Headlines
Home » ગુજરાત

સરદાર ડેમનો ખુલાસો ભરૂચ અને અંકલેશ્વર ખાતે આવેલ પૂર માનવસર્જિત નહિ હતું, તમે શું કહેશો?

Share this news:

ઉપરવાસમાંથી પાણી છોડતા અને ધોધમાર વરસાદ થતા સરદાર સરોવર ડેમમાં નર્મદાના પાણીનો ભરાવો થયો હતો. જે બાદ ઇન્દિરા સાગર પ્રોજેક્ટ અને સરદાર સરોવર ડેમ વચ્ચે આભ ફાટતા અચાનક જ પૂરની સ્થિતિનું નિર્માણ થયુ હોવાનો હાસ્યાસ્પદ ખુલાસો હાલમાં જ ગુજરાત કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ ભરૂચ અને અંકલેશ્વર ખાતે નર્મદા ડેમમાં પાણી છોડાયા બાદ ઉત્પન્ન થયેલી પૂરની…

Share this news:
Read More

સુરત અને અમદાવાદમાંથી ઝડપાયું લાખો રૂપિયાનું MD ડ્રગ્સ, આરોપી પાસેથી એક રિવોલ્વર મળી

Share this news:

સુરતમાં ક્રાઈમ બ્રાંચને મળી મોટી સફળતા મળી છે. રાજસ્થાન બાદ સુરત ડીંડોલી વિસ્તારમાથી એમ ડી ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. ભેસ્તાન આવાસમાં DCBએ રેડ પાડી MD ડ્રગ્સ સાથે આરોપી મોહમ્મદ સઈદ અન્સારી અને ઝાકીર અયૂબ પટેલની ધરપકડ કરી છે. આ રેડમાં અંદાજે 300 ગ્રામ જેટલું ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું છે જેની અંદાજીત કિંમત 34 લાખ રૂપિયા…

Share this news:
Read More

ડાંગની આ ચાર ગ્રામ પંચાયતના અધિકારીએ માહિતી અધિકાર અધિનિયમની અવગણના કરતાં હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી દાખલ થતાં ખળભળાટ

Share this news:

ડાંગ જિલ્લાના પૂર્વપટ્ટી વિસ્તારમાં આવેલ સુબિર તાલુકાની ચાર ગ્રામ પંચાયતના સરપંચોએ આરટીઆઇ એક્ટિવિટીને માહિતી ન આપતા નારાજ થયેલ એક્ટિવિસ્ટએ હાઇકોર્ટ માં જાહેરહિત ની અપીલ કરતા પંચાયત વર્તુળમાં ખળભળાટ મચી જવા પામી છે.મળતી માહિતી મુજબ ડાંગ જિલ્લાના આહવાના જાગૃત આરટીઆઇ એક્ટિવિસ્ટ રાકેશભાઈ બી પવાર દ્વારા તા 1/9/22 ના રોજ સુબિર તાલુકાના લવચાલી,નકટિયાહનવત,સેપુઆંબા,અને ગારખડી ગ્રામ પંચાયતો માં…

Share this news:
Read More

રેલવેમાં મુસાફરી કરનાર યાત્રીગણ કૃપયા ધ્યાન આપે, વરસાદને પગલે 12 ટ્રેનો કરાઈ રદ

Share this news:

સમગ્ર રાજ્યમાં મેઘરાજાએ ફરી ધમધમાટી બોલાવી છે અને ગુજરાતમાં પુનઃ મેઘરાજાએ જોરદાર અને ધમાકેદાર પધરામણી કરી છે. આ ભારે વરસાદના તેની સીધી અસર ટ્રેન સેવા પાર પડ્યો છે અને તેના કારણે 12 ટ્રેનો રદ કરવામાં આવી છે. રાજ્યમાં ચોમાસી માહોલ જામતા અનેક જિલ્લાઓમાં છેલ્લા બે દિવસ દરમ્યાન મધ્યમથી ભારે વરસાદ જોવા મળ્યો. ભારે વરસાદના કારણે…

Share this news:
Read More

સ્વાતંત્ર્ય દિવસના પર્વની રાજ્યકક્ષાની ઉજવણી માટે વલસાડ સજ્જ, 1200 વિદ્યાર્થીઓએ માનવસાંકળ રચી

Share this news:

રાજ્યકક્ષાની ઉજવણી પૂર્વે સાઈકલ રેલી તેમજ 1200 વિદ્યાર્થિનીઓએ માનવ સાંકળ રચી તિરંગો, ગુજરાતનો નકશો અને અશોક સ્તંભની રચના કરી.. વલસાડ જિલ્લામાં 77માં સ્વાતંત્ર્ય પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી પૂર્વે શહેરીજનોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મંગળવારે સવારે વલસાડના હાલર સર્કિટ હાઉસથી તિથલ બીચ સુધી સાઈકલ રેલી કાઢવામાં આવી હતી. બાદમાં તિથલ સ્વામિનારાયણ મંદિર પાસે આવેલા…

Share this news:
Read More

વડોદરામાં બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન મોટી દુર્ઘટના : ક્રેન તૂટી પડતાં એક શ્રમજીવીનું મોત

Share this news:

રાજ્યના વડોદરા શહેરના કરજણ તાલુકામાં બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન એક મોટી દુર્ઘટના સામે આવી છે. અહીંયા કામગીરી દરમિયાન એક વિશાલકાય ક્રેન તૂટી પડતા એક મજૂરનું મોત નીપજ્યું હતું અને 8થી વધુ મજૂરો ઘાયલ થયા હતા. ઘટનાની જાણકારી મળતા જ કરજણ એસડીએમ સહિતના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે. ફાયર બ્રિગેડ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં…

Share this news:
Read More

ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસ : તથ્યા પટેલ સામે 7 દિવસમાં જ 1700 પાનાની ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરવામાં આવી

Share this news:

19મી જુલાઈના રોજ અમદાવાદ ઈસ્કોન બ્રિજ પર તાત્યા પટેલ નામના નબીરાએ જગુઆર કાર વડે બ્રિજ પર હાજર લોકોને કચડી નાખ્યા હતા. જેમાં 9 નિર્દોષ લોકોના મોત થયા હતા. અકસ્માતની આ ઘટનામાં પોલીસે તાત્યા પટેલની ધરપકડ કરી હતી. તમામ પુરાવા એકત્ર કર્યા બાદ આજે અમદાવાદ કોર્ટમાં 1700 પાનાની ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી જેથી આ મામલે…

Share this news:
Read More

વડોદરામાં ફુલ સ્પીડમાં કાર હંકારી નબીરાઓએ અકસ્માત સર્જ્યો, કાર દીવાલમાં ઘુસી જતા કચ્ચરઘાણ, કારચાલકનું મોત

Share this news:

અમદાવાદમાં થયેલા ગમખ્વાર અકસ્માત બાદ હવે વડોદરામાં પણ ગઈકાલે રાત્રે એક અકસ્માતની ઘટના સામે આવી હતી. વડોદરા શહેરના પંડ્યા બ્રિજ પરથી પૂરપાટ ઝડપે કાર હંકારી રહેલા યુવકે કારને ફૂડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ લેબોરેટરીની કમ્પાઉન્ડ વોલ સાથે અથડાવી દીધી હતી. આ અકસ્માતમાં કાર ચાલકનું યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું અને કારમાં બેઠેલા અન્ય યુવકને ગંભીર…

Share this news:
Read More

કેનેડામાં અમદાવાદના વિદ્યાર્થીનું કાર અકસ્માતમાં મોત, મૃતદેહ ભારત લાવવા માટે આટલા હજાર ડોલરની જરુર

Share this news:

કેનેડાના ઓન્ટારિયોમાં અમદાવાદના 19 વર્ષીય વર્સીલ પટેલનું કાર અકસ્માતમાં મૃત્યુ થયું છે. ગુજરાતી યુવક વર્સિલ પટેલ ઉચ્ચ અભ્યાસ માટે કેનેડા ગયો હતો જ્યાં ગઈકાલે તેનું માર્ગ અકસ્માતમાં મૃત્ય થયું હતું. મિત્રોએ વર્સિલના મૃતદેહને ભારતમાં લાવવા માટે ક્રાઉડફંડિંગ ઝુંબેશ શરૂ કરી છે, જેનો ખર્ચ $30,000 થશે. અત્યાર સુધીમાં લગભગ 21 હજાર ડોલર એકત્ર થયા છે અને…

Share this news:
Read More

Video : ભારે વરસાદને કારણે અમદાવાદ એરપોર્ટ પર પાણી ભરાયું, આગામી 24 કલાકમાં અતિભારે વરસાદની આગાહી

Share this news:

અમદાવાદ એરપોર્ટ: ભારે વરસાદને કારણે શનિવારે સરદાર વલ્લભાઈ એરપોર્ટ જળબંબાકાર થઈ ગયું હતું જેના કારણે રાજ્યભરના અસંખ્ય શહેરોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. અદાણી ગ્રૂપ દ્વારા સંચાલિત આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર પાણી ભરાઈ જવાની પરિસ્થિતિ વચ્ચે મુસાફરોને તેમની ફ્લાઈટ્સ સમયસર ચઢવા માટે પડકારોનો સામનો કરવો પડ્યો હતો. શનિવારે ભારે વરસાદને કારણે ગુજરાતના અમદાવાદમાં સરદાર વલ્લભાઈ પટેલ…

Share this news:
Read More