સોમનાથ નેશનલ હાઈવે પર ઉભેલા ડમ્પર પાછળ બસ ઘુસી, છ લોકોના મોત, 10 ઘાયલ
ગુજરાતના ભાવનગર જિલ્લામાં મંગળવારે સવારે ખાનગી બસ અને ડમ્પર ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો. આ દુર્ઘટનામાં 6 લોકોના મોત થયા હતા અને લગભગ 10 લોકો ઘાયલ થયા હતા. પોલીસ અધિક્ષક…
વલસાડ/ડાંગના સાંસદ ધવલભાઈ પટેલ દ્વારા કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવજીને વલસાડ જિલ્લામાં વિવિધ ટ્રેનના નવા સ્ટોપેજ તેમજ જરૂરી માળખાકીય સુવિધાઓ અંગે કરી લેખીત રજૂઆત
વલસાડ જિલ્લામાં વિવિધ રેલવે સ્ટેશનો ઉપર પેસેન્જરો ના હિતમાં વિવિધ ટ્રેનો ના સ્ટોપેજ અંગેની મળી રહેલી સતત રજૂઆતો ના પગલે અને જિલ્લા ના તમામ રેલવે સ્ટેશનો ઉપર જરૂરી સુવિધાઓ ની…
અમદાવાદના રસ્તોઓ પર નશામાં ધૂત કાર ચાલકોનો આતંક, ક્રેટા કાર ચાલકે એક્ટિવાને અડફેટે લેતાં બે યુવકોના મોત
અમદાવાદ શહેરના રસ્તાઓ હવે સામાન્ય લોકો માટે સલામત રહ્યા નથી. મૃત્યુ સતત લોકોના આજુબાજુ આંટા મારી રહ્યું હોય એવું લાગે છે. શહેરના માર્ગો પર નશામાં ડ્રાઇવિંગ અને હિટ એન્ડ રનના…
ગુજરાતઃ કોર્ટમાં સુનાવણી દરમિયાન જજને લાંચ આપવાનો પ્રયાસ, પરબીડિયામાંથી 35,000 રૂપિયા કબજે, આરોપીની ધરપકડ
ACB ગોધરા વિભાગના ઇન્સ્પેક્ટર આર.બી.પ્રજાપતિએ જણાવ્યું હતું કે, મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકામાં રહેતો આરોપી બાપુ સોલંકી કોર્ટ રૂમમાં આવ્યો હતો અને જજ એચ.એ.માકાના ટેબલ પર બંધ પરબિડીયું મૂક્યું હતું. ગુજરાત…
રિવાઇઝડ બિનખેતી પરવાનગીની પ્રક્રિયા ઝડપી અને પારદર્શી બનાવવાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનો મહત્વનો નિર્ણય
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં મહેસૂલી સેવા અને કાર્ય પદ્ધતિને વધુ સરળ બનાવવાના જનહિતકારી અભિગમથી એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. રાજ્યમાં કોઈ પણ હેતુ માટે અગાઉ N.A. થયેલી જમીનની કોઈપણ દરખાસ્ત…
મહેસાણામાં જે વ્યક્તિની શોકસભા ચાલી રહી હતી તેમાં તે પોતે જ પહોંચ્યો, જાણો શું છે મામલો
ગુજરાતના મહેસાણા જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. એક પરિવારે દાવા વગરના મૃતદેહને પોતાના પુત્રનો હોવાનું માનીને તેના અંતિમ સંસ્કાર કર્યા હતા. આ પછી પુત્ર માટે શોક સભાનું આયોજન…
આ મેડિકલ કોલેજમાં સિનિયરોની રેગિંગનો ભોગ બનેલા આશાસ્પદ ડોક્ટરનું મોત, ત્રણ કલાક ઉભો રાખવામાં આવ્યો હતો
ગુજરાતના પાટણમાં એક મેડિકલ કોલેજના પ્રથમ વર્ષનો વિદ્યાર્થીનું રેગિંગને લીધે મોત થયું હોવાનું સામે આવ્યું છે. આક્ષેપ છે કે કોલેજના સિનિયરોએ તેને ત્રણ કલાક સુધી ત્યાં ઊભો રાખ્યો હતો. અનિલ…
સુરતઃ માંડવીના ઉશ્કેરમાં ત્રણ લોકોનો શિકાર કરનાર માનવભક્ષી દીપડાને આજીવન કેદની સજા
માનવભક્ષી દીપડાને આજીવન કેદ! જી હા, ગુજરાતના સુરતમાં એક મહિનામાં ત્રણ લોકોની હત્યા કરનાર માનવભક્ષી દીપડાને પુનર્વસન કેન્દ્રમાં રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એક સપ્તાહથી વધુ ચાલેલા ઓપરેશન બાદ આખરે…
ગુજરાત અને મહારાષ્ટ્રમાં કુલ 13 જગ્યાઓ પર ઇડીની રેઇડ, ગરીબોના એકાઉન્ટ ખોલાવી કરાયા હતા કરોડોનાં ટ્રાન્ઝેક્શન
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની ટીમે મહારાષ્ટ્ર અને ગુજરાતમાં છેતરપિંડીના મામલામાં મોટી કાર્યવાહી કરી છે. મળતી માહિતી મુજબ તપાસ એજન્સી દ્વારા બંને રાજ્યોમાં કુલ 23 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે. આ મામલો…
ગુજરાતમાં આવેલું છે એશિયાનું સૌથી અમીર ગામ, અહીંની બેંકોમાં લોકોએ જમા કરાવ્યા છે સાત હજાર કરોડ રૂપિયા
સામાન્ય રીતે ગામડાઓ ગરીબી અને ઓછા સંસાધનો સાથે સંકળાયેલા હોય છે, પરંતુ ભારતના ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લામાં આવેલું ‘માધાપર ગામ’ આ ધારણાને ખોટી સાબિત કરે છે. આ ગામ એશિયાના સૌથી…