષિણ ગુજરાત
  • રમત-ગમત
  • હેલ્થ-ફૂડ
  • સાયન્સ-ટેક
  • મનોરંજન
  • સ્પેશિયલ
  • More
    • ઓફબીટ
    • વિડિયો
    • બૂક રિવ્યૂ
No Result
View All Result
DAKSHIN GUJARAT VARTMAN (દક્ષિણ ગુજરાત વર્તમાન)
ADVERTISEMENT
Home નેશનલ

સુશાંત કેસમાં પરિણામ કેમ નહીં ? સુબ્રમણ્યમ સ્વામીના સવાલનો સીબીઆઈએ જવાબ આપ્યો

by Editors
December 31, 2020
in નેશનલ
Reading Time: 1min read
સુશાંત કેસમાં પરિણામ કેમ નહીં ? સુબ્રમણ્યમ સ્વામીના સવાલનો સીબીઆઈએ જવાબ આપ્યો
6
VIEWS
Share on FacebookShare on Twitter
ADVERTISEMENT

મુંબઈમાં અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનાં અપમૃત્યુ કેસમાં ખેલાયેલા રાજકારણમાં શિવસેના-અને ભાજપ વચ્ચે આરોપોનો મારો ચાલ્યો હતો. મહારાષ્ટ્ર પોલીસ આ કેસમાં પહેલાથી તપાસ યોગ્ય રીતે થઈ રહ્યાનો દાવો કરતી રહી હતી. જયારે ભાજપ સહિતના મહારાષ્ટ્ર આઘાડી સરકારના વિરોધીઓ આ કેસમાં મહારાષ્ટ્ર પોલીસ લીપાપોતી કરી રહ્યાના આરોપો મુકતા રહ્યા હતા. આખરે આ કેસમા સીબીઆઈની એન્ટ્રી થઈ હતી. વળી આ કેસમાં સંકળાયેલા લોકો ડ્રગ્સનું પણ સેવન કરતા હોવાની એનસીબીએ તે એંગલથી પણ તપાસ આદરીને અનેક લોકોને સાણસામાં લીધા હતા. જો કે, અત્યાર સુધી આ કેસમાં સીબીઆઈ કોઈ નક્કર નિષ્કર્ષ પર નહીં આવતા ભાજપના જ સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ તપાસ કાર્યવાહી સામે સવાલો ઉઠાવતા તે અંગેનો પત્ર CBIને મોકલ્યો હતો. આ પત્રમાં સ્વામીએ લખ્યુ હતુ કે, સુશાંત સિંહ રાજપૂતનાં નિધનને 6 મહિનાથી વધુ સમય વીતી ગયો છે. આ એક કેસને કારણે દેશનું રાજકારણ પણ ગરમાયું અને લોકો પણ સોશિયલ મીડિયા પર મોટા અભિયાનનો ભાગ બન્યા હતા.
સુશાંતે આપઘાત કર્યો હોવાના મહારાષ્ટ્ર પોલીસના પ્રાથમિક અનુમાન જેવું જ તારણ હજી સુધી સીબીઆઈ પણ રજૂ કરી રહી છે. જેના કારણે સુશાંતના તમામ ચાહકો ગુસ્સે જોવા મળી રહ્યો છે. ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ આ મામલે અગાઉ PMOને પત્ર લખી સુશાંત કેસમાં અપડેટ આપવા માંગ કરી હતી.
સુશાંત કેસમાં સ્વામીએ રજૂ કરેલી મર્ડર થિયરી પણ ઘણી ચર્ચામાં રહી હતી. જો કે, તપાસ દરમિયાન જ તેને નકારી કાઢવામાં આવી હતી. આખરે સીબીઆઈ વતી સુબ્રમણ્યમ સ્વામીને જવાબ અપાયો છે. લેખિત નિવેદનમાં સીબીઆઈએ કહ્યું છે કે, તેઓએ સુશાંત કેસમાં સઘન તપાસ હાથ ધરી છે અને દરેક પાસા પર કાળજીપૂર્વક ધ્યાન આપવામાં આવ્યું છે.
તમામ પ્રકારની આધુનિક તકનીકનો ઉપયોગ આ તપાસ કાર્યવાહીમાં થયો છે. તપાસ દરમિયાન કેસ સાથે સંકળાયેલા તમામ પાસા પર નજર નંખાઈ છે. કોઈપણ દીશાની અવગણના કરાઈ નથી. સુપ્રીમ કોર્ટના ચુકાદાથી લઈને રિયા સામેની એફઆઈઆર સુધી દરેક મુદ્દાને ટાંકવામાં આવ્યા છે. જો કે, આ જ કેસમાં તપાસના શરૃઆતના તબક્કે આઘાડી સરકારના વિરોધીઓ કહેતા હતા કે, સુશાંતના ઘરની તપાસ યોગ્ય રીતે મહારાષ્ટ્ર પોલીસે કરી નથી. હવે સીબીઆઇએ આ અંગે પોતાનો જવાબ આપ્યો છે. પત્રમાં સ્પષ્ટપણે લખાયું છે કે દેશની શ્રેષ્ઠ ફોરસિંગ ટીમે ઘટના સ્થળનુ નિરિક્ષણ કર્યું હતુ. અમારી ટીમ અને ઘણા વરિષ્ઠ અધિકારીઓ અનેકવાર સ્થળની મુલાકાત લઈ ચુક્યા છે. તે દિવસની ઘટનાને બરાબર સમજવા પણ પ્રયાસ કરાયો છે. તે જ સમયે પત્રમાં સિમ્યુલેશન એક્સરસાઈઝનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેના દ્વારા 14 જૂનની ઘટનાને યાદ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જો કે પત્રમાં સીબીઆઈએ ભારપૂર્વક જણાવ્યું છે કે સુશાંત કેસમાં તેની તપાસ એકદમ વ્યાપક હતી જે ફક્ત મુંબઈ પૂરતી મર્યાદિત નહોતી. અને અલીગઢ, ફરીદાબાદ, હૈદરાબાદ, મુંબઇ, માનેસર અને પટના સુધી પણ પહોંચી હતી. સીબીઆઈએ સ્વામીને તેમના પત્ર દ્વારા સમગ્ર ઘટનાનો અને તપાસનો અહેવાલ આપ્યો છે. આ ત્રણ પાનાનો પત્ર સ્વામીને સીબીઆઈ તરફથી લખવામાં આવ્યો છે કારણ કે ભાજપના નેતાએ આ કેસ દરમિયાન સતત સીબીઆઈ તપાસની માંગ કરી હતી અને બાદમાં અનેક વખત તપાસ એજન્સી સામે સવાલો કર્યા હતા.

ADVERTISEMENT
ShareTweetSend
WhatsApp news
ADVERTISEMENT
Previous Post

UKથી સુરત આવેલી પરિણીતામાં કોરોનાના નવા સ્ટ્રેનની આશંકા સાથે દોડધામ

Next Post

રાજકોટમાં 1195 કરોડના ખર્ચે નિર્માણ પામનાર AIIMSનું પીએમ મોદી દ્વારા વર્ચ્યુઅલ ખાતમુહૂર્ત

Related Posts

બેંગ્લોરમાં કલયુગી પિતાએ હિસાબમાં ગરબડથી ગુસ્સે થઇ પુત્રને જીવતો સળગાવી દીધો, સીસીટીવી વાયરલ
નેશનલ

બેંગ્લોરમાં કલયુગી પિતાએ હિસાબમાં ગરબડથી ગુસ્સે થઇ પુત્રને જીવતો સળગાવી દીધો, સીસીટીવી વાયરલ

April 8, 2022
101
મુસ્લિમ દેશોમાં લાઉડ સ્પીકર પર અઝાન નથી થતી તો ભારતમાં શા માટે? અનુરાધા પૌડવાલે સવાલ ઉભાં કરતા વિવાદ
નેશનલ

મુસ્લિમ દેશોમાં લાઉડ સ્પીકર પર અઝાન નથી થતી તો ભારતમાં શા માટે? અનુરાધા પૌડવાલે સવાલ ઉભાં કરતા વિવાદ

April 8, 2022
326
આશારામ ફરી વિવાદમાં! આ રાજ્યના આશ્રમમાં પાર્ક કરેલી કારમાંથી સગીરાનો મૃતદેહ મળી આવ્યો
નેશનલ

આશારામ ફરી વિવાદમાં! આ રાજ્યના આશ્રમમાં પાર્ક કરેલી કારમાંથી સગીરાનો મૃતદેહ મળી આવ્યો

April 8, 2022
433
અમે બોમ્બ ફિટ કરી દીધાં છે, હવે બધું તમારા હાથમાં છેઃ આ શહેરની 6 શાળાને ધમકી મળી
નેશનલ

અમે બોમ્બ ફિટ કરી દીધાં છે, હવે બધું તમારા હાથમાં છેઃ આ શહેરની 6 શાળાને ધમકી મળી

April 8, 2022
538
બીજેપી ધારાસભ્ય અને પુત્ર વિશે સોશિયલ મીડિયામાં લખનાર પત્રકાર સહિતના લોકોને પોલીસે અર્ધનગ્ન કર્યા
નેશનલ

બીજેપી ધારાસભ્ય અને પુત્ર વિશે સોશિયલ મીડિયામાં લખનાર પત્રકાર સહિતના લોકોને પોલીસે અર્ધનગ્ન કર્યા

April 8, 2022
2.2k
2.5 લાખ કરોડનો ખર્ચો છતાં રેલવેની સરેરાશ ઝડપ વધારમાં સરકાર અસમર્થ, જાણો શું છે હાલની સરેરાશ ઝડપ
નેશનલ

2.5 લાખ કરોડનો ખર્ચો છતાં રેલવેની સરેરાશ ઝડપ વધારમાં સરકાર અસમર્થ, જાણો શું છે હાલની સરેરાશ ઝડપ

April 7, 2022
168
Next Post
રાજકોટમાં 1195 કરોડના ખર્ચે નિર્માણ પામનાર AIIMSનું પીએમ મોદી દ્વારા વર્ચ્યુઅલ ખાતમુહૂર્ત

રાજકોટમાં 1195 કરોડના ખર્ચે નિર્માણ પામનાર AIIMSનું પીએમ મોદી દ્વારા વર્ચ્યુઅલ ખાતમુહૂર્ત

બેંગ્લોરમાં કલયુગી પિતાએ હિસાબમાં ગરબડથી ગુસ્સે થઇ પુત્રને જીવતો સળગાવી દીધો, સીસીટીવી વાયરલ
નેશનલ

બેંગ્લોરમાં કલયુગી પિતાએ હિસાબમાં ગરબડથી ગુસ્સે થઇ પુત્રને જીવતો સળગાવી દીધો, સીસીટીવી વાયરલ

by Editors
April 8, 2022
101
મુસ્લિમ દેશોમાં લાઉડ સ્પીકર પર અઝાન નથી થતી તો ભારતમાં શા માટે? અનુરાધા પૌડવાલે સવાલ ઉભાં કરતા વિવાદ
નેશનલ

મુસ્લિમ દેશોમાં લાઉડ સ્પીકર પર અઝાન નથી થતી તો ભારતમાં શા માટે? અનુરાધા પૌડવાલે સવાલ ઉભાં કરતા વિવાદ

by Editors
April 8, 2022
326
આશારામ ફરી વિવાદમાં! આ રાજ્યના આશ્રમમાં પાર્ક કરેલી કારમાંથી સગીરાનો મૃતદેહ મળી આવ્યો
નેશનલ

આશારામ ફરી વિવાદમાં! આ રાજ્યના આશ્રમમાં પાર્ક કરેલી કારમાંથી સગીરાનો મૃતદેહ મળી આવ્યો

by Editors
April 8, 2022
433
અમે બોમ્બ ફિટ કરી દીધાં છે, હવે બધું તમારા હાથમાં છેઃ આ શહેરની 6 શાળાને ધમકી મળી
નેશનલ

અમે બોમ્બ ફિટ કરી દીધાં છે, હવે બધું તમારા હાથમાં છેઃ આ શહેરની 6 શાળાને ધમકી મળી

by Editors
April 8, 2022
538
બીજેપી ધારાસભ્ય અને પુત્ર વિશે સોશિયલ મીડિયામાં લખનાર પત્રકાર સહિતના લોકોને પોલીસે અર્ધનગ્ન કર્યા
નેશનલ

બીજેપી ધારાસભ્ય અને પુત્ર વિશે સોશિયલ મીડિયામાં લખનાર પત્રકાર સહિતના લોકોને પોલીસે અર્ધનગ્ન કર્યા

by Editors
April 8, 2022
2.2k

બેંગ્લોરમાં કલયુગી પિતાએ હિસાબમાં ગરબડથી ગુસ્સે થઇ પુત્રને જીવતો સળગાવી દીધો, સીસીટીવી વાયરલ

મુસ્લિમ દેશોમાં લાઉડ સ્પીકર પર અઝાન નથી થતી તો ભારતમાં શા માટે? અનુરાધા પૌડવાલે સવાલ ઉભાં કરતા વિવાદ

આશારામ ફરી વિવાદમાં! આ રાજ્યના આશ્રમમાં પાર્ક કરેલી કારમાંથી સગીરાનો મૃતદેહ મળી આવ્યો

અમે બોમ્બ ફિટ કરી દીધાં છે, હવે બધું તમારા હાથમાં છેઃ આ શહેરની 6 શાળાને ધમકી મળી

બીજેપી ધારાસભ્ય અને પુત્ર વિશે સોશિયલ મીડિયામાં લખનાર પત્રકાર સહિતના લોકોને પોલીસે અર્ધનગ્ન કર્યા

IPL 2022માં સૌથી વધુ રન બનાવનારા આ ત્રણ ખેલાડીઓમાં છે જબરદસ્ત કનેક્શન, જાણીને ચોકીં ઉઠશો

  • વાપીના હ્યુબરવાળા સુરેશ પટેલ તથા હરિયા પરિવારના તુષાર હરિયાનાં દિકરી-દિકરાનાં ગોવા ખાતે લગ્નમાં જઇ આવેલા વાપીનાં ૫૦ ઉદ્યોગપતિ, વેપારીઓ કોરોના સંક્રમિત થતાં હાહાકાર

    0 shares
    Share 0 Tweet 0
  • શેત્રુંજ્ય તીર્થ પર પુજાની વહીવટી તંત્રની મંજૂરી : ભારતભરનાં જૈન સંઘોએ મુખ્યમંત્રીશ્રી વિજય રુપાણીનો આભાર માન્યો

    0 shares
    Share 0 Tweet 0
  • ગુજરાતના આ વિસ્તારમાં વીજ કટોકટી, બપોર પછી વીજ કાપ માટે તૈયાર રહો

    0 shares
    Share 0 Tweet 0
  • વલસાડ જિલ્લાના આદિવાસી ક્ષેત્રના કપરાડા તાલુકાના ગજેન્દ્રકુમાર બન્યા ડે. કલેક્ટર

    0 shares
    Share 0 Tweet 0
  • શોખીનો માટે સારાં સમાચાર, દ.ગુજરાતના આ ચાર ગામડાઓ કેન્દ્રશાસિત પ્રદેશનો ભાગ બનશે

    0 shares
    Share 0 Tweet 0
ADVERTISEMENT
DAKSHIN GUJARAT VARTMAN
359831
Your IP Address : 18.206.14.36
Twitter
Facebook-f
Instagram
Telegram
Youtube

 © 2021 દક્ષિણ ગુજરાત વર્તમાન All Rights Reserved. Created by TheWebEmcee.in

No Result
View All Result
  • ઇન્ટરનેશનલ
  • નેશનલ
  • ગુજરાત
  • દક્ષિણ ગુજરાત
  • રમત-ગમત
  • હેલ્થ-ફૂડ
  • સાયન્સ-ટેક
  • મનોરંજન
  • સ્પેશિયલ
  • બૂક રિવ્યૂ
  • ઓફબીટ
  • વિડિયો
  • epaper

© 2021 dgvartman.com | Created by TheWebEmcee.

Stay Connected!

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી સાથે જોડાઓ
SUBSCRIBE
close-link