Budh Gochar: ચાલો જાણીએ કે બુધની રાશિ પરિવર્તન કોના માટે પડકારજનક હોઈ શકે છે.
Budh Gochar: ૨૨ જૂને બુધ મિથુન રાશિથી કર્ક રાશિમાં ગોચર કરશે. જ્યોતિષશાસ્ત્રમાં કર્ક રાશિ ભાવનાઓ અને સંબંધો સાથે સંકળાયેલી છે. બુધ કારકિર્દી, બુદ્ધિ અને વાણીનો ગ્રહ છે. તેથી, બુધની રાશિમાં…
Gujarat : PM મોદીની શપથવિધિએ 26 મેને ઐતિહાસિક દિવસ બનાવી દીધો.
Gujarat : પીએમ મોદી આજથી બે દિવસના ગુજરાત પ્રવાસે છે. ઓપરેશન સિંદૂર પછી તેઓ પહેલી વાર ગુજરાત આવ્યા છે. આજે એટલે કે 26 મે એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માટે ખાસ…
Gujarat ની અંબાજી પોલીસે યાત્રાધામ અંબાજીમાં એક મહત્વપૂર્ણ પગલું ભર્યું.
Gujarat: સુરક્ષાને ધ્યાનમાં રાખીને, ગુજરાતની અંબાજી પોલીસે યાત્રાધામ અંબાજીમાં કડક કાર્યવાહી કરી છે. અંબાજી એક પ્રખ્યાત યાત્રાધામ છે જ્યાં દર મહિને લાખો ભક્તો માતારાણીના દર્શન કરવા માટે આવે છે. ગામલોકો…
Gujarat ની મહાન ગાથા, 65 વર્ષનો સંસ્કૃતિનો સૂર્યોદય.
Gujarat : 1 મે 1960, ભાષાના આધારે દેશના પુનર્ગઠન દરમિયાન “મહાગુજરાત આંદોલન”ના પરિણામે ગુજરાત રાજ્યની સ્થાપના થઈ હતી. આ આંદોલનમાં રવિશંકર મહારાજ, ઈન્દુલાલ યાજ્ઞિક જેવા નેતાઓએ અગત્યની ભૂમિકા ભજવી હતી.…
Gujarat : વાપીથી વૈષ્ણોદેવી ગયેલું પરિવાર આતંકી હુમલામાં ફસાયું.
Gujarat : વાપી દેસાઇવાડના સતિષ ગુપ્તા, માનવીર ગુપ્તા, સમર્થ ગુપ્તા સહિત 7 લોકોનો ગ્રૂપ 13 એપ્રિલે વૈષ્ણોદેવી અને કાશ્મીરની યાત્રા માટે નીકળ્યો હતો. છેલ્લાં કેટલાક દિવસોથી ગ્રૂપે જમ્મુ-કાશ્મીરના અનેક પર્યટન…
ગિરનાર મંડન શ્રી નેમિનાથ દાદાના સાંનિધ્યમાં મુમુક્ષુરત્ન ચિરાગભાઈ ની ભાગવતી પ્રવ્રજ્યા યોજાઇ
મુમુક્ષુરત્ન ચિરાગભાઈ મુનિશ્રી ચરણસારરત્ન વિજયજી બની પંન્યાસ યશરત્નવિજયજી મહારાજના શિષ્ય બન્યા. આ પાવન પ્રસંગે આ. અભયચન્દ્રસૂરિજી, તપસ્વીરત્ન હેમવલ્લભસૂરિજી મહારાજ, પંન્યાસ યશરત્નવિજયજી મહારાજ આદિ શ્રમણ-શ્રમણી ભગવંતોએ નિશ્રાપ્રદાન કરી હતી સોરઠની આન,…
આજે દેવઉઠી એકાદશીઃ આ વ્રતની પૂજા પદ્ધતિ અને શ્રી હરિનો પ્રિય પ્રસાદ અને પારણાનો સમય જાણી લો
દેવઉઠી એકાદશીને સૌથી પવિત્ર એકાદશીમાંની એક માનવામાં આવે છે, જેનું હિન્દુઓમાં ખૂબ જ ધાર્મિક મહત્વ છે. આ દિવસ ભગવાન વિષ્ણુની પૂજા માટે સૌથી વધુ શુભ માનવામાં આવે છે. આ શુભ…
દિવાળીના શુભ દિવસે માતા લક્ષ્મીજીને પ્રસન્ન કરવા શું કરવું જોઈએ ? આ રહ્યાં ઉપાયો
દિવાળીના રોજ મુહૂર્ત જોઈને દેવી લક્ષ્મી અને ભગવાન ગણેશની પૂજાનું મહાત્મ્ય રહ્યું છે. દિવાળીની રાતે જો દેવી માતાને પ્રસન્ન કરવા આરાધના કે ઉપાય કરાય તો ચોક્કસ જ ફળ મળે છે…
શા માટે નાની દિવાળીને નરક ચતુર્દશી કહેવામાં આવે છે ?, જાણો શુભ મુહૂર્તથી પૂજાની સંપૂર્ણ રીત.
નરક ચતુર્દશી આજે એટલે કે 30 ઓક્ટોબરે ઉજવવામાં આવશે. આ તહેવાર દર વર્ષે કારતક માસના કૃષ્ણ પક્ષની ચતુર્દશીના દિવસે ઉજવવામાં આવે છે. આ શુભ અવસર પર શ્રી કૃષ્ણની સાથે કાલિકા…