• Mon. Nov 17th, 2025

Dakshin Gujarat Vartman

નીડર અને નિષ્પક્ષ અખબાર...

Editor Team

સમગ્ર ગુજરાતભરમાં સંકોચ કે ડર વિના નિડરતાથી અહેવાલો પ્રસિધ્ધ કરતું દક્ષિણ ગુજરાત વર્તમાન સાપ્તાહિક કોઇપણ સરકારી વિભાગના અધિકારીઓના કૌભાંડ હોય કે પોલીસ વિભાગની બેદરકારી કે પછી પ્રજાના પ્રશ્નોને અને સમસ્યાને નિડરતા પૂર્વક અગ્રીમતા આપી વ્યાપક લોકચાહના મેળવી છે અને તેના ભાગરૂપે આ અખબારે ૩૧મી માર્ચ, ૨૦૦૯ના દિને આ અખબારના સ્થાપક તંત્રી સ્વ. અશોક શાહની હત્યા કરી દેવામાં આવી હતી તેમ છતાં આજદિન સુધી આ અખબાર તેમની ઇચ્છાને પૂર્ણ કરવા તે જ ગતિઍ આગળ વધી રહ્નાં છે.
  • Home
  • Baba Siddique Murder : હુમલાખોરોએ ફટાકડાના અવાજનો લાભ લીધો, બાબા સિદ્દીકીને 9.9 એમએમ પિસ્તોલમાંથી ગોળી ચલાવવામાં આવી હતી

Baba Siddique Murder : હુમલાખોરોએ ફટાકડાના અવાજનો લાભ લીધો, બાબા સિદ્દીકીને 9.9 એમએમ પિસ્તોલમાંથી ગોળી ચલાવવામાં આવી હતી

મુંબઈ પોલીસે જણાવ્યું કે બાબા સિદ્ધિ હત્યા કેસમાં બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. ફાયરિંગમાં 9.9 એમએમની પિસ્તોલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. કેન્દ્રીય એજન્સી મુંબઈ પોલીસના સંપર્કમાં છે અને બંને…

રતન તાતાના આ પાંચ વાક્યોમાં છુપાયા છે સફળતાના રહસ્યો, ચૌક્કસ જાણો

રતન તાતાની સફળતાના 5 સૂત્રો

ધરમપુરના અંતરીયાળ વિસ્તારના મધુરી ગામે મરઘા નો શિકાર કરવા જતા દીપડી કુવામાં પડી

ભારે જહેમત બાદ પંગારબારી રેંજના વન વિભાગ ના કર્મીઓ દ્વારા દ્વારા દીપડીને સહી સલામત રીતે બહાર કાઢી ઉગારી લેવાઇ. વલસાડ જિલ્લાના 108 ગામ સહીત ફોરેસ્ટ વિસ્તાર તરીકે જાણીતા ધરમપુર તાલુકા…