• Mon. Nov 17th, 2025

Dakshin Gujarat Vartman

નીડર અને નિષ્પક્ષ અખબાર...

Editor Team

સમગ્ર ગુજરાતભરમાં સંકોચ કે ડર વિના નિડરતાથી અહેવાલો પ્રસિધ્ધ કરતું દક્ષિણ ગુજરાત વર્તમાન સાપ્તાહિક કોઇપણ સરકારી વિભાગના અધિકારીઓના કૌભાંડ હોય કે પોલીસ વિભાગની બેદરકારી કે પછી પ્રજાના પ્રશ્નોને અને સમસ્યાને નિડરતા પૂર્વક અગ્રીમતા આપી વ્યાપક લોકચાહના મેળવી છે અને તેના ભાગરૂપે આ અખબારે ૩૧મી માર્ચ, ૨૦૦૯ના દિને આ અખબારના સ્થાપક તંત્રી સ્વ. અશોક શાહની હત્યા કરી દેવામાં આવી હતી તેમ છતાં આજદિન સુધી આ અખબાર તેમની ઇચ્છાને પૂર્ણ કરવા તે જ ગતિઍ આગળ વધી રહ્નાં છે.
  • Home
  • અજય જાડેજા રાતોરાત વિરાટ કોહલી કરતા પણ અમીર બની ગયા, નેટવર્થ થઇ ગઈ આટલાં કરોડ રૂપિયા

અજય જાડેજા રાતોરાત વિરાટ કોહલી કરતા પણ અમીર બની ગયા, નેટવર્થ થઇ ગઈ આટલાં કરોડ રૂપિયા

ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ખેલાડી અજય જાડેજાને તાજેતરમાં 12 ઓક્ટોબરના રોજ જામનગરના નવા જામ સાહેબ તરીકે જાહેર કરવામાં આવ્યા હતા. આ જાહેરાત સાથે જ અજય જાડેજાની નેટવર્થની ચર્ચા થવા લાગી…

ધર્મ અને વિજ્ઞાનનો અનોખો સંગમ એટલે શરદ પુનમની રાતે આરોગવામાં આવતાં દૂધ પૌઆ

સુરતીઓ ચંદની પડવો ઉજવશે તેના એક દિવસ પહેલા સમગ્ર ગુજરાતમાં શરદ પૂનમની ઉજવણી થાય છે. શરદ પૂનમના દિવસે અનેક જગ્યાએ ગરબાના આયોજન તો થાય જ છે પરંતુ સાથે સાથે દૂધ…

સુરતઃ ભટારમાં ટ્રેડમિલ પર ચાલી રહેલા કાપડ વેપારી અચાનક ઢળી પડતા થયું મોત

હાલના સમયમાં હાર્ટ અટેકના લીધે મોત થયા હોવાના કિસ્સાઓમાં સતત વધારો થઇ રહ્યો છે. સુરતમાં કાપડના વેપારી જીમમાં કસરત કરતી વખતે અચાનક ઢળી પડ્યા હોવાનો મામલો સામે આવ્યો છે. ત્યાં…

ગુજરાત સરકારે નવી ટેક્સટાઇલ પોલિસી જાહેર કરી, સુરતના ટેક્સટાઇલ યુનિટ્સને હવે મળશે આ લાભો

દેશના ટેક્સટાઈલ બિઝનેસમાં 25 ટકા હિસ્સો ધરાવતા અગ્રણી ગુજરાતની ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રીને પ્રોત્સાહન આપતી અનેક મોટી જાહેરાતો ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી નવી પોલિસીમાં કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા…

અમદાવાદઃ ડિજિટલ અરેસ્ટ કરી તાઇવાનના ચાર નાગરિકો ગુજરાતમાં રોજ 2 કરોડ રૂપિયાની ઠગાઇ કરતા હતા

તાજેતરના સમયમાં દેશમાં જે રીતે સાયબર ક્રાઈમના કેસ વધી રહ્યા છે, તે જ ગતિએ ‘ડિજિટલ અરેસ્ટ’ જેવી બાબત પણ સામે આવી છે. એક રીતે, તે કોઈને માનસિક રીતે નિયંત્રિત કરવા…

આ 4 રાશિઓ પર હનુમાનજીની રહે છે સૌથી વધુ કૃપા, જાણો શું તમારી રાશિ તો નથી ને..

મંગળવાર હનુમાનજીને સમર્પિત માનવામાં આવે છે. માન્યતાઓ અનુસાર આ દિવસે હનુમાનજીની વિધિવત પૂજા કરવાથી તેમની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. કહેવાય છે કે બજરંગબલીની કૃપાથી જીવનની તમામ પરેશાનીઓમાંથી મુક્તિ મળી…

દિવાળી ક્યારે ઉજવવી? જ્યોતિષાચાર્યોમાં મતમતાંતરોને લીધે લોકો મુંઝવણમાં મુકાયા

દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસ બાકી રહ્યાા છે પરંતુ સતત બીજા વર્ષે દિવાળીની ઉજવણી ક્યારે કરવી તેને લઈને લોકોમાં મુંઝવણ સર્જાઈ છે. આ વખતે વારાણસી-ઉજ્જૈન- મથુરા-વૃંદાવન-નાથદ્વારા-દ્વારકા-તિરુપતિમાં 31 ઓક્ટોબરે જ્યારે અયોધ્યા-રામેશ્વરમાં…

આલિયા ભટ્ટની ‘જીગરા’ ફરી એકવાર વિવાદોમાં ઘેરાઈ, Mary Komના અભિનેતાએ નિર્માતાઓ પર લગાવ્યો આ ગંભીર આરોપ

આલિયા ભટ્ટ આ દિવસોમાં પોતાની ફિલ્મ જીગ્રાને લઈને ચર્ચામાં છે. પરંતુ ફિલ્મ અપેક્ષા મુજબ કમાણી કરી શકી ન હતી અને બોક્સ ઓફિસ પર તેની હાલત કફોડી હતી. તે જ સમયે,…

‘અમે લડવા નથી માંગતા, પણ ભારતે ભૂલ કરી’, ટ્રુડોએ ફરી નિજ્જર હત્યાકાંડ પર ઝેર ઓક્યું

ભારત કેનેડા સંબંધો : એક પત્રકાર પરિષદને સંબોધતા, કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ જણાવ્યું હતું કે ભારતે સોમવારે છ કેનેડિયન રાજદ્વારીઓને હાંકી કાઢ્યા હતા અને હરદીપ સિંહ નિજ્જરની હત્યાની તપાસ…

દિવાળી પર સામાન્ય લોકોને રાહત મળવાની આશા! કાંદા, બટાટા અને ટામેટાના ભાવમાં થશે ઘટાડો

દશેરો પૂર્ણ થયા બાદ હવે દિવાળી અને નવા વર્ષની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. જો કે શાકમાર્કેટમાં ટામેટા, ડુંગળી અને બટાકાના ભાવમાં ઘટાડો થયો નથી. છૂટક બજારમાં બટાટા 40 રૂપિયે…