• Fri. Jan 16th, 2026

Dharmik

  • Home
  • ધનતેરસના દિવસે આ રાશિના લોકો પર થશે ધનનો વરસાદ, જાણો શું કહે છે તમારી રાશિ

ધનતેરસના દિવસે આ રાશિના લોકો પર થશે ધનનો વરસાદ, જાણો શું કહે છે તમારી રાશિ

મેષ: તમે મોટાભાગની સમસ્યાઓ હલ કરવામાં સફળ થઈ શકો છો. જો તમે મોટું રોકાણ કર્યું છે, તો તમને તેનો ફાયદો થઈ શકે છે. પૈસાના રોકાણના કિસ્સામાં, લોકોને મળો, વાત કરો…

આજે આ રાશિના લોકોનાં લાંબા દિવસોથી અટકેલા કામો પૂર્ણ થશે, જાણો તમારું રાશિફળ

મેષ- ઘણા દિવસોથી અટકેલા કામો પણ પૂર્ણ થઈ શકે છે. પારિવારિક સંબંધોમાં મધુરતા રહેશે. તમને તમારી છબી સુધારવાની તક પણ મળી શકે છે. વિચાર પૂર્ણ થઈ શકે છે. દિવસ તમારા…

ધર્મ અને વિજ્ઞાનનો અનોખો સંગમ એટલે શરદ પુનમની રાતે આરોગવામાં આવતાં દૂધ પૌઆ

સુરતીઓ ચંદની પડવો ઉજવશે તેના એક દિવસ પહેલા સમગ્ર ગુજરાતમાં શરદ પૂનમની ઉજવણી થાય છે. શરદ પૂનમના દિવસે અનેક જગ્યાએ ગરબાના આયોજન તો થાય જ છે પરંતુ સાથે સાથે દૂધ…

આ 4 રાશિઓ પર હનુમાનજીની રહે છે સૌથી વધુ કૃપા, જાણો શું તમારી રાશિ તો નથી ને..

મંગળવાર હનુમાનજીને સમર્પિત માનવામાં આવે છે. માન્યતાઓ અનુસાર આ દિવસે હનુમાનજીની વિધિવત પૂજા કરવાથી તેમની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. કહેવાય છે કે બજરંગબલીની કૃપાથી જીવનની તમામ પરેશાનીઓમાંથી મુક્તિ મળી…