ગિરનાર મંડન શ્રી નેમિનાથ દાદાના સાંનિધ્યમાં મુમુક્ષુરત્ન ચિરાગભાઈ ની ભાગવતી પ્રવ્રજ્યા યોજાઇ
મુમુક્ષુરત્ન ચિરાગભાઈ મુનિશ્રી ચરણસારરત્ન વિજયજી બની પંન્યાસ યશરત્નવિજયજી મહારાજના શિષ્ય બન્યા. આ પાવન પ્રસંગે આ. અભયચન્દ્રસૂરિજી, તપસ્વીરત્ન હેમવલ્લભસૂરિજી મહારાજ, પંન્યાસ યશરત્નવિજયજી મહારાજ આદિ શ્રમણ-શ્રમણી ભગવંતોએ નિશ્રાપ્રદાન કરી હતી સોરઠની આન,…
આજે દેવઉઠી એકાદશીઃ આ વ્રતની પૂજા પદ્ધતિ અને શ્રી હરિનો પ્રિય પ્રસાદ અને પારણાનો સમય જાણી લો
દેવઉઠી એકાદશીને સૌથી પવિત્ર એકાદશીમાંની એક માનવામાં આવે છે, જેનું હિન્દુઓમાં ખૂબ જ ધાર્મિક મહત્વ છે. આ દિવસ ભગવાન વિષ્ણુની પૂજા માટે સૌથી વધુ શુભ માનવામાં આવે છે. આ શુભ…
દિવાળીના શુભ દિવસે માતા લક્ષ્મીજીને પ્રસન્ન કરવા શું કરવું જોઈએ ? આ રહ્યાં ઉપાયો
દિવાળીના રોજ મુહૂર્ત જોઈને દેવી લક્ષ્મી અને ભગવાન ગણેશની પૂજાનું મહાત્મ્ય રહ્યું છે. દિવાળીની રાતે જો દેવી માતાને પ્રસન્ન કરવા આરાધના કે ઉપાય કરાય તો ચોક્કસ જ ફળ મળે છે…
શા માટે નાની દિવાળીને નરક ચતુર્દશી કહેવામાં આવે છે ?, જાણો શુભ મુહૂર્તથી પૂજાની સંપૂર્ણ રીત.
નરક ચતુર્દશી આજે એટલે કે 30 ઓક્ટોબરે ઉજવવામાં આવશે. આ તહેવાર દર વર્ષે કારતક માસના કૃષ્ણ પક્ષની ચતુર્દશીના દિવસે ઉજવવામાં આવે છે. આ શુભ અવસર પર શ્રી કૃષ્ણની સાથે કાલિકા…
ધનતેરસના દિવસે આ રાશિના લોકો પર થશે ધનનો વરસાદ, જાણો શું કહે છે તમારી રાશિ
મેષ: તમે મોટાભાગની સમસ્યાઓ હલ કરવામાં સફળ થઈ શકો છો. જો તમે મોટું રોકાણ કર્યું છે, તો તમને તેનો ફાયદો થઈ શકે છે. પૈસાના રોકાણના કિસ્સામાં, લોકોને મળો, વાત કરો…
આજે આ રાશિના લોકોનાં લાંબા દિવસોથી અટકેલા કામો પૂર્ણ થશે, જાણો તમારું રાશિફળ
મેષ- ઘણા દિવસોથી અટકેલા કામો પણ પૂર્ણ થઈ શકે છે. પારિવારિક સંબંધોમાં મધુરતા રહેશે. તમને તમારી છબી સુધારવાની તક પણ મળી શકે છે. વિચાર પૂર્ણ થઈ શકે છે. દિવસ તમારા…
ધર્મ અને વિજ્ઞાનનો અનોખો સંગમ એટલે શરદ પુનમની રાતે આરોગવામાં આવતાં દૂધ પૌઆ
સુરતીઓ ચંદની પડવો ઉજવશે તેના એક દિવસ પહેલા સમગ્ર ગુજરાતમાં શરદ પૂનમની ઉજવણી થાય છે. શરદ પૂનમના દિવસે અનેક જગ્યાએ ગરબાના આયોજન તો થાય જ છે પરંતુ સાથે સાથે દૂધ…
આ 4 રાશિઓ પર હનુમાનજીની રહે છે સૌથી વધુ કૃપા, જાણો શું તમારી રાશિ તો નથી ને..
મંગળવાર હનુમાનજીને સમર્પિત માનવામાં આવે છે. માન્યતાઓ અનુસાર આ દિવસે હનુમાનજીની વિધિવત પૂજા કરવાથી તેમની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. કહેવાય છે કે બજરંગબલીની કૃપાથી જીવનની તમામ પરેશાનીઓમાંથી મુક્તિ મળી…